Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
વીરવિજયજી.
( ૨૫ )
દંતતણા ચુડા કીઆ, હૈયે માતીના હાર: હસ્તિ ગતિ હરી નારીએ, દુઃખ ભર્ ધરે છાર, ૭ ધરી શણગાર વિનાદની, કહે વાત વિલાસી; મેાહની મ ંત્ર મિષે ઘડી, ધાતે ઇહાં વાસી. ૮ કુંઅર તે દેખી માહીએ, નવે નિત્ય રાણગાર; પાંચ વિષયસુખ ભાગમાં, ભૂલ્યા ઘરબાર. ૯
X
×
*
×
પેાતાની પસંદગીથી ધમ્મિલકુમાર યશેામતીને પરણ્યા. લગ્ન થયા પછી થાડા વખત સાંસારિક સુખ ભાગળ્યુ. પછી અધ્યાત્મ રસમાં પડ્યો. તેનુ વર્ણન, તેનાં રૂપક ખૂખ સરસ છે. ( સદર રાસ. ૧. ૨)
વર આવાસે વસિયાં પ્રીતે રે, સુખ ભાગવતાં સ્વની રીતે રે; કેતા દિન રસ સુખભર જાતાં રે, પુણ્યાથી ધર્મિલ ધર્મ રાતા રે. ૪. અધ્યાતમ રસ ભણવા માંડે રે, પુસ્તક હાથથકી નવી છાંડે રે; સાધર્મી બેઠક ભેળી રે, પેાસહ પડિક્કમણાંની ટાળી રે. ૫. વણિજ ક્રિયા જૂડો વ્યવહાર રે, મેાહની જાળ યોામતી નાર રે; તે સઘળા કીધા પરિહાર રે, આત્મધ્યાની હુઆ વ્રત ધાર રે. ૬. નારી વછે વનજળક્રીડા રે, કુઅર કહે એકેદ્રિય પીડા રે; સા કહે ચાલેા આજ ઉજાણી રે, કુઅર કહેનહિ એ જિનવાણી રે. છ. છે ભેળા ખટરસ પાક રે, આજ નવી ધાર્યાં ધૃત શાકરે; વછે સા કનકાવલી હાર રે, ચા માળા ને ગણેો નવકાર રે. ૮. વહેપારી આવે ઘરબાર રે, એલાવે ભાળા અણુગાર રે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70