________________
પ્રબુદ્ધ જીવન
મે, ૨૦૧૭ હતી તેવા રાજકીય પક્ષોને વ્યક્તિની ચેતના કેવી હોઈ શકે તે ગાંધીજીના આ વિધાનથી સાધતા જવું, ટૂંકમાં કહીએ તો વિકસાવવામાં તેઓ નિષ્ફળ ગયા. સમજાય છે –
ભારતનો રાજકીય અને સાંસ્કૃતિક તો તેમના પ્રશંસકો કહે છે કે “ચારે બાજુથી બંધિયાર અને બંધ બારીઓવાળું ઘર માટે જોઈતું
ઇતિહાસ રચવો – આ બધું પણ ગાંધીજી એક ચિંતક અને કર્મયોગી નથી. મારે તો તમામ દેશોની સંસ્કૃતિના પવન મુક્તપણે વહી
કરતા ગયા હતા. આમ છતાં હતા, સત્યાગ્રહ જેવી રાજકીય આવે તેવું મોકળું ઘર જોઈએ છે. પણ હું પોતે કોઈ પણ સંસ્કૃતિના
તેમને હિંદુ-મુસ્લિમ સંબંધો, પરિવર્તન માટે અનન્ય તેવી પદ્ધતિ, પવનથી ફંગોળાઈ જવાનો ઈનકાર કરું છું.'
અખંડ રાષ્ટ્ર અને શોધી, ઇતિહાસના સૌથી મોટા
સાદગી-સેવાના સિદ્ધાંતોમાં સામ્રાજ્યવાદ વિરોધી આંદોલનને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું, માનવીય માનતા રાજકારણ સંબંધે નિષ્ફળતા મળી હતી. તેમના પર હુમલાઓ સ્વદેશાભિમાનને પ્રોત્સાહિત કર્યું અને નૈતિક રીતે જવાબદાર નેતૃત્વનું થયા હતા અને અંતે તેમની હત્યા થઈ હતી. ભાગ્યે જ જોવા મળતું દૃષ્ટાંત પૂરું પાડ્યું. ટીકાકારો અનુસાર ગાંધીજીને સમજવા એટલે તેમની ટીકા કરવી કે તેમની પ્રશંસા ગાંધીજીને લીધે ભારતના રાજકીય જીવનને ભારે નુકસાન થયું છે કરવી કે તેમની પૂજા કરવી એ બધાથી કંઇક વિશેષ છે. ગાંધીજીને તો પ્રશંસકો અનુસાર ગાંધીજી ઇસુખ્રિસ્ત અને ગૌતમ બુદ્ધથી કમ સમજવા હોય તો એક દૃષ્ટિકોણ કેળવવો પડે. આ પુસ્તકના દરેક નથી.
પાના પર આપણને આપણા યુગમાં થઈ ગયેલા આ અદ્ભુત લેખક કહે છે કે બંને પક્ષ કેટલાક પ્રમાણભૂત મુદ્દાઓ રજૂ કરે છે, રાષ્ટ્રપુરુષને સમજવાનો યોગ્ય એવો દૃષ્ટિકોણ મળે છે – પોતાના છતાં બંને પક્ષે કરેલું ગાધીજીનું મૂલ્યાંકન છીછરું છે. ગાંધીજી આત્માને ઘડવા માટે તેમણે કરેલા અથાગ પરિશ્રમને જોવાનું પરિપ્રેક્ષ્ય સર્જનાત્મક ચિંતન, રાજકીય નેતા, સામાજિક સુધારક અને ખૂબ જ મળે છે. આ પુસ્તક ગાંધીજીને એક અદ્ભુત વિચારક તરીકે જુએ છે. ધાર્મિક વ્યક્તિ હતા. આ દરેક ભૂમિકામાં તેઓ સામર્થ્ય અને નબળાઈ ગાંધીજી વિશે લૂઈ ફિશર, રાજમોહન ગાંધી કે નારાયણ દેસાઇનાં ધરાવતા હતા. આપણને સમજાય છે તે કરતા ઘણા ઊંડા સ્તરે તેમણે પુસ્તકો ન વાંચ્યા હોય તેને માટે આ પુસ્તક ગાગરમાં સાગરની કાર્ય કર્યું હતું. પોતાની આ વાતના સમર્થનમાં તેઓ કહે છે કે ગાંધીજી ગરજ સારે તેવું છે. પોતાના જીવન દ્વારા જ પોતાના વિશે મત બંધાય તેમ ઈચ્છતા આવું આ પુસ્તક ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થાય એ હેતુથી હતા. તેમનું જીવન ભાગ્યે જ જોવા મળે તેવું વિકાસપૂર્ણ, ગૌરવયુક્ત પ્રા. હસમુખ પંડ્યાએ તેના અનુવાદનું કાર્ય હાથમાં લઈ ચીવટ અને