Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 385
________________ ૩૫ * * * * - - - - - - - - - આ ત્રણ નિયમ મુજબ આપણે પરમાત્મા સાથે ડાયરેકટ લાઈનમાં વાતચીત કરી શકીએ. આપણું મનમાં બે લાઈન ચાલે છે : એક લોકલ લાઈન કે જેમાં દુન્યવી વસ્તુઓ સંબંધીના વિચારે ચાલે છે. બીજી ડાયરેકટ લાઈન કે જેમાં પરમાત્મા સાથે વાતચીત થઈ શકે છે, તે લાઈન પરમાત્મા સાથે જોડાયેલી છે. પરમાત્મા સાથે ડાયરેકટ લાઈનમાં વાત કરવા માટે આ જ ત્રણ નિયમનું પાલન કરવાનું છેઃ (૧) પહેલા નિયમનું પાલન કરવા માટે લોકલ લાઈન કે જેમાં દુન્યવી વસ્તુઓના–સંબંધીઓના વિચારે ચાલે છે, તેનું ડીસકનેકશન કરવું પડે છે. જ્યાં સુધી લોકલ લાઈનનું ડીસકનેકશન ન થાય, ત્યાં સુધી પરમાત્માની ડાયરેકટ લાઈનનું જોડાણ થઈ શકતું નથી. આ માટે પરમાત્મા સાથે ડાયરેકટ વાત કરવા માટે દુન્યવી વસ્તુઓના સંબંધના વિચારમાંથી છૂટવું પડે છે. બહિરાત્મભાવથી છૂટવું તે લકલ લાઈનનું disconnection (ડીસકનેકશન) છે. (૨) બીજો નિયમ છે : કોડ નંબરનું ડાયલીંગ. “ના” પદ પરમાત્માને કેડ નંબર છે. કેડ નંબર “નમે ”નું ડાયગ્લીંગ કરવું એટલે નમLIL સ્કારભાવથી ભાવિત બનવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406