________________
મે, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
-
૩૧
છતાં કેનેડામાં ઝીટી.વી.માં પ્રવચન આપતો હતો. અજવાશ છે એ અજવાશનું પ્રતિબિંબ આ નિભાવી જાણે છે. હાથપગ વિહોણો કપ્યુટર પ્રોગ્રામ આપતો ભાવાનુવાદમાં ઝીલાયું છે.
મૃગજળિયા જગતમાં પણ સુખાનુભૂતિનો નિકોલસ ભૂજિસિક પ્રવચનો પણ આપતો. જેમ્સ સંસ્કૃત, પ્રાકૃત, સાહિત્યમાં શતક, કુલક, અનુભવ કરનાર પ્રફૂલ્લાબહેનને હાર્દિક અભિનંદન. સિમ્પસન કૃત્રિમ પગ સાથે અફઘાનિસ્તાનનો બત્રીસી, છત્રીસી વગેરેના થોડાંક અનુવાદો અહીં
XXX દોડવાની રેસમાં ભાગ લેતો. ડાબા અંગે લકવાગ્રસ્ત સમાવ્યા છે. ફિલીપ સિડની કહે છે કાવ્યનું ધ્યેય પુસ્તકનું નામ : ઉષા ઉપાધ્યાયનાં કાવ્યો નરાના જેવા અનેક પાત્રોની સંઘર્ષકથા અને આત્મ ઉન્નતિનું છે. પૂ. ભુવનચંદ્રજી મહારાજ સાહેબે સંપાદક-કેતન બુહા જીવનના કપરા જંગમાં હિંમતભેર જીવનારની આ મતને આ ગ્રંથમાં પાને પાને પ્રકાશ્યો છે. પ્રકાશન-ફ્લેમિંગો પબ્લિકેશન કથાઓ આ પુસ્તકમાં છે.
x x x
૧૪, ચોથા માળે, વન્દમાતરમ્ આર્કેડ, વન્દમાતરમ્ R XXX
પુસ્તકનું નામ : શ્વાસનું પંખી (ગઝલ સંગ્રહ) રોડ, અમદાવાદ-૩૮૨૪૮૧. પુસ્તકનું નામ : પ્રતિબિંબ લેખક-ગઝલકાર-પ્રફુલ્લા વોરા
મો.: ૦૯૮૭૯૦૨૮૪૭૭. મૂલ્ય-રૂા. ૮૦/-, વિવિધ ભાષાનાં ચૂંટેલા ગ્રંથો-કાવ્યો, વ.નો વિવિધ પ્રકાશન-પ્રાપ્તિસ્થાન-બી-૧, પલ્લવ એપાