________________
વીરવિજયજી.
( ૬૧ ) - ૬ મુનિની ગહૃળિ. ગાથા ૯ “મુનિવર મારગમાં વસિયા. '
૭ ગુરૂની ગëળિ. ગાથા ૫ “ચરણ કરણશું શુભતા.” ૮ સુકૃતની ગહું ળિ. ગાથા ૬ “સુકૃત તરૂની વેલિ વધારવા રે.” ૯ સાધુજીની ગહૃળિ. ગાથા ૬ “જ્ઞાનદિવાકર શોભતા.” ૧૦ દર દેવની ગહેળિ. ગાથા ૮ “રાજગૃહી વનખંડ વિચાલ.” ૧૧ મુનિની ગહું ળિ. ગાથા ૭ ૧૨ અષ્ટાંગયેગની ગëળિ. ગાથા ૭ “મુદિતા મુનિ મંડળીએ વસ્યા.” ૧૩ અંબડ તાપસની ગëળિ, ગાથા ૬ “અરિહા આયા રે
ચંપા વનકે મેદાન.” ૧૪ પર્યુષણની ગહુળિ. ગાથા ૫ “સખિ પર્વ પજુસણ આવિયા.” ૧૫ સામાન્ય ગહેળિ. ગાથા ૬ “ચતુરા ચતુરી ચાલશું રે
ચલી ચોખે ચીરે.” ૧૬ જયંતિપ્રશ્ન ગëળિ–ગાથા ૯ ચિત્તહર ચાવીશમા જિનરાજ.”
થી ૪
(૯) પરચુરણ
અનેક નાની મોટી છૂટક પદ્યકૃતિ આ વિભાગમાં આવે છે. (૧) સ્તુતિઓ.
a વીશ સ્થાનિક સ્તુતિ. ગાથા ૪ “પૂછે ગૌતમ વીર જિર્ણોદા.” 5 શ્રી સીમંધર સ્તુતિ ગાથા ૪ “શ્રી સીમંધર દેવ સહેકર.”
c શ્રી સિદ્ધચક સ્તુતિ. ગાથા ૧ “સિદ્ધચક નમી પૂછ ભણુએ.” (૨) ચૈત્યવંદને. a શ્રી મહાવીરનું ચૈત્યવંદન. ગાથા ૩ “વર્ધમાન જગદીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com