Book Title: Prabuddha Jivan 2017 05 Author(s): Sejal Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 9
________________ મે, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન આવે છે અને જાય છે. પેટની આ ગતિને શાંતભાવે જોયા કરો. (૧૨) કોઈ શાંત એકાંત સ્થાનમાં બેસો. કુંભક વિનાના ઉજ્જાયી પેટની આ ગતિ પ્રત્યે માત્ર જાગૃતિ રાખો. કે કુંભક વિનાના અનુલોમ વિલોમ પ્રાણાયામનો અભ્યાસ કરો. (૨) કોઈ પણ સરળ આસન ધારણ કરીને બેસો. શ્વાસની સાથે પ્રાણાયામ દરમિયાન શ્વાસની ગતિ પ્રત્યે જાગ્રત રહો. પ્રાણાયામના પેટ અંદર બહાર આવે છે અને જાય છે. પેટની આ ગતિને શાંતભાવે અભ્યાસ દ્વારા પ્રાણના પ્રવાહો શાંત થવા માંડે છે, તેના તરફ જોયા કરો, પેટની આ ગતિ પ્રત્યે માત્ર જાગૃતિ રાખો. જાગૃતિ રાખો. પ્રાણના પ્રવાહો શાંત થતાં મનની ગતિ પણ શાંત (૩) કોઈ પણ સરળ આસન ધારણ કરીને બેસો. શ્વાસ અંદર થવા માંડશે, આમ છતાં પ્રગાઢ જાગૃતિનો ઉદય થવાની શક્યતા છે. આવે છે અને શ્વાસ બહાર જાય છે. શ્વાસની આ ગતિ પ્રત્યે શાંત (૧૩) કોઈ એક અનુકૂળ આસનમાં બેસો. આંખો ખુલ્લી રાખો. ભાવે જાગૃતિ રાખો. દૃષ્ટિ બહાર રાખો, પરંતુ બહારના કોઈ દૃશ્યનું દર્શન કરશો નહિ. | (૪) કોઈ પણ સરળ આસનમાં બેસો. શ્વાસ પ્રત્યે જાગૃતિ રાખો. ધ્યાન અંદર વાળો. ખુલ્લી આંખે દૃષ્ટિ શૂન્યસ્વરૂપિણી બનશે.ખુલ્લી શ્વાસ અંદર લેતી વખતે નસકોરામાં ઠંડકની સંવેદના અનુભવાશે. આંખે, દૃષ્ટિ બહાર છે, છતાં ધ્યાન અંદર રાખવાનું છે. દષ્ટિ બહાર અને શ્વાસ બહાર કાઢતી વખતે ઉપલા હોઠ પર ઉષ્માની સંવેદના છે છતાં લક્ષ્ય અંદર છે. આ શાંભવી મુદ્રા છે. શાંભવી મુદ્રાના અનુભવાશે. આ સંવેદના પ્રત્યે માત્ર જાગૃતિભાવ ધારણ કરો. અભ્યાસથી જાગૃતિ કેળવાય છે. જાગૃતિપૂર્વક તેમનો અનુભવ થવા દો. (૧૪) કોઈ શાંત એકાંત સ્થાનમાં બેસો. શ્વાસની ગતિ સાથે (૫) કોઈપણ શાંત એકાંત સ્થાનમાં ધીમી ગતિએ ચાલો. ચાલતી જોડીને ઈષ્ટ મંત્રનો જપ કરો. શ્વાસની ગતિ અને ઈષ્ટમંત્રના જપ વખતે શ્વાસ પ્રત્યે જાગૃતિ રાખો. જાગૃતિપૂર્વક શ્વાસોચ્છવાસને જોયા પ્રત્યે જાગૃતિ રાખો. મંત્રજપ યંત્રવત્ નહિ, જાગૃતિપૂર્વક થવો કરો. જોઈએ. (૬) કોઈ શાંત એકાંત સ્થાનમાં ધીમી ગતિએ ચાલો. ચાલતી (૧૫) કોઈ શાંત એકાંત સ્થાનમાં બેસો. ત્રણ પ્રાણાયામ અને વખતે હાથ અને પગની ગતિને જાગૃતિપૂર્વક જોયા કરો. દશ પ્રણવનાદ કરો. મન શાંત થાય પછી મનના વિચારોની ધારાને (૭) કોઈ શાંત એકાંત સ્થાનમાં ધીમી ગતિએ ચાલો. ચાલતી સાક્ષી ભાવે જોયા કરો. વિચારો સાથે જોડાવું નહિ, પરંતુ વિચારોનું વખતે ભ્રમણ પ્રાણાયામ કરો. ભ્રમણ પ્રાણાયામમાં ચાર પગલાં સાક્ષીભાવે નિરીક્ષણ કરવાનું છે. દરમિયાન પૂરક અને આઠ પગલાં દરમિયાન રેચક કરો. હાથપગની આ રીતે ધીરજપૂર્વક શાંતભાવે વિચારોનું નિરીક્ષણ કરો, વિચારો ગતિ અને શ્વાસોચ્છવાસની ગતિ-આ બંને પ્રત્યે એક સાથે જાગૃતિ પ્રત્યે જાગ્રત રહો. વિચારો ધીમે ધીમે પાંખા થવા માંડશે અને જાગૃતિ રાખો. શ્વાસની ગતિ અને હાથપગની ગતિ પ્રત્યે શાંત ભાવે જાગૃતિ પ્રગાઢ થવા માંડશે. ધારણ કરી રાખો. (૧૬) કોઈપણ પરિસ્થિતિમાં, કોઈપણ સ્થળે, કોઈ પણ સમયે (૮) કોઈ શાંત સ્થાનમાં સરળ આસન ધારણ કરીને બેસો. અનુકૂળ દૃષ્ટિ અચાનક અંદર વાળો. ધ્યાનને આંતર ચેતના પર સ્થિર રાખો. મંત્રનો ઉપાંશુ જપ કરો. મંત્રના ઉચ્ચારણ પ્રત્યે જાગૃતિ ભાવ રાખો. ચિત્તની અવસ્થા બદલાઈ જશે. યથાર્થ અવધાનમાં પ્રવેશ થશે. (૯) સમુદ્ર કિનારે કે વૃક્ષોની ઘટા વચ્ચે બેસો. જે કોઈ પ્રાકૃતિક (૧૭) ચિત્તમાં કામ ક્રોધ કે ભયનો આવેગ આવે ત્યારે જે નાદ આવે છે. તેના પ્રત્યે શાંતભાવે જાગ્રત રહો, સમુદ્રના ગર્જનનો પરસ્થિતિને લીધે આવેગ આવ્યો હોય તેના તરફથી ધ્યાન હટાવી નાદ, પવન દ્વારા વૃક્ષોમાંથી ઉત્પન્ન થતો નાદ, પક્ષીઓના કલરવનો લો અને અંદર ચિત્તમાં જે ખળભળાટ વ્યાપી ગયો છે, તેના તરફ નાદ આદિ જે કોઈ નાદ સંભળાય તેમનું શાંતભાવે જાગૃતિપૂર્વક ધ્યાન આપો. દૃષ્ટિને આવેગના વિષય પરથી આવેગ પર વાળો આ શ્રવણ કરો. નાદ પ્રત્યે જાગૃતિ પ્રધાન છે, તે સ્મરણમાં રાખો. કળા હસ્તગત થાય તો પ્રગાઢ અવધાનમાં પ્રવેશ થશે. આવેગની (૧૦) નદી કિનારે, સમુદ્ર કિનારે, અરણ્ય કે ઉપવન જેવા કોઈ શક્તિ જાગૃતિના વિકાસમાં સહાયક બનશે અને આવેગોનું જોર સુંદર સ્થાનમાં બેસો. સુંદર દૃશ્યનું દર્શન કરો. આ દર્શનની ઘટના ઓછું થશે. પ્રત્યે જાગ્રત રહો. દૃશ્ય જુઓ અને આ દર્શન થાય છે, તે વિશે (૧૮) કોઈપણ દૃશ્ય જુઓ. તુરત જ દૃષ્ટિ દૃશ્ય પરથી હટાવીને જાગૃતિભાવ પણ રાખો. દૃષ્ટા તરફ રાખો. દ્રશ્યના દ્રષ્ટાનું દર્શન કરો. ધ્યાન દ્રશ્ય પ્રત્યેથી જેમ નાદશ્રવણ પ્રત્યે જાગ્રત થઈ શકાય તેમ દર્શન પ્રત્યે પણ ઉઠાવીને દ્રષ્ટામાં સ્થિર કરો. દ્રષ્ટા દ્રશ્ય બનતાં પ્રગાઢ અવધ્યાનમાં જાગ્રત થઈ શકાય. પ્રવેશ થશે. (૧૧) કોઈ શાંત એકાંત સ્થાનમાં બેસો. ધીમે ધીમે પ્રણવનો આ પ્રમાણે વૈર્યપૂર્વક દીર્ધકાળ પર્યત જાગૃતિની પદ્ધતિઓનો નાદ કરો. પ્રણવના નાદ પ્રત્યે અને બે નાદના અંતરાલ પ્રત્યે અભ્યાસ કરવામાં આવે તો કાળાંતરે જાગૃતિનો વિકાસ થશે. જાગ્રતિભાવ રાખો. નાદનું શ્રવણ કરો અને શ્રવણની ઘટના પ્રત્યે જાગૃતિમાં પ્રવેશ તો નાનો તણખો છે, પરંતુ કાળાંતરે આ તણખો જાગ્રત રહો. મહાપ્રકાશનું સ્વરૂપ ધારણ કરશે. (ક્રમશ:)Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44