Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 7
________________ -: નિર્યુક્તિ આદિ સાહિત્યનું સર્જન : શ્રી ભદ્રબાહસ્વામી: શ્રી શય્યભવસૂરિજીના શિષ્ય યશોભદ્રસ્વામી થયા. તેમની પાટ પરંપરામાં બે વિશિષ્ટ મહાત્માઓ થયા, જેમાંના ચૌદ પૂર્વધર એવા ભદ્રબાહુસ્વામીજી પ્રગટ અને વિશિષ્ટ સૃતોપાસક હતા. આ પૂજ્યશ્રીની ભૃતોપાસનાના પરિપાક સ્વરૂપે જે સાહિત્યસર્જન થયું તેને આપણે ત્રણ મુખ્ય વિભાગમાં વિભાજીત કરી શકીએ છીએ– (૧) આગમસૂત્ર રૂપ સાહિત્ય, (ર) નિર્યુક્તિ સ્વરૂપ સાહિત્ય અને (૩) અન્ય સાહિત્ય. (૧) આગમસાહિત્ય:- જેમાં દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ સૂત્ર, વ્યવહારસૂત્ર, મુખ્ય છે. તેમજ પર્યુષણા-પર્વમાં નિયમિત રીતે વંચાતું એવું કલ્પસૂત્ર જે દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયન સ્વરૂપ ગણાય છે તે. (૨) નિર્યુક્તિસાહિત્ય:- ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ સૂત્રોના અર્થોને વિશેષ સ્પષ્ટ કરવા માટે અર્ધમાગધી ભાષામાં જે નિર્યુક્તિઓ પદ્યબદ્ધ કરી તે અંગે શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [] મુનિ દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70