Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co

View full book text
Previous | Next

Page 8
________________ પણ સમર્પણ * * * :: » esses Sa૦૦૦proom रत्नानामिव रोहणक्षितिधरः खं तारकाणामिव, स्वर्गः कल्पमहीरुहामिव सरः पङ्केरुहाणामिव । पाथोधिः पयसामिवेन्दुमहसां स्थानं गुणानामसावित्यालोच्य विरच्यतां भगवतः सङ्घस्य पूजाविधि ॥ કેઈપણ મહાન વ્યક્તિ કરતાં પણ સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રી સંઘ શ્રેષ્ઠ છે. શ્રી તીર્થંકર પરમાત્મા પણ આ ચતુર્વિધ સંઘને નમસ્કાર કરીને સમવસરણમાં બિરાજે છે. આવા પવિત્ર શ્રી સંઘને અર્થરૂપે મારું આ લઘુ પુસ્તક અર્પણ કરતાં હું કૃતકૃત્યતા અનુભવું છું. શ્રી સંઘ પણ મારી આ અલ્પ સેવાને સ્વીકાર કરી, મારા આ ગ્રંથને અપનાવી સહાયભૂત થવા સાથે શાસનહિતનાં કાર્યો કરવા ભવિષ્યમાં પણ મને પ્રોત્સાહિત કરે એ જ અભિલાષાપૂર્વક આસન્નપકારી ચરમજિનપતિ શ્રી મહાવીર દેવ સ્થાપિત શ્રી સંઘના પુનિત પદારવિંદમાં હું મારું આ લઘુ પુસ્તક સાદર સમર્પણ કરું છું. oooooooooooooooooooooook 'નિ:સ્પૃહી સમાજસેવક મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી. - -

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 548