Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 36
________________ વિરવિજયજી. વણિક જગતમાં હા કે ત્રણ ગર્ભાવાસે હા કે ચિત્ર મરણ થયેલા હા કે ત્રીજો અવર ભરૂડ્સે હા કે કબહુ ન રહીએ મારા લાલ. ૧૨ તિમ વળી ભિક્ષુક હા કે બ્રાહ્મણ ભૂંડા મારા લાલ, દાન મૃતકનાં હો કે કેળવે કૂડો મારા લાલ; ધનપતિ નરનાં હૈ। કે મરણ જ વછે. મારા લાલ, એક દિન નાપે હા કે તાસ ની છે . મારા લાલ, ૧૩ એક દિન જમણે હા કે તિદિન લાંઘણુ મારા લાલ, માંગણ જનમાં હો કે નબળા બ્રાહ્મણ મારા લાલ; તૃણથી હલકી હૈ। કે તુલની જાતિ મારા લાલ, તેહથી હલકા હા કે વિપ્ર વિજાતિ મારા લાલ. ૧૪ પવન ન ફરસે હા કે રખે મુજ આગે, મારા લાલ, માગણુ વે ટેવે હા હા કે કાંઈક માગે મારા લાલ, ( ૩૧ ) ભલેરા મારા લાલ, કરેલા મારા લાલ; કહીએ મારા લાલ, આ સમાં શબ્દપ્રયાગ, ભાષાસવ અને વનશૈલી જોવા લાયક છે. આખા રાસ વાંચતાં ખાસ આનંદ થાય તેવી આખી રચના છે. આખી વાર્તા અદ્ભુત કથા છે, કાઈખરી છે, નવલ છે અને રસમય કાન્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70