________________
૩૭૨ - સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯૬
'
‘નરસિંહ, ” સ્વર્ગપતિએ હસીને કહ્યું, “ અતડા કેમ જણાય છે ? તારા નામે તે ગુજરાતમાં જ મારા એક ભક્ત થઇ ગયા છે. ’
r
k
હશે, પણ હું તે સ્વતંત્ર અને બૌદ્ધિક યુગના પ્રતિનિધિ છું. હું તમારા ભક્ત નથી. ’ “એમ ! પણ જો તમારે યુગ સ્વતંત્ર ગણાય તે પછી અમારા યુગ માટે અમે પરતંત્ર શબ્દને જ પસંદગી આપીશું. પણ ભલા, તમારા આ દૈવી સ્વતંત્ર યુગની ગણતરીએ મારાં બધાં કાર્યો તા અનુચિત જ ડરતાં હશે. ’
“કેમ ન ારે ? તમે સંખ્યાબંધ રાણીએ પરણ્યા; અર્જુન જેવા મહાન અહિંસક અને માનવપ્રેમી પુરુષને તમે લોહીના ધર્મ ઉપદેશ્યા; યુદ્ધમાં પણ કુટિલતાને તમે આશ્રય લીધો.’
“યુદ્ધમાં મેં કુટિલતા અપનાવી કે રાજની તે દાખવી, '' સ્વર્ગપતિએ પેાતાની તેજસ્વી વાણીમાં કહ્યું, “ એ મને તમારી ચર્ચા વિષય નથી લાગતો. કેમકે તમારા મહાન પરદેશી શાસકાએ રાજનીતિનાં એટલાં સૂક્ષ્મ તત્ત્વાની સમજ તમારામાં રહેવા દીધી હાય એ મતે સંભવિત નથી જણાતું. પણ ગીતામાં મેં યુદ્ધ અને સંહારનો ધર્મ સમજાવ્યા છે એ જાણવા છતાં તમે ગીતાને મહત્ત્વ ક્રમ આપે! છે ? તે હું સંખ્યાબંધ સ્ત્રી પરણ્યા એ તમને અનીતિ લાગતી હોય તેા તમારા તેજસ્વી રાજપુષાને તમે હવે એક જ પત્નીમાં સંતાષ લેતા બનાવેતે !
મને સ્વર્ગપતિની આ વલણ પ્રત્યે તિરસ્કાર વછૂટયેા. પણ તેની સભામાં ધાંધલ મચાવવું અસંભવત હતું. પરિણામે હું મૂંગા રહ્યો.
"
“ ભાઈ, ” ઇન્દ્રે દુભાતા હ્રદયે છતાં હસતા મુખે કહ્યું, “ તમને જુદા જ વિચારપ્રવાહે વાળી દેવામાં આવ્યા છે. એટલે તમારા સ્વતંત્ર કે સુવર્ણયુગની એક પણ હકીકત તમને વ્યાજબી નથી જણાતી. તમે જ્ઞાન કે ઇતિહાસથી નથી દેરાતા, કેળવણીતંત્રે ઉશ્કરેલી લાગણીઓ કે નસુસી નળથી દારવા છે. બહુપત્નીત્વમાં પાપ દર્શાવી તમારા વીરે પ્રત્યે તમારામાં ઘૃણા કેળવતા ખ્રિસ્તિધર્મના શાસકોમાંથી એકાદનું તે નામ આપે। જેણે સંકડા કન્યાઓનાં શિયળ ન લૂંટયાં હૈાય, સ્વરૂપવતી સુંદરીને ભેગવવા એમના પતિને પરદેશ કે પરજગતમાં ન મોકલાવી દીધા હોય.તેમતે એક પત્ની હાય છે—દુનિયાને દેખાડવાની. પણ એ દેખાવની પાછળ રંગભવામાં કેટકેટલી કન્યાઓનાં શરીર ચૂંથાતાં હોય છે, કેટકેટલી સુંદરીઓ બંદીખાને પૂરી રખાતી હોય છે એ ન જાણતા હૈ। તે પૂછે જર્મનીના ક્રેડિરકાને, રશિયાના ઝારાને, બેલ્જિયમના લિયેાપાડેતે, ફ્રાન્સના લુઓને, ઈંગ્લાંડના જ્યેાર્જ, ચાર્લ્સ કે હેરીને, વેનેઝુએલાના પ્રજાકીય પ્રમુખાને, તેમને મન સ્ત્રી એ ભોગવવાની વસ્તુ હતી, ભાગવીને તેઓએ તેમને તરછાડી દીધી. અમારે મન એ પવિત્ર, પૂજ્ય, અમારા દેશનું ધન તે અમારાં સંતાનની માતા હતી. અમે અંતઃપુરમાં અનેક સ્ત્રીઓ રાકી હશે પણ તેમને પરણીને, લગ્નના મંગલ બંધને સ્વીકારીને, તેમની જવાબદારી ઉઠાવીને, તેમને રાજપત્નીનું પદ સાંપીને. એમનાથી અમે દેશને ચરણે સેંકડ તેજસ્વી નરરતા ધરી શકતા....”
યદુકુલપતિના આ સ્ત્રીપુરાણથી હું કંટાળ્યા. તેમને વચ્ચે જ અટકાવતાં મેં કહ્યું, “તમે સ્ત્રીધેલા છે. એટલે એ વાત તમે તમારી પાસે જ સાચવી રાખે. પણ મહાભારતના યુદ્ધમાં તમે લે!હીની નદીઓ વહાવી એને પણ શું તમારે દૂધની ધારા દર્શાવવી છે? ’ “ દૂધતી જ નહિં, બલકે અમૃતની. ” ને એ શબ્દો સાથે જ ઇન્દ્રના મુખ પર સેનાપતિ
77
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com