Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 43
________________ (૩૮) પંડિતશ્રી લાહે લીજે, પુણ્ય શાસન પાયે રે. મહા૫. વિજયજિદ્રસૂરીશ્વર રાજ, તપગચ્છકેરે રા; ખુશાલવિજય માનવિજય વિબુધના, આગ્રહથી વિરચાય રે. મહા. ૬. વડ ઓશવાલ ગુમાનચંદ સુત, શાસનરાગ સવા; ગુરૂભક્તિ શા ભવાનચંદ નિત્ય, અનુમેદન ફળ પાયે રે. મહા. ૭. મૃગ બળદેવ મુનિ રથકારક, ત્રણ્ય હુઆ એક ઠા: કરણુ કરાવણ ને અનમેદન, સરિખાં ફળ નિપજાવે રે. મહા. ૮. શ્રી વિજયસિંહસૂરીશ્વરકેરા, સત્યવિજય બુધ ઠા; કપૂરવિજય તરસ ખિમાવિજય જસ, વિજય પરંપર ધ્યા રે. મહા૯ પંડિત શ્રી શુભવિય સુગુરૂ મુજ, પામી તાસ પસાથે; તાસ શિષ્ય ધીરવિજય સલુણ આગમરાગ સવા રે. મહાક ૧૦. તસ લઘુ બાંધવ રાજનગરમેં મિથ્યાત્વ પુંજ જલાયે પંડિત વીરવિજય કવિરચના, સંઘ સકળ સુખદાયે રે. મહા ૧૧. પહેલે ઉત્સવ રાજનગરમેં, સંઘ મળી સમુદા; કરતા જેમ નંદીશ્વર દેવા, પૂરણ હર્ષ સવા રે. મહા૦ ૧૨. (૩) પીસ્તાળીશ આગમની પૂજા. આ પૂજા સંવત ૧૮૮૧ ના માગશર શુદિ ૧૧ શે પૂરી કરી છે. આ પૂજામાં જ્ઞાનાધિકાર છે. એમાં પ્રથમ ચૌદ પૂર્વનું વર્ણન છે. પછી ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ છેદસૂત્ર, ૪ મૂળસૂત્ર, અનુયોગદ્વાર, નંદીસૂત્ર મળીને પીસ્તાળીશ જેનસૂત્રો-આગમ થાય છે તેનું લાક્ષણિક વર્ણન કર્યું છે. આઠ પૂજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70