Book Title: Shamb Pradyumna Charitra Part 01
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta

View full book text
Previous | Next

Page 322
________________ એક દાર્શનિક અણમેલ ગ્રંથ સ્યાદ્વાદમંજરી | [બીજી આવૃત્તિ. (મૂળ શ્લોક-ટીકા અને ગુજરાતી અનુવાદ) જો તમારે જૈન દર્શનના સ્યાદ્વાદને, અનેકાન્તવાદને જાણ છે, સમજવે છે, તો તમારે આ ગ્રંથનું અધ્યયન કરવું જ જોઈએ. પૂજ્ય વિદુષી સાધ્વીજી સુચનાશ્રીજીએ સરળ ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. થોડી જ નકલે સ્ટોકમાં છે. મૂલ્ય : રૂ. 25 ટપાલ ખર્ચ રૂા. 7 પ્રાપ્તિ સ્થાન કીરીટ જે. શાહ કંબઈનગર પાસે. મહેસાણા-૩૮૪૦૦૨ હિર સૌભાગ્ય હિર સૌભાગ્ય [મહાકાવ્ય] ભાગ ; ત્રીજે, જગદ્ગુરુ આચાર્ય દેવ હીરસૂરીશ્વરજી મ.નું | બાદશાહ અકબરને પ્રતિબંધ પમાડી, સમગ્ર જીવન ચરિત્ર આ મહાકાવ્યમાં ગુંથાયેલું" | ભારતમાં અહિંસા ધર્મને પ્રસાર કરનારા છે. તેને સરળ અનુવાદ વિદુષી સાધ્વીજી જગદ્ગુરુ હીરસૂરીશ્વરજીનું આ રસપૂર્ણ સુચનાશ્રીજીએ કરેલો છે. જીવનચરિત્ર છે. દરેક જૈન-જૈનેતરે વાંચવા જેવું પ્રેરણાદાયી આ ગ્રંથ છે. ઘેડી જ ભાગ : બીજો નકલે સ્ટોકમાં હોવાથી, જ્યાં સુધી હશે ડી જ નકલે સ્ટોકમાં છે. જ્ઞાનભંડારોમાં | ત્યાં સુધી મોકલી આપીશું. તે આ ગ્રંથ હોવો જ જોઈએ. [પહેલા ભાગની એકેય નકલ સ્ટોકમાં નથી, પ્રાપ્તિસ્થાન ઉપર મુજબ. માટે પહેલે ભાગ કેઈએ મંગાવે નહી"] મૂલ્ય : રૂ. 25 ટપાલ ખર્ચ રૂા. 8 | મૂલ્ય : રૂ. 50 ટપાલ ખર્ચ રૂ. 8

Loading...

Page Navigation
1 ... 320 321 322