________________
૧૩૪
ભારત અને બેબિલોનિયા વચ્ચે ઘણું મોટું અંતર છે; છતાં જ્યારે આર્યો ત્યા, ફરતાં ફરતાં પહોંચેલા ત્યારે ત્યાંનાં આજથી આશરે ત્રણેક હજાર વરસ પહેલાનાં સંધિપત્રમાં ત્યાંના આતર રાજકર્તાએ પોતાના ઇષ્ટદેવનાં જે નામો લખેલાં હતાં તે જ નામો આપણું આયોનાં પણ ઇષ્ટદેવનાં બની ગયાં. બેબિલોન સંધિપત્રમાં
વેદમાં ઈદ-ર મિ-ઈત-ત-૨
મિત્ર અર્જુન અથવા ઉ-૬-વન વરુણ ન-અસત-તિય
નાસ નાસત્ય શબ્દ વેદમાં યુગલરૂ૫ અશ્વિનો માટે વપરાયેલ છે. બેબિલોનિયા માટે સર્વેદમાં મંડળ ૧ સુક્ત ૧૩૪ મંત્ર ૧-૭ માં બેલસ્થાન શબ્દ આપેલ છે અને બિબ્લિક પ્રજા માટે વેદમાં ભિન્ફગ્ય શબ્દ વપરાયેલ છે.
આર્ય પ્રજા ઓસ્ટ્રિક પ્રજઓ સાથે, દ્રવિડ પ્રજાઓ સાથે અને તિબેટીચીની પ્રજાઓ સાથે સંબંધમાં આવી ત્યારે તે તે પ્રજાની ભાવના પણ હજારો શબ્દો આર્ય ભાષામાં આર્ય રીતે મળી ગયેલા શોધી કઢાયા છે. તેમાંના ઘણા જ થોડો આ છે: આર્ય ભાષામાં ભળી ગયેલા આતર શબ્દો :
કેટલાક ઓસ્ટ્રિક શબ્દો : તિતઉ એટલે ચાલણ
ઓસ્ટ્રિક ઉચ્ચારણ આર્ય ઉચ્ચારણ રાકા ” પૂનમ
પોનહુ એટલે બાણ સિનિ વાલી » ચંદ્રની કળા જણાતી
કોપેહ
કપસ-કપાસ હોય એવી અમાસ
કદલી-કેળ નેમ છે અડધું
માતંગ ૧
માતંગ-હાથી પિક કોયલ
નિયોરકોલઈ " નારિકેલ-નાળિયેર કિતવ જગારી અથવા ધૂર્ત
વાહતિઆગ » વાતિંગણવાગણઅટવી અટવી-જંગલ
વેંગણ કલાલ કુંભાર
ચીનાઈ તિબેટી ઉચ્ચારણ આર્ય ઉચ્ચારણ તલ ” તાંદુલ–ચોખા
છું એટલે ક્ષુ-ઈખ–શેરડી તિલ તલ
ખોંગ ૨ »
ગંગા
જેમ કોઈપણ ચાલુ વહેતી નદીમાં બીજા બીજ પ્રવાહો ભળી ત૬૫ બની જાય છે તેમ જ આપણી આવતી અને જનતામાં ફેલાયેલી આ ભાષામાં ય આવા હજારો આતર શબ્દો ભળી જઈ આર્યરૂપ બની જાય એ કોઈપણ જીવતી ભાષા માટે તદન સ્વાભાવિક છે. વેદોમાં, બ્રાહ્મણગ્રંથોમાં અને ત્યારપછીના મહાભારતથી માંડીને અત્યાર સુધીનાં સંસ્કૃત સાહિત્યમાં એવા આતર શબ્દોને આર્યરૂપે બનાવી વગર સંકોચે તે તે ષિઓએ અને કાવ્યકાર પંડિતોએ ખપમાં લીધેલા છે એટલું જ નહીં, પણ આપણા
૧. ખોરાકમાં માતંગનો અર્થ “મોટો હાથથાય છે. ૨. ચીનાઈ તિબેટીમાં ખગનો અર્થ “નદી' થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org