Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 373
________________ ૩૩૩ કાળનાં ભાવિ સુખાનું સર્જન કરવાને સમર્થ છે. હજી આગળ સમજાવે છે—આ માનવદેહ, તેના દસે પ્રાણેા, માનવ મત આ મધાનું સંચાલન કરનાર અંદર રહેલ આત્મા તે તું પોતે છે. તું આત્મા અનંત સુખ, અનગળ આનંદ, અચિંત્ય શક્તિ અને કેવળજ્ઞાન આદિ ગુણલક્ષ્મીના ભંડાર છે. આ દેહમાંથી જ્યારે તારે જવુ' પડશે, તે દિવસે તારા આત્માના અસખ્ય પ્રદેશમાંથી એક પણ ઓછેા થવાના નથી. વેપારમાં નુકસાન થાય છે; પરંતુ તારા આત્મામાં રહેલા સુખ અને આન'ના મહાસાગરમાંથી પ્યાલા ભરીને લઈ જવાને કેાઈ સમર્થ નથી. વળી જ્ઞાની ગુરૂભગવંત તેને આત્મસ્વરૂપ અને તેની આરાધના બતાવે છે. स्वविम्वे विधृते हृदि स्फुरति न प्रागेव रुपान्तर, त्वद्रूपे तु ततः स्मृते भुवि भवेन्ना પમણપ્રથા ' तस्मात्त्वमदभेद् बुद्ध्युदयते। नो युष्मदस्मत्पदल्लेखः किंचिदगोचर तु लसति ज्योतिः पर चिन्मयम ॥ હે પ્રભુ ! તમારું ખિંખ હૃદયમાં ધારણ કરવાથી બીજી કોઇ રૂપ હૃદયમાં સ્કુરાયમાન થતું નથી. અને તમારા રૂપનું સ્મરણ થતાં પૃથ્વીમાં બીજા કાઈ રૂપની પ્રસિદ્ધિ થતી નથી. તે માટે “તું એ હુ” એવી અભેદ બુદ્ધિના İઉદયથી શુષ્કૃત અને અમ” પદના ઉલ્લેખ પણ થતા હુંનથી. અને કોઇક અગાચર પરમ ચૈતન્યમય જ્યાતિ અંતરમાં સ્કુરાયમાન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406