Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 4
________________ આ પુસ્તકની લોકપ્રિયતા. આ પુસ્તકની પહેલી આવૃત્તિ વિકમ સંવત ૧૯૮૪ ના ચતુર્માસમાં પ્રગટ થઈ હતી. એ પછી વિ. સં. ૧૯૮૫ ના ચતુમાસમાં બીજી અને ત્રીજી આવૃત્તિઓ પ્રષ્ટ થઇ. આજે હવે આ પુસ્તકની ચોથી આવૃત્તિ પ્રગટ કરવાનો સુયાગ સદભાગ્યે અમને પ્રાપ્ત થાય છે. આમ ઉપરોપરી છેડા લોડા આતરે એક પછી એક આવૃત્તિ આ પુસ્તકની નિકળતી જાય એ આ પુસ્તકની લોકપ્રિયતાનું પ્રમાણ વધતું જતું પુરવાર કરે છે. આ પુસ્તકનું વજીવણન અને લેખન-રોલી સમામાં મેટાં રેચક થઇ પડયાં છે કે, શું વૃહો કે શું યુવાને, શું પુરૂ કે શું રીએ, બધા એક સરખી ચાહથી આ પુસ્તકને વાંચી જવા સુક બને છે. આમાંનાં કેટલાંક પ્રકણે સમગ્ર હિન્દુ સમાજને ઉપયોગી હs, જૈનેતર નર-નારીઓ પણ આનું અધ્યયન કરવા ખાસી રીતે પ્રેરાય છે. આ પુસ્તકના આર્થિક સહાયક વિદ્યાનુરાગી, દેશભક્ત અને ઉચ્ચ સુપારકની મનોભાવનાવાળા છે અને જેમને દાન-પ્રવાહ કે સમાજ અને ધર્મની ઉન્નતિની દિશામાં ખૂબ ચાલુ રહે છે, તે આ પુસ્તકને પુનક પ્રકાશનમાં મૂકી તેને વિશેષ ફેલાવો કરવાની જે પુણ્ય પ્રેરણા આપી છે તે માટે અમે તેમના આભારી છીએ. આવ્યા છે કે વાર્યા મધ્યસ્થ દરિએ વાંચવા-વિચાસ્વા તસ્દી લે. તે આમાંથી ઘણું મેળવી શકશે. પાષાદિ ૧૦ વિ૦ ૦ ૧૯૮૭ પ્રકારક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 180