Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ વીરવિજયજી. ( ૨૧ ) મંદતા–શિથિલતા આવી જતી દેખી સત્યવિજય પંન્યાસે વેતને બદલે સાધુનાં કપડાં પીળાં કર્યા અને સવિગ્નપક્ષ કાઢ્યો. કંપડાના રંગને ચૈત્યધ્વજા સાથે સરખાવેલ છે. એમાં અત્યારે જેમ દેશ દેશના જૂદા જૂદા વાવટાએ હેાય છે. તેનુ અનુલક્ષ્ય છે. એમાંથી જાણવા જેવી વાત એ નીકળે છે કે—સત્યવિજય પન્યાસે નવા માર્ગો ચલાવ્યે તેમાં સંઘની સંમતિ હતી અને ગચ્છાધિપતિની પરવાનગી હતી. આ સુહસ્તી અને આ મહાગિરિના ઉલ્લેખ એક જ ધર્મમાં મા અલગ અલગ હોય છતાં સાપેક્ષ હાય તા બન્નેમાં સત્ય હોય છે એનુ સ્થાપન છે. ન્યાયવિશારદ યશેાવિજય ઉપાધ્યાય આ ક્રિયાઉદ્ધારના પક્ષમાં હતા એમ આ પ્રશસ્તિ પરથી જગ઼ાય છે. આ પ્રશસ્તિ જો કે એમ • કહે છે પણ ખરૂં જોતાં યશેાવિજય વેત વસ્ત્રથી અન્ય ર ંગીન વસ્ત્ર કરવાથી વિરૂદ્ધ હતા એમ તેમના વક્તવ્ય પરથી જણાય છે. ત્યારપછી પ્રશસ્તિમાં જણાવે છે:— ગ્રહિલ જળાશી જનતા પાશી, નૃપમશ્રી પણ ભળિયાજી; સત્યવિજય ગુરૂશિષ્ય બહુશ્રુત,કપૂરવિજય મતિમળિયાજી. તાસ શિષ્ય શ્રી ખીમાવિજય બુધ, વિદ્યાશક્તિ વિશાલીજી; જાસ પસાયે જગતમેં ચાવેા, કપૂરચંદ ભણશાલીજી તાસ શિષ્ય શ્રીસુજસવિજય બુધ, તાસશિષ્ય ગુણવતાજી; શ્રીજીભવિજય વિજય જસ નામે,જે મહીમાંહી મહંતાજી. પડિત વીરવિજય તસ શિષ્યે, રચના રચી સુરસાલજી; ધ્રુમ્મિલ ચરિત્ર તિસ્તત વીખર્યાં,મેળી કરી ફૂલમાળજી. ર ૧ ઘેલા કરે તેવું જળ પીધેલા લેાકેાને જોઇને. ૨ એકઠા કરીને. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70