Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 381
________________ ૩૧ હું જીવાત્મા ! તારા આ સચ્ચિદાનંદ સ્વરૂપને તુ આળખ, તેના ઉપર શ્રદ્ધા કર. જેમનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થયુ' છે, તે પરમાત્માના ધ્યાન દ્વારા તારા શુદ્ધ આત્મચૈતન્યની પ્રતીતિ કર, અનુભવ કર. જીવનમાં પ્રાપ્ત કરવા લાયક કોઈ વસ્તુ હોય તેા આત્મઅનુભવ અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ છે. જિનેશ્વર ભગવંત કથિત માગ ઉપર જિનાજ્ઞા અનુસાર આરાધના કર, પરમાત્માની ઉપર શ્રીપાલ અને મયણાની જેમ પૂર્ણ શ્રદ્ધા રાખ. તારું જીવન સફળ થઈ જશે. વેપારમાં નુકસાન કરીને જે ભાઈ આવ્યા હતા; બીજું કાઈ નથી પણ આપણે પોતે જ છીએ. જે નથી મન્યુ' તેની ચિંતામાં આપણે જીવન પૂરૂ' કરીએ છીએ. ઉપર ગુરૂમહારાજે જે સમજાવ્યુ છે તેને સાર્થક કરવા આપણા કાઈ પ્રયત્ન નથી. હકીકતમાં આ માનવદેહ, તેનુ’ આયુષ્ય, માનવમન, અને આત્માનું પૂર્ણાનંદ સ્વરૂપ – આવી મહાન સંપત્તિના આપણે માલિક છીએ-તેને શ્રીપાલ અને મયણાની જેમ સાર્થક કરીએ તેા અનતકાળના ભાવિ સુખાનુ સર્જન થાય છે. આપણી વિચારધારાના ઊધ્વગમનની કેટલીક પ્રેકટીકલ વાત જોઇએ. અઢીસા રૂપિયાના બૂટ ખરીદી લાવ્યા. દસ જણાને બતાવ્યા. બધાએ કહ્યું-બૂટ ઘણા સરસ છે.' બૂટની કિંમત વધારે કે પગની કિ’મત વધારે ? પગ કિંમતી છે. પગ ન હોય તે છૂટની કોઈ કિ`મત નથી; પરંતુ આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406