________________
મે, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
૨૯.
છે. ભાવ-પ્રતિભાવ વિભાગમાં વિવિધ વાંચકોના પત્રો રજૂ કરીને ‘પ્રબુદ્ધ જીવનનો અંક પૂ. શ્રી જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી સારી છાપ ઉભી કરી છે. પ્રબુદ્ધ જીવન'નો વાંચકગણ લગીરે ઓછો વિશેષાંક Oscar Winning' અંકમાં દરેક વિદ્વાન સંપાદકોના ‘આત્મ થશે નહીં, બબ્બે સમય જતાં વધશે એમ ચોક્કસપણે લાગે છે. હૃદયની લાગણી'નો “અનુભવ” થયેલ છે. Wishing you best of Luck.
| ડૉ. કિશોર દોશી [ રજનીકાંત ચી. ગાંધી
* * * જ્ઞાન-સંવાદ
સવાલ પૂછનાર : અરુણા બિપીન શાહ
બાંધે છે. મનનો હુકમ થાય પછી જ શરીર ચાલે છે. પછી જ વાણી સવાલ : ૧. મૌનની શક્તિ શું છે?
નીકળે છે. મૌન વગર કર્મની નિર્જરા શક્ય નથી. તીર્થકરોએ પણ મૌનને જૈન ધર્મ સાથે કઈ રીતે જોડી શકાય?
દીક્ષા પછી કેવળજ્ઞાન માટે મૌનની સાધના કરી હતી. મોનનું ખૂબ સવાલ : ૨. ઘણી વાર એવું થાય કે બોલવાથી મન હળવું થાય
જ મહત્ત્વ છે. મૌન નહીં રાખો તો હલનચલન થશે. કર્મનો આશ્રય તો પછી મોન કઈ રીતે ઉપયોગી બને?
થશે તો નિર્જરા કઈ રીતે થશે. મૌન સાથે એકાંત જરૂરી છે?
જવાબ-૨ જવાબ આપનાર વિદ્વાન સુબોધીબેન સતીશ મસાલીઆ
બોલવાથી મન હળવું પણ થાય. ઝગડો પણ થાય. એ જે પણ
છે તે ટેમ્પરરી બાબત છે. જરૂરી નથી કે દર વખતે મન હળવું જ જવાબ : ૧
થાય. આજે એક વખત બોલવાથી મન હળવું થયું તો બીજી વાર આપણે જીવનમાં જે કાંઈ કરવું છે તે આત્માની મુક્તિ માટે કરવું
છે બોલવાથી મન ભારે થાય છે. આ વસ્તુનો આધ્યાત્મિક વસ્તુ સાથે છે. સંસારમાં સુખદુઃખના ચક્રથી જે કંટાળો આવ્યો હોય, નિર્વેદ
કોઈ સંબંધ નથી. મનનું હળવું થવું અને ભારે થવું ટેમ્પરરી બાબત સંવેગ જાગ્યો હોય, તો હવે જે કંઈ કરવું છે તે સંસારથી મુક્તિ માટે
છે. આપણે તો એ સુખની શોધમાં છીએ જે કાયમી છે અને આવીને કરવું છે. મોક્ષ માટે કરવું છે. કર્મથી મુક્ત થવા માટે પહેલાં એ
પાછું જતું નથી. તો એ સુખ મેળવવા માટે, આપણા કર્મના ઢગલા વિચારવું પડે કે કર્મ આત્મામાં આવે છે કઈ રીતે, કર્મ બંધાય છે કઈ
ઓછા કરવા માટે આંતરિક શક્તિ વધારવી પડશે. એ માટે એનર્જી રીતે? મન, વચન અને કાયાથી કર્મ બંધાય છે. એ સિવાય બીજું