અને ભવ્ય હતું. તેમના કરતા વધારે સારા સંતો, સુધારકો, સંશોધકો સક્ષમતાથી પાર પાડ્યું છે. ગાંધીજી અનુવાદને અઘરી કળા કહેતા. ને રાજપુરુષો નથી એમ નહીં, પણ જેમાં આ તમામનો સમાવેશ પણ તેઓ જો આ પુસ્તક જોત તો આવકાર અને આશીર્વાદ આપત થાય તેવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. જીવનના પ્રથમ ત્રીસ વર્ષ તેઓ એવી રીતે કાર્ય થયું છે. પ્રા. હસમુખ પંડ્યાના રાજ્યશાસ્ત્ર પરનાં સામાજિક પરંપરાઓને અનુસર્યા. ત્યાર પછી તેમના જીવનમાં ગંભીર પુસ્તકો કોલેજોમાં ભણાવાય છે અને અનેક આવૃત્તિઓ થાય છે. પરિવર્તન આવ્યું. અંતે તેઓ તીવ્રપણે મુક્તિ તરફ ગયા. તેમના માટે એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોના સુંદર અનુવાદ પણ કર્યા છે. મુક્તિના ત્રણ અર્થ થતા હતા. ઇન્દ્રિયો પર પૂર્ણ પ્રભુત્વ, અધમ ધર્મ વિશે ગાંધીજી કહે છે કે “વ્યક્તિ શું માને છે તે સાથે નહીં, ભાવનાઓથી રહિત શુદ્ધ મન અને વિશ્વપ્રેમ-સેવામાં આત્મવિલોપન. પણ તે કેવું જીવન જીવી અને કેવી શ્રદ્ધા સાથે જીવી તેની સાથે ધર્મ આ ત્રણેને તેમણે એકબીજા સાથે સંકળાયેલા જોયા હતા. તેમને મન સંકળાયેલો છે.' વ્યક્તિની ચેતના કેવી હોઈ શકે તે તેમના આ પરિપૂર્ણતાની શોધ વ્યક્તિએ પોતાની અંદર અને વિશ્વમાં ચાલતા વિધાનથી સમજાય છે – “ચારે બાજુથી બંધિયાર અને બંધ અન્યાય અને અનિષ્ટોની વચ્ચે સંઘર્ષ કરતા રહીને કરવાની છે. બારીઓવાળું ઘર મારે જોઈતું નથી. મારે તો તમામ દેશોની સંસ્કૃતિના
દક્ષિણ આફ્રિકામાં રંગભેદની વિરુદ્ધ, ભારતમાં બ્રિટિશ શાસનની પવન મુક્તપણે વહી આવે તેવું મોકળું ઘર જોઈએ છે. પણ હું પોતે વિરુદ્ધ અને પોતાના સમાજમાં સામાજિક અન્યાયોની વિરુદ્ધ આંદોલનો કોઈ પણ સંસ્કૃતિના પવનથી ફંગોળાઈ જવાનો ઈનકાર કરું છું.' કરતા ગાંધીજીએ મનુષ્ય તરીકે શુદ્ધ અને પારદર્શક બનવાની મથામણ ગુજરાતની નવી પેઢી આ પુસ્તક વાંચશે તો તેમના મનમાં સતત ચાલુ રાખી હતી, એ માર્ગે આવતાં સંઘર્ષ અને હતાશાનો ગાંધીજીના વ્યક્તિત્વ અને તેમના વિચારો અંગે જે ધૂંધળી અવ્યવસ્થા સામનો કર્યો હતો અને સ્વાદ, ગુસ્સો, અદેખાઇ, અભિમાન, સ્વાર્થ, રહી છે તે દૂર થશે તે નિ:શંક છે.
* * * માલિકીપણું, આસક્તિ, કાયરતા, મહત્ત્વાકાંક્ષા પર વિજય મેળવતા (ગાંધીજી : એક સંક્ષિપ્ત પરિચય પ્રા. ભીખુ પારેખ, અનુવાદ : પ્રા. ગયા હતા. સાથે પ્રજાને આંદોલનોમાં સામેલ કરવા માટે કેળવવી, હસમુખ પંડ્યા, પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા નાણાભંડોળ ઊભાં કરવાં, રાષ્ટ્રવ્યાપી “નેટવર્ક' રચવું, સત્યાગ્રહ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦૦૦૧. અને રચનાત્મક કાર્યને મહત્ત્વ આપવું, વ્યક્તિગત-સામુદાયિક વિકાસ ફોન : ૦૭૯ - ૨૨૧૪૪૬૬૩. પૃષ્ઠ ૧૫૪, મૂલ્ય રૂા. ૧૫૦ )