Book Title: Tattvartha Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 196
________________ અધ્યાય છઠ્ઠો પાપ પુણ્ય અને ધર્માધર્મવિભાગ (અનુષ્ટ્રપ) કાયા વાય, મનનું કર્મ, છે પેગ તે જ આસવ; અશુભ પાપ છે તેમ, શુભ પુણ્ય ખરેખર. (સવૈયા એકત્રીસા) સકષાયી, નિકષાયી, આત્મા કર્મબંધ બે પ્રકારના, બાંધે સાંપરાયિક, ઈર્યાપથ, સાંપરાયિકે કારણ આ, પાંચ અગ્રત ને ચાર કષાયો, પાંચ ઇંદ્રિય પચ્ચીસ ક્રિયા, ભાવે વિશેષ તીવ્ર મંદ અજ્ઞાત જ્ઞાતિ બળશસ્ત્ર રહ્યાં. ૨ (અનુટુપ) અધિકરણ વાશસ્ત્ર જીવ અજીવ બે યથા શુભાશુભ બધાં કર્મો, તે બંનેય થકી થતાં. ૩ (સવૈયા એકત્રીસા) ત્રણ સંરંભ સમારંભ આરંભ કૃત કારિત અનુમત ત્રણ આ કષાય ભેદ ચાર પછીથી, અજીવ અધિકરણેય તથા; Jain Educationa International For Personal and Private Use Only For www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218