________________
સગ
૨૧ ,
केचन कौतुकाक्रांता, आनीय भखिके गृहात् । प्रत्ययं यतिवाक्यस्य, दर्शयामासुरंजसा ॥२३॥ दृग्भ्यां ते द्वे समालोक्य, जाताः श्रद्धालवो जनाः । संजातौ भ्रातरौ तौ द्वौ, जात्यांजनाविलाननौ युवयोः पितरौ जन्म, धिम् वाचापि मनीषितां । यदत्र मुनिनानेना-गतौ वादचिकीर्षया ॥२५॥ निंद्यमानौ जनैरेवं, विलधीभूतदर्शनौ । अमिभूतिवायुभूती, जग्मतुनिजमंदिरं ॥२६॥ पठितावपि मुखौं हा, हारितौ यद्यतेः पुरः । कथं सदनमायातौ, पित्रा, तत्रेति तर्जितौ ॥२७॥ युक्योः पठनार्थ यद्, द्रविणं व्ययितं मया । छारिकाया उपरिष्टा-देवल्लेपनवत्कृतं ॥२८॥ पुनः कोपात्पिता प्रोचे, दुरात्मानौ सुतौ युवां । मया निवारितौ पूर्व, गमने मुनिसनिधौ ॥२९॥ યદિ માધ્ય, પ ર હારિત યુવા વવવં શાયર ઝાં, શર્થ હું મન સ્વયં રૂ हारितौ यदि शास्त्रेण, भवंतौ तुच्छचेतनौ । शस्त्रेग विजितस्तहि, युवाभ्यां स कथं न हि ? ॥३१॥ सत्यं वक्त्याक्योस्तातो, विदंताविति तावुभौ । रुषाऽचिंतयतां घातं, साधोस्तस्य निरागसः॥३२॥ अर्थसिद्धिः कथं भावि--न्यावयोरिति चिंतया । पातकाध्यवसायौ तौ, गमयामासतुर्दिनं॥३३॥ त्रियामायां प्रजातायां, चौरक्षं च विभ्रतौ । कृपागधन्यबाणादि, शस्त्रमादाय निर्गतौ ॥३४॥
ત્યાર પછી કેટલા કૌતુકી લોકોએ પ્રવરના ઘરમાંથી શિયાળીયાના ચામડાની બનાવેલી બે ભસ્ત્રિકા (ધમણુ) લાવીને બધાને બતાવી. આ પ્રમાણે સાધુના વચનની બરાબરની પ્રતીતિ થવાથી ઘણા લોકે શ્રદ્ધાવાન બની ગયા. અગ્નિભૂતિ અને વાયુભૂતિ પણ પિતાના પૂર્વજન્મની વસ્તુને નજરો નજર જોઈને પ્લાનમુખવાળા બની ગયા. લોકો તેઓને તિરસ્કાર કરવા લાગ્યા –“અરે, જુઓ તે ખરા કેવા મૂર્ખના સરદાર, આવા વિશિષ્ટજ્ઞાની મુનિની સાથે વાદ કરવા નીકળી પડ્યા! ધિક્કાર છે તેઓને અને તેના માબાપને. તેઓનું ભણેલું ધૂળમાં ગયું, ભણ્યા પણ ગણ્યા નહી.” આ પ્રમાણે લોકોથી નિંદાતા પ્લાન મુખવાળા બંને ભાઈઓ ઘેર આવ્યા, ત્યારે તેમના પિતાએ પણ તર્જના કરી -“અરે, મુખએ તમે હારી ને કેમ ઘેર આવ્યા ? તમને ભણાવવા માટે જે ધન ખર્યું તે બધુ નકામું ગયું. છાર ઉપર લિપણ જેવું થયું. અરે પાપીઓ, મેં તમને ના કહી છતાં મુનિની સાથે વાદ કરવા ગયા, મારૂં વચન માન્યું નહી, અને હવે હારીને ઘેર આવ્યા. જાઓ, તમારું કાળું મોટું મને દેખાડશે નહી, સાવ મૂખ, શાસ્ત્રથી હાર્યા પરંતુ શસ્ત્ર નહોતાં? શસ્ત્રથી તેને પરાભવ કેમ ન કર્યો” આ પ્રમાણે ક્રોધાયમાન થેલા પિતાના વચન સાંભળી બંને ભાઈઓ પિતાના ચરણમાં માથું મૂકીને કહેવા લાગ્યા-પિતાજી, આપે કહ્યું તે સત્ય છે. બસ, હવે તે મુનિને અમે શસ્ત્રથી ઘાત કરીશું, પછી જ ઘેર આવીશુ.” આ પ્રમાણે કહીને ઘરેથી નીકળી ગયા અને વિચારવા લાગ્યા :–“મુનિને કેવી રીતે મારવા ?’ આ રીતે વિચારતા વિચારતા દિવસ પસાર થાય અને ૩૧