Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
વીરવિજયજી
(૨૯) વિરહનું વર્ણન. વનિતાણું ચિત્ત વેધિયું રે, વંઠી સાંભળી વાત; વસાવશી થઈ વેગળી રે, વિષમી વજની ઘાત. ૧ વિરૂઈ વેળા વિયોગની રે, વેધથી ન ખમાય; વિજેગી વનમાં ફરે રે, પૃપાપાત કરાય. વિરૂઈ ૨ જિમ ચલેં ચલી બીહુ રે, ઉsણુ તુને કાળ; તૃષાવત વિલેતા રે, સહેતાં તાપની ઝાળ. વિરૂઈ. ૩ ઉદક વિના રજની ગઈ રે, પડિયે વાદળ ઠાર; કુશાગ્રે જળબિંદુઓ રે, દેખતાં તિણિવાર. વિરૂ. ૪ પ્રેમ વિયોગે દેય ચિંતવી રે, એક એકને કહે ત્યાંહી; તું પીતું પી કરતાં પડયું રે, પવને જળ રજમાંહી.વિરૂઈ૦૫ મરણ ગયા દેય નિરાશથી રે, એ નરનારી વિગ; ઇદ્ર રીસાણી મનાવતાં રે, જે છે બહુલા ભેગ. વિરૂઈ ૬
રાસના શ્રોતા કેવા હોવા જોઈએ ? તે સંબંધમાં ત્રીજા ખંડની શરૂઆતમાં કવિવર કહે છે કે –
શ્રી શુભવિજયજી મુજ ગુરૂ, સુરગુરૂ સમ વિખ્યાત; સમરંતાં સુખ સંપજે, જપતાં અક્ષર સાત ૧ બીજો ખંડ અખંડ રસ, પૂરણું હુએ મનરંગ; ત્રીજો ખંડ કહું હવે, સુંદર શ્રોતા સંગ. ૨. જે શ્રોતાજન મંડળી, વકતા સમુખ દ; ચંદ્રથકી અમૃત ઝરે, કેરવ વન પરતક્ષ. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70