Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
વીરવિજયજી.
(૩૭) કાળ અનાદિ ચેતન રઝળે, એકે વાત ન સાજી; માયણ ભઈણ ન રહે છાની, મળિયાં માતપિતાજી.
ભૂ બાજી; બાજી બાજી બાજી ભૂલ્યો બાજી. અહીં શ્રીપાળના રાસના બે વિશિષ્ટ પાત્રો મયણાસુંદરી અને સુરસુંદરી જયારે શ્રીપાળની લશ્કરી છાવણમાં મળે છે ત્યારે ભવ્ય દેખાવ થાય છે અને માતાપિતા વિગેરે સર્વને મેળાપ થાય છે તેનું એવું લાક્ષણિક વર્ણન કર્યું છે કે હકીક્ત યાદ કરતાં આંખમાંથી પ્રેમાશ્રુ વહે. આવું કાવ્યચાતુર્ય આખી પૂજામાં કર્યું છે. આ પૂજા તેમની કૃતિઓમાં સર્વથી ભેટી છે. વાસ્તવિક રીતે એ આઠ પૂજા કહેવાય.
એ પૂજાને કળશ ઘણું એતિહાસિક હકીક્તોથી ભરપૂર છે તેથી અત્ર તેનું નિરૂપણ કરીએ –
ગાયે ગાયે રે મહાવીર જિનેશ્વર ગાયે. ત્રિશલા માતા પુત્ર નગીને, જગને તાત કહાયે; તપ તપતાં કેવળ પ્રકટા, સમવસરણ વિરચા રે. મહા૧. યણ સિંહાસન બેસી જૈમુખ, કર્મસૂડનું તપ ગાયે આચાર દિનકરે વદ્ધમાનસૂરિ, ભવી ઉપકાર રચાયે રે. મહાગ ૨, પ્રવચનસારોદ્ધાર કહાવે, સિદ્ધસેન સૂરિરાયે દિન ચઉઠ્ઠી પ્રમાણે એ તપ, ઉજમણે નિરમા રે. મહા. ૩ ઉજમણથી તપ ફળ વધે,
ઈમ ભાખે જિનરા; જ્ઞાન ગુરૂ ઉપકરણ કરાવે, ગુરૂ- ગમ વિધિ વિરચાયે રે, મહા ૪. આઠ દિવસ મળી ચોસઠ પૂજા, નવ નવ ભાવ બના; નરભવ પામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70