Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 384
________________ ૩૪૪ - -- - - - માતા - - પણ ભગવાન સાથે વાત કરવા માટે તેના નિયમ જાણવા જોઈએ. ટેલિફોન કંપનીએ ડાયરેકટ લાઈનમાં વાતચીત કરવા માટે જે ત્રણ નિયમે રાખેલા છે, તે જ ત્રણ નિયમ પ્રમાણે આપણે પરમાત્મા સાથે ડાયરેકટ લાઈનમાં વાત કરી શકીએ. ટેલિફેન કંપનીની ડાયરેકટ લાઈનમાં વાતચીત કરવાના ત્રણ નિયમ : ૧. પ્રથમ નિયમ: લોકલ લાઈનનું ડીસકનેકશન કરવું. જ્યાં સુધી આપણે ફેનમાં લોકલ લાઈનમાં કોઈની સાથે વાતચીત કરતા હોઈએ, ત્યાં સુધી ડાયરેકટ લાઈનમાં વાતચીત થઈ શકતી નથી. ડાયરેકટ લાઈનમાં આપણે વાત કરવી હોય તે લકલ લાઈનનું disconnection-ડીસકનેકુશન પ્રથમ કરવું પડે છે. - ૨. બીજે નિયમઃ કેડ નંબરનું ડાયલીંગ કરવું. દા. ત., આપણે દિલ્હી સાથે ડાયરેક્ટ વાત કરવી છે, તે દિલ્હીને કેડ નંબર (૯૧૧)નું ડાયલીંગ કરવું પડે છે. ૩. ત્રીજે નિયમ : જે વ્યક્તિ સાથે આપણે વાત કરવી હોય તેના પર્સનલ નંબરનું ડાયલીંગ કરવું પડે છે. ઉપરના ત્રણ નિયમ મુજબ આપણે ડાયરેકટ લાઈનમાં ફોનમાં વાત કરી શકીએ છીએઆપણા રોજના અનુભવની આ વાત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406