Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 400
________________ १० ધ્યાતા દયેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ખીર નીર પરે તુમશું મીલશું, વાચક જશ કહે હેજે હળશું.” ધ્યાતા આપણે આત્મા છે, દયેય પરમાત્મા છે અને ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે માતાનું ચિતન્ય ધ્યેયમાં નિષ્ટ થઈ જાય છે, ધ્યાતાને ઉપગ ધ્યેયાકાર રૂપે પરિણમે છે, ધ્યાતા જ્યારે ધ્યેયમાં તદાકાર રૂપે તન્મયતદ્રુપ બને છે ત્યારે ધ્યાતા અને ધ્યેય વચ્ચેના ભેદને છેદ થઈ, ધ્યાતા પિતે જ આગમથી ભાવનિક્ષેપે પરમાત્મરૂપ થાય છે. જેવી રીતે ટૂધમાં સાકર નાખીએ છીએ અને તે દૂધમાં એકમેક થઈ જાય છે, તે રીતે ખીર-નીર પરે તુમશું મિલશું.” એટલે હે વિશુદ્ધ ચેતન્ય સ્વરૂપ પરમાત્મા તમારા આવા અભેદ મિલન દ્વારા અમે પણ હેજે હળણું એટલે પરમાનંદને અનુભવ કરીશું. અર્થાત છે તાત્વિક દૃષ્ટિએ તમારૂં અભેદ મિલન તે જ આત્મસાક્ષાત્કાર એટલે આત્મસ્વરૂપના અનુભવની પ્રક્રિયા છે. આવા આત્મ-અનુભવની પ્રક્રિયા, આપણું મહાપુરૂએ રચેલાં પ્રભુસ્તુતિ-સ્તવમાં વારંવાર આપણે જોઈએ I છીએ. અનુભવરસનું અમૃત મહાપુરુષ એ ચાખ્યું છે, અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406