જોઈશે. જો એનર્જી બોલવામાં વેડફાઈ જશે તો ભેગી નહીં થાય તો કોઈ કર્મ બાંધતું નથી. ઈન્દ્રિયો પણ કર્મ નથી બાંધતી, જે છે તે
સાધના કઈ રીતે કરશો? વધારે અનુભવ તો સાધના કર્યા પછી જ મન, વચન અને કાયાને કારણે છે. આમાંથી કોઈ એકનું હલનચલન
થશે કે મૌનની શક્તિ કેટલી છે. મૌનથી કર્મોનો આશ્રવ રોકી શકાય થાય એટલે કર્મ આવીને ચોંટે છે, વળગે છે, આત્માનું કંપન
છે. વધેલી શક્તિના ઉપયોગથી કર્મની નિર્જરા થઈ શકે છે. મૌન એ થાય છે. તો આત્માને જેટલો સ્થિર કરો, મન-વચન-કાયાથી
ધર્મના પાયામાં છે. મૌન એકાદશીનું મહત્ત્વ છે. પહેલાના જમાનામાં સ્થિર થાઓ, તો નવા કર્મ નહીં ચોંટે. તો કર્મનો આશ્રવ નહીં
૫૦, ૬૦ વર્ષે જંગલમાં સાધના કરવા નીકળી જતા. કારણ એકાંત થાય, એ સંવર થઈ જશે. નવા કર્મ આવતા અટકી જશે જ્યારે
જરૂરી છે. જો એકાંત ન હોય તો બોલવાનું બનવા પામે. મન-વચન-કાયાની સ્થિરતા થશે ત્યારે. બીજી તરફ એ પણ યાદ
આદીનાથ દાદા જ્યારે ૪૦૦૦ લોકો સાથે નીકળ્યા હતા. દાદા રાખજો કે આત્માનો ખોરાક કર્મ છે. જો કર્મ ખલાસ તો આત્માને
કંઈ ખાતાં-પીતાં નહોતાં. એમની સાથેના લોકો પણ એમનું અનુકરણ મોક્ષ, આત્માને મુક્તિ.
કરતાં હતાં. પણ દાદા જેટલી શક્તિ એમનામાં ન હતી કે ભૂખ્યા જો હવે નવા કર્મ નહીં મળે તો જૂના કર્મને ઊદીરણા કરશે. જે
તરસ્યા રહી શકે. મૌન રહે, સાધના કરે. કરોડો વર્ષોથી, સાગરોપમ સમયથી પડ્યા છે, તે કર્મો ઊદીરણા
તેઓએ દાદાને પૂછ્યું કે અમે શું કરીએ? શું ખાઈએ. નદીનું થઈને આવશે. આ જૂના કર્મોની પરતો એક પછી એક ઊદીરણામાં આવશે. જો એને સમતાભાવે વેદશો તો કર્મ નિર્જરા થશે અને ઉગરી
પાણી પીયે. જવાશે. જો રાગ-દ્વેષથી ટેકો આપશો તો પાછા વધુ કર્મોની જંજાળ
ભગવાન બધું જાણતા હતા, પણ જવાબ ન આપ્યો. મૌન જ સતાવશે. બસ, આવી જ રમતના ફેરમાં આત્મા અટવાય છે. તો રહ્યું
વી રહ્યાં. કારણ સંપૂર્ણ જ્ઞાનની અવસ્થા નહોતી. અધૂરું જ્ઞાન હંમેશાં એમાં મૌનનો મુખ્ય રોલ છે. મૌન મનને સ્થિર કરવામાં, કાયાને નુકસાન
નુકસાન કરે છે. મોનનું ઘણું મહત્ત્વ છે. સાધનાના માર્ગે આત્માને
* * * સ્થિર કરવામાં મદદ કરે છે. એવું આર્ય મૌન જે મન-વચન-કાયાને મુક્ત કરી શકાય છે. સ્થિ૨ કરે. મન દ્વારા આત્માનું હલનચલન બંધ કરવાનું છે. મન કર્મ સુબોધીબેન સતીશ મસાલી : મોબાઈલ : ૯૮૯૨૧૬૩૬૦૯.