________________
ર
પુ॰ સુભાષિત સમુચ્ચય
૭૧ આજના જમાનામાં જીવવા માગનારને માટે વાચનાલય અને પુસ્તકાલયના લાભ એ જીવનની અનિવાર્ય ખાખત થઇ પડી છે. જાતે જીવવું હાય ને દેશને જીવાડવા હાય, તો તો દુનિયાની હારે ચાલ્યે જ છૂટકા છે.
ર
૭૨ માણસને આજના જમાનામાં રહેવું હોય, તેા પુસ્તકાલય અને વાચનાલય એ તેને માટે અનિવાર્ય વસ્તુ છે.
અને પુસ્તકાલયા તે આજના યુગ ઉપરાંત માણસાને પુરાણા યુગમાં સહેલ કરવાની પણ સુંદર તક આપે છે; એટલું જ નહિ પણ આખી પૃથ્વીના દેશામાં પહેલાં અને આજે, જે જે મહાન પુરુષા થયા હાય, જે જે ઉથલપાથલેા થઈ હાય, માનવે જે જે વિચાર્યું " હાય અને જે જે કર્યું. હાય, તે બધાંયના આબેહુબ ચિતાર આપણી પાસે રજુ કરે છે. જે લેાકેા આવી સર્વ દેશીય માનવ પ્રવૃત્તિઆથી આજે વાકેફ્ ન રહે તે આજના માનવ સમાજના કાઈ પણ ક્ષેત્રમાં નેતા થવા માટે એટલા ઓછા અધિકારી છે, એમ આપણે કહેવું જોઇએ.
~. ફા. ભટ્ટે
૭૩ વાંચવાના નાદ લાગ્યા પછી વાચકને કંઇ ને કંઇ વાંચવું જ ગમે, વાંચ્યા વિના ચેન પડે નહિ. શું વાંચવું ઘટે ને શું ના વાંચવુ ઘટે એના વિવેક તેનામાં હાય નહિઃ એટલે વખતે તે ન વાંચવાનુ વાંચ્યા કરે ને તેથી વાંચવાનુ` રહી જાય એ બનવાજોગ છે. પરંતુ એવા માણસ જો ભ્રષ્ટ વાચનમાં ઉતરી જાય અને તેથી એનુ જીવન જો ભ્રષ્ટ થાય તેા એનું પાપ એના હાથમાં એવાં પુસ્તક મૂકનારને માથે !
--તરિા હુભાઈ ઇશ્વરભાઇ પટેલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com