________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૫૪ થી ૨૫૬
कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे। कम्मं च ण देसि तुमं दुक्खिदसुहिदा कह कया ते।। २५४ ।। कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे। कम्मं च ण दिति तुहं कदोसि कहं दुक्खिदो तेहिं ।। २५५ ।। कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे। कम्मं च ण दिति तुहं कह तं सुहिदो कदो तेहिं।। २५६ ।।
कर्मोदयेन जीवा दुःखेतसुखिता भवन्ति यदि सर्वे। कर्म च न ददासि त्वं दुःखितसुखिताः कथं कृतास्ते।। २५४ ।। कर्मोदयेन जीवा दुःखितसुखिता भवन्ति यदि सर्वे। कर्म च न ददति तव कृतोऽसि कथं दुःखितस्तैः।। २५५ ।। कर्मोदयेन जीवा दुःखितसुखिता भवन्ति यदि सर्वे।
कर्म च न ददति तव कथं त्वं सुखितः कृतस्तैः।। २५६ ।। હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છે:
જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી થતા, તું કર્મ તો દેતો નથી, તે કેમ દુખિત-સુખી કર્યા ? ૨૫૪.
જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને, તે કર્મ તુજ દેતા નથી, તો દુખિત કેમ કર્યો તને? ૨૫૫.
જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને,
તે કર્મ તુજ દેતા નથી, તો સુખિત કેમ કર્યો તને? ૨૫૬. uथार्थ:- [ यदि] ओ [ सर्वे जीवाः] सर्व यो [कर्मोदयेन ] भन। यथी [ दुःखितसुखिताः ] :पी-सुपी [ भवन्ति ] थाय छ, [च ] भने [त्वं ] तुं [कर्म] तमने
र्भ तो [ न ददासि ] देतो नथी, तो (६ मा !) तें [ ते] तमने [ दुःखितसुखिताः ] दुःभी-सुमी [ कथं कृताः ] 50 ते या ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com