Book Title: Shrut Upaasako ane Saahity Sarjan Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 9
________________ -:અન્ય આગમ-સાહિત્ય સર્જન: ભદ્રબાહુસ્વામીજીની પાટે સ્થૂલભદ્રસ્વામી આવ્યા, જેઓ વીર નિર્વાણ ૨૧૯માં વર્ષે સ્વર્ગે સંચર્યા. તેમના બહેન યક્ષાસાધ્વી દેવી-સહાયથી જયારે સીમંધરસ્વામી ભગવંત પાસે ગયા ત્યારે ચાર ચૂલિકાઓ સાથે લાવેલા. ૨. વિમુક્તિ, ૧. ભાવના, ૩. રતિકલ્પ, ૪. વિવિક્તચર્યા. આ ચાર ચૂલિકામાંથી બે આચાર સૂત્રને અંતે અને બે દશવૈકાલિક સૂત્રને અંતે ગોઠવવામાં આવી, જેને સાહિત્ય-સર્જન ન કહીએ તો પણ સાહિત્યની પ્રાપ્તિરૂપે તો અવશ્ય સ્વીકારવું જ રહ્યું. વિક્રમ સંવત ૫૧૦માં શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે વલ્લભી-વાચના ગોઠવી, તે વખતે થયેલ આગમવાચનાના કાળે દેવવાચકે ‘નંદિસૂત્ર’ ની રચના કરી. આ નંદીસૂત્ર તેમજ પાક્ષિકસૂત્ર નામક બંને સૂત્રમાં આગમોનાં નામોનો ઉલ્લેખ છે. તે મુજબ:--- શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [9] મુનિ દીપરત્નસાગરજીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70