Book Title: Uda Mehta
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
મિનળદેવીને વાત ગમી ગઈ.
કરણદેવે કહ્યું : “ઉદ્ય મહેતા ઊંચા વિચારના છે. કર્ણાવતીનું મહાજન એમનું માન કરે, અને પાઘ પહેરવે. હું એમને રાજભંડારી નીમું છું.”
આખા ગામમાં ઢોલ પિટાયો. લોકમાન્ય દિશા એક દહાડામાં રાજમાન્ય ઉદ્ય મહેતા બની ગયા.
મહાજને એમને પાઘ પહેરાવી.
ઉદા મહેતાએ તરત સાબરને કંઠે જમીન લીધી. શિલ્પી ને સલાટ બોલાવ્યા. કમ ચાલુ થયું.
ટૂંક સમયમાં તો સુંદર દેરાસર બની ગયું.
એક દહાડો ધામધૂમ શરૂ થઈ. મંદિરમાં મૂર્તિ પધરાવી. આખું ગામ જમાડયું. આખા ગામનો ધુમાડો બંધ ર્યો. ઉદા મહેતાએ દેરાસરનું નામ આપ્યું, ર્ણવિહાર.”
પણ પ્રજાએ તો એ દેરાસરને હંમેશાં ઉદયન-વિહારને નામે ઓળખ્યું.
ઉદયન વિહાર
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138