Book Title: Prabuddha Jivan 2017 05
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 11
________________ મે, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ૧૧ જીવ પણ તેમાંથી બાકાત રહેવા નથી પામ્યો. એટલું જ નહિ ગુરુનું ગુણની ખાસ ગણના થઈ છે. પ્રભુ કૃપાથી આવી ઉદાસીનતા પ્રગટે કામ છે સાચો માર્ગ દેખાડવાનું. અરિહંત પરમાત્માએ મુક્તિનો એવી માગણી સૌપ્રથમ સાધક કરે છે. માર્ગ જીવમાત્રને કોઈપણ જાતના ભેદભાવ વિના સમજાવ્યો છે- બીજી યાચના છે કે પ્રભુ આપના પ્રભાવથી હું માર્ગાનુસારી માટે તેઓ જગતગુરુ છે. બનું, માર્ગાનુસારિતાના ગુણો મારામાં પ્રગટે. કર્મ અને કષાય રહિત આવા અરિહંત પરમાત્મા પ્રત્યે સાધકને જે અહોભાવ જાગ્યો છે આત્માની શુદ્ધ અવસ્થા તે મોક્ષ છે અને તેને પ્રાપ્ત કરવાનો તે અહોભાવથી પ્રેરાઈને તે કહે છે કે, હોડ મમં તુદ પાવો થય’ ‘હે તપ-સંયમ આદિરૂપ ઉપાય તે મોક્ષમાર્ગ છે. આ મોક્ષમાર્ગને ભગવાન, આપના પ્રભાવથી, આપે સ્થાપેલા ધર્મશાસનના અનુસરવું તે માર્ગાનુસારિતા. સાધકના જીવનની દિશા બદલી એટલે પ્રભાવથી, આપે આપની વાણીમાં-પ્રવચનમાં જે સત્યો-સિદ્ધાંતો એ પ્રમાણે જ આગળની માગણી હોય તે સ્વાભાવિક છે. મને મોક્ષ પ્રતિપાદિત કર્યા છે તેના બળથી મારી હવે પછી જણાવેલી પ્રાર્થનાઓ મળી જાઓ એવી પ્રાર્થના કરવાને બદલે સાધક પ્રાર્થે છે મોક્ષમાર્ગે સફળ થજો. અહીં ભક્તની કૃતજ્ઞતા વ્યક્ત થઈ છે. ઉપાસ્ય પ્રત્યેનું ચાલવાની ક્ષમતા-શક્તિ. મોક્ષમાર્ગ પર ચાલવા માટે જે-જે કંઈ બહુમાન કામ કરી જાય છે. ગુરુ દ્રોણાચાર્ય પ્રત્યેના બહુમાનથી જેમ કરવાનું આવે તે હું કરું. આ માર્ગે ચાલી ગયેલા કે ચાલતા સાધકો એકલવ્યને વિદ્યાપ્રાપ્તિ થઈ તેમ પ્રભુ પ્રત્યેના બહુમાનથી સાધકની જેમ કરે છે કે કહે છે તેમ હું કરું. ઉપા. ભુવનચંદ્રજી મ.સા. ‘ચિન્મય'ની ઈચ્છિત પ્રાર્થના ફળે છે. વળી, આપના પ્રભાવથી એમ કહેવાથી કાવ્યપંક્તિઓ પણ કંઈક આવું જ સૂચવી જાય છે : માન આદિ કષાય દૂર થાય છે ને નમ્રતા જેવા ગુણોનો વિકાસ થાય પગલા ધૂળમાં પૂર્વપથિકના શોધી શોધી જાવું છે. કઈ ભાવનાઓ-ઈચ્છાઓ શ્રી વીતરાગ દેવ પાસે રજૂ કરવામાં પગલે પગલે પંથ ખૂલે છે નહિ અધીરા થાવું.' આવી છે. આવો જોઇએ: સાધકની યાત્રા આરંભાઈ એની આ પ્રતીતિ છે. સાધક મૂળમાર્ગ પહેલી જ માગણી છે ‘પવનવ્વો’ – ભવનિર્વેદની. યાચના કરનાર તરફ વળ્યો. મૂળમાર્ગ હજુ આગળ છે પણ માર્ગાનુસારી બનશે તો સાધકની ઉચ્ચ કક્ષાનો પરિચય અહીં પ્રથમ માગણી દ્વારા જ થઈ તેમાં નૈતિકતા આવશે. પાપ-પુણ્ય, નીતિ-અનીતિ વગેરેની વાત જાય છે. સામાન્ય રીતે ઈશ પાસે સંસારસુખની પ્રાર્થના થાય ત્યારે તે સમજશે. અહીં ભક્ત સાચા રસ્તાને ઓળખી તેના પર ચાલવાની અહીં સાધકે સંસાર પ્રત્યેની ઉદાસીનતા-અનાસક્તિ માગી છે. શક્તિ પ્રભુ પાસે માગી છે. શાસ્ત્રોમાં માર્ગાનુસારીના પાંત્રીસ વિરક્તિ માગી છે. જ્યાં સુધી સંસાર મીઠો લાગે ત્યાં સુધી ભગવાન ગુણ દર્શાવવામાં આવ્યા છે. માર્ગાનુસારી વ્યક્તિ પાપભીરુ, કે તેમની વાણી ક્યાંથી મીઠી લાગે ? આનંદઘનજી મહારાજનો સંસાર પરોપકારી, દયાવાન, સૌમ્ય, કૃતજ્ઞી, દીર્ઘદર્શી આદિ ગુણોથી સંપન્ન પ્રત્યેનો રસ ઊડી ગયો છે એટલે જ તેઓ ગાઈ શક્યા છે : હોય છે. સંસારથી વિરક્ત થઈ મુક્ત થવાની યાત્રા આરંભી ત્યારે એ માર્ગ મીઠો લાગે કંતડો, ખારો લાગે લોક પર ચાલવા માટે જરૂરી શક્તિની યાચના સાધકે અહીં કરી છે. કંત વિહોણી ગોઠડી, તે રણમાંહે પોક' સાધકની ત્રીજી પ્રાર્થના છે ઈષ્ટફળ સિદ્ધિની. આગળની બે સંસારનો આ ખીલો છૂટવો જોઈએ. આ રસ છૂટવો અઘરો છે. પ્રાર્થનાઓને ધ્યાનમાં લઈને એ જ ક્રમમાં ઈષ્ટફળ સિદ્ધિની વાત આ માટે નિર્વેદ જરૂરી છે. વ્યક્તિનું મન સંસારમાંથી ઊઠીને વિચારીએ તો સ્પષ્ટ સમજાય છે કે જેણે ભવનિર્વેદ માગ્યો, મોક્ષમાર્ગ ભગવાનમાં લાગે ત્યારે કામ થાય. ભવનિર્વેદનો ગુણ સાધકમાં પર ચાલવાની શક્તિ માગી, તેના માટે ઈષ્ટફળ મોક્ષ સિવાય અન્ય પ્રગટતાં તે આ જ સંસારમાં રહેતો હોવા છતાં સંસાર પ્રત્યેનું તેનું કશું સંભવી ન શકે. મોક્ષમાર્ગ પર ચાલવાની શક્તિ માગ્યા બાદ આકર્ષણ-વળગણ ઘટી જશે. ક્રમશઃ ઘટતું જશે ને પછી દૂર થઈ સાધક જાતે જ આત્મબળે આગળ વધી મોક્ષ સુધી પહોંચવાનો છે, જશે. સંસારની અનિત્યતા તેને સમજાતાં તેમાં જ રહેવા છતાં તેનાથી તેમ છતાં તે એમ કહે છે કે મને આપના પ્રભાવથી ઈષ્ટફળ (મોક્ષ)ની તે અલિપ્ત રહેશે-જળકમલવતું. નિર્વેદ માટે સરસ શબ્દ પ્રયોજાયો પ્રાપ્તિ થાઓ. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે પ્રાર્થના તો છે ઉદાસીનતા. અહીં ઉદાસીનતા એટલે ગમગીન રહેવું, મોં ચડાવીને ઉત્તમ જ છે, પરંતુ તેને બોલનારના ભાવ અને કક્ષામાં તરતમતા ફરવું, દુ:ખી, દુ:ખી રહેવું એવું નહિ, પરંતુ સંસારના સુખ કે દુ:ખ રહેવાની. ઘણીવાર દુન્યવી દુ:ખોના લીધે સાધક ધર્મમાર્ગ પર પ્રત્યે એક પ્રકારનું તાટધ્ધ આવી જવું. સુખ-દુઃખ કશું તેને સ્પર્શે ચાલવામાં અસમર્થ થઈ જાય ત્યારે ધર્મકાર્ય થઈ શકે તેવા આશયથી નહિ. એવી આધ્યાત્મિક ઉદાસીનતા કેળવાય કે ન તો સુખ એને એવા દુ :ખ દૂર કરવાની યાચના જો તે કરે છે તો તેની કક્ષા મુજબ તે ભ્રમિત કરે કે ન તો દુ:ખ એને વ્યથિત કરે. આ પ્રકારની અધ્યાત્મિક યોગ્ય જ છે. આમ તો, કુદરતના માર્ગે ચાલનારને કુદરત પોતે ઉદાસીનતાની વાત પ્રેમાનંદકૃત “સુદામાચરિત્ર'માં બહુ જ ઉત્તમ સંભાળે છે. સાધક જાણે કુદરતના ખોળામાં જ આવી જાય છે. તેમ રીતે ગુંથાઈ છે. દુ:ખોમાં સ્થિર રહેનાર સુદામાને જ્યારે દૈવી વૈભવ છતાં, સાધકને જ્યારે સાધનામાં રત રહી જેમ બને તેમ ઝડપથી પ્રાપ્ત થાય છે ત્યારે પણ તે તેના પ્રત્યે ઉદાસ જ રહે છે. વૈભવ તેને મોક્ષ પ્રાપ્ત કરવો છે ત્યારે તેમાં બાધારૂપ બનતી બાબતો દૂર થાય, ચલિત કરી શકતો નથી. સંસારના સુખો તેને બહેકાવી શકતા નથી. સાધના માટે અનુકૂળતા થાય ને અંતે મોક્ષસુખરૂપ ઈષ્ટફળની પ્રાપ્તિ પ્રેમાનંદ પંક્તિ ટાંકે છે : થાય તેવી પ્રાર્થના ઉચિત જ છે. ‘યદ્યપિ વૈભવ ઈન્દ્રની, તોયે ઋષિ રહે ઉદાસ.' આગળની પ્રાર્થના છે ‘પો વિરુદ્ધચ્યાગો'. હે વીતરાગ ! મને તમારા સંસાર પ્રત્યેની આ ઉદાસીનતા મોક્ષમાર્ગ પર ચાલવા માટેની પ્રભાવથી શિષ્ટજનો જેને વિરુદ્ધ માનતા હોય. અયોગ્ય માનતા પ્રથમ આવશ્યકતા છે. સમ્યક્દર્શનના પ્રધાન લક્ષણોમાં પણ આ હોય તેવા કાર્યોનો ત્યાગ કરાવો. અહીં લોક એટલે સામાન્યજન

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44