Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 334
________________ ૨૯૪ - - - - - - નવપદનું જે સ્વરૂપ છે તેવું જ દિવ્ય સ્વરૂપ મારા અંદર છે અને મારે હવે તે જ જોઈએ છે તેવા ધ્યેયને નિર્ણય નવપદના આલંબને થાય છે. Architect of Originality. મૂળભૂત આત્મચેતન્ય પ્રગટ કરવાનો અત્યુ પ્રિન્ટ આત્મસ્વરૂપ પ્રગટ કરવું એ જ એક માનવજીવનનું ધ્યેયબિન્દુ છે–તે નિર્ણય પરમાત્મદર્શન તથા અરિહંત અને સિદ્ધપદના ધ્યાન દ્વારા થાય છે. મકાન બાંધવાને નિર્ણય કર્યા પછી આર્કિટેકટની પાસે નકશે આપણે કરાવીએ છીએ. અને લૌકિક આર્કિટેકટની કળાને સારી રીતે જાણનાર Civil Engineer મકાન બાંધતાં પહેલાં blue print – નકશે તયાર કરી આપે છે. તે રીતે આઠે દ્રવ્યકર્મના અને ભાવકર્મ (રાગદ્વેષ-મહ અને અજ્ઞાન)ના બંધનમાં રહેલા આપણા આત્માને પ્રથમ ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકના અંત ભાગ સુધી પહોંચાડવાને blue print – નકશે નવપદના ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય છે. આર્કિટેકટની સર્વોત્કૃષ્ટ કળા જે આપણું મૂળ સ્વરૂ૫ સુધી પહોંચાડે છે, તે કળા નમસ્કાર મહામંત્ર અને નવપદમાં રહેલી છે. પ્રથમ ગુણસ્થાનકથી ચતુર્થ ગુણસ્થાનકે કેવી રીતે પહોંચવું? ચરમ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ રૂપ મહા સમાધિ, અનિવૃત્તિકરણ અને અંતરકરણ દ્વારા સમ્યગદર્શન કેવી રીતે પ્રાપ્ત કરવું? પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકની ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406