Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
( ૪૪ )
પંડિતશ્રી અજબ સંમિશ્રણ કર્યું છે અને રાગ એટલા પ્રસિદ્ધ છે કે એ ગાવામાં આવે ત્યારે કુક બેલે છે. આપણે એ કળાકૃતિના થોડા નમુના જોઈએ.
પંદર તિથિ.
(ઢાળ સાતમી) વેશ્યાએ વધાવ્યા સ્વામી રે,
ઉભી આગળ સા શિર નામી રે; કહે સાંભળે અંતરજામી,
હાલાજીની વાટડી અમે જોતાં રે. ૧ વિરહાનળે દાઝી દેહરે, ઘણું વરસ રહી હું ગેહ રે;
પણ ના નગીને તેહ વહાલાજીની. ૨ 1 x x x x પડવેદિન પીયુ સાંભરતાં રે,નિશિ મેર તે ટહુકા કરતાં રે;
આઠ પહોર ગયા દુઃખ ધરતાં. હાલાજી. ૫ બીજે બીજીઓને નીહાળી રે, હું બાળપણની બાળી રે;
| મેલી મુજને શું ટાળી? હાલાજી ૬ ત્રીજે ટીખળ એક જાગ્યુંરે, ચિત્રશાળીએ તુમ રૂપ લાગ્યું રે;
જોતાં મનડું તિહાં લાગ્યુંહાલાજી ૭ ચોથે અવધિ ઘડી ચાર રે, કરી ચાલ્યા ચતુર તજી નાર રે;
દેય ચાર વરસની વાર હાલાજી પાંચમે પંચામૃત ખાધે રે,પંચ બાણ તણે રસ વારે;
જે જીવન કહાં નવી લાગે. હાલાજી ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70