Book Title: Tattvartha Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad
View full book text
________________
અધ્યાય ૪ દેવવ ન
(સવૈયા એકત્રીસા)
ભવનપતિ વાણવ્યંતર એ બે નિમ્ન કેાટીના દેવ કહ્યા, પીત લેશ્મી જ્યાતિષી દેવા અને વૈમાનિક ઉચ્ચ ગણ્યા; દેશને આઠ – પાંચ ખાર ગણાતા ભેદ ચાર દેવા કેરા, ઇંદ્રાદિ દેશ ભવનપતિને, વૈમાનિકના ભેદ ખીજા. ૧ ઇંદ્ર, સામાનિકને ત્રાયશ્રિંશત, પારિષદ્ય, આત્મારક્ષી, લેાકપાલને અનીક, પ્રકીર્ણાંક, આભિાગ્ય ને કિષ્મિષી; એ દશ પૈકી ત્રીજા છઠ્ઠા નથી વ્યંતર જ્યાતિષીમાં, ભવનપતિ વ્યંતરમાં ઇંદ્રો મેને વૈશ્યા પીત સીમા. ભવનપતિ વ્યત્યંતર ચાતિષી દેવલેાક એ મસમાં, કામસુખા ભાગવે દેહથી પછીના એ બે ક્રમે સ્પર્શ, રૂપને શબ્દ, મને કરી બાકી ક્ષીણ વિકાર બધા, ક્રમશઃ એમ વિકાર રહિત છે, દશા ઉચ્ચ દેવાની આ.
યથા.
(અનુષ્ટુપ)
અસુર નાગ ને વિદ્યુત, સુપણું અગ્નિ વાયુને; સ્તનિત ઉદ્ધિ દ્વીપ, ને દિક્ દશકુમાર તે.
તત્ત્વ, ખંડ ૨-૨
Jain Educationa International
For Personal and Private Use Only
२
www.jainelibrary.org

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218