Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
વીરવિજયજી.
( ૪૧ ). ' “માંસાહારી માતંગી બેલે, ભાનુ પ્રશ્ન ધર્યો રે; જુઠા નરપગ ભૂમિશાધન, જળછટકાવ કર્યો છે. મેહન મેરો મુકિતશું જાઈમળે. ”(૩-૪)
અહીં અસત્ય બોલનારને કર્મચંડાળણીથી પણ નીચો કહ્યો છે. પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતની પૂજામાં મનમેહનજી જગતાત, વાત સુણે જિનરાજજી રે; નવ મળિયો આ સંસાર, તુમ સરિખોરે શ્રીનાથજી રે. કૃષ્ણગરૂ ધૂપ દશાંગ, ઉખેવી કરૂં વિનતિ રે; તૃષ્ણતરૂણી રસલીન, હું રઝળે રે ચારે ગતિ રે. તિર્યંચ તરૂનાં મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે, પચેંદ્રિ ફણધર રૂપ, ધન દેખી મમતા કરે છે. મ૦૧ મુર લેભી છે સંસાર, સંસારી ધન સંહરે રે, ત્રીજે ભવ સમરાદિત્ય, સાધુ ચરિત્રને સાંભળે રે; નરભવમાંહે ધનકાજ, ઝાઝ ચડી રણમાં રડો રે, નીચસેવા મૂકી લાજ, રાજ્યરસે રણમાં પડયો છે. મ. ૨ અનર્થદંડવિરમણ-આઠમા વ્રતની પૂજામાં–
નેકનજર કરો નાથજી, જેમ જાયે દલિદર આજથી જ હે નેક અમે અક્ષત ઉર્વલ નંદલે, કરી પૂજા કહું જિન આગળે છે હે નેકટ આવી પહેરે છું પંચમ કાળમાં, સંસાર દાવાનળ ઝાળમાં છ હે. નેક
અને ત્યારપછી નકામાં પાપ પ્રાણું વારંવાર કેવાં કરે છે . તેનાં લાક્ષણિક દષ્ટાંત આપ્યાં છે.
૧ તૃષ્ણારૂપી સ્ત્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70