Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 366
________________ - ૩૨૬ wish - - s ' a કાય છે with મન નનન s first times ter' અત્યારે આપણે જઈને પૂજા-સેવા કરી શકીએ છીએ, તે ભૌતિક રૂપે પ્રગટ થયેલું સત્ય (Objective Reality ) કહેવાય. આજથી ૨૦ વર્ષ પહેલાં તે સ્થળે જંગલ હતું. તે વખતે એક સંત પુરૂષના મનમાં વિચાર ઉત્પન્ન થયે કે એક મોટું મંદિર હોવું જોઈએ. તેમાં મોટા સીમંધરસ્વામી ભગવાન બિરાજમાન હવા જોઈએ. વગેરે. ૨૦ વર્ષ પહેલાં સંત પુરૂષનાં મનમાં ઉત્પન્ન થયેલું મંદિર તે મનેમય ભૂમિકા ઉપરનું સત્ય (Ideal Reality) છે. જે સંત પુરૂષના મનમાં ૨૦ વર્ષ પહેલાં તે મંદિર ન આવ્યું હોત, તે અત્યારે ત્યાં જંગલ હોત અગર બીજું કાંઈ હેત. સંત પુરૂષના મનમાં ઉત્પન્ન થયેલું મંદિર તે Ideal Reality -મનમય ભૂમિકા ઉપરનું સત્ય છે. જગતમાં જેટલાં યુદ્ધ થયાં તેમાં સૌથી પહેલાં મનષ્યના મનમાં યુદ્ધ થાય છે. તે પછી ઘણા વખત પછી રણમેદાનમાં યુદ્ધ થાય છે. મનમાં ઉત્પન્ન થયેલું યુદ્ધ Ideal Realityનું યુદ્ધ છે. રણમેદાનમાં ખેલાતું યુદ્ધ Objective Realityનું યુદ્ધ છે. (ભૌતિકરૂપે પ્રગટ થયેલું સત્ય.) આપણે દુકાન કે કારખાનું કરવું હોય ત્યારે દુકાન કે કારખાનું સૌથી પ્રથમ આપણું મનમાં ઉપસ્થિત થાય છે. તે પછી આપણે જગ્યા ખરીદીએ છીએ. તેમાં વેપાર, નફે વગેરે થાય છે. નફે કરતી દુકાન કે કારખાનું તે (Objective Reality) ભૌતિક પ્રગટ થયેલું સત્ય છે. અને | મનમાં ઉપસ્થિત થયેલ દુકાન કે કારખાનું તે Ideal Re- || s .WordPress Affin std.t iv ( તાવ, શ દ ક રમત જસરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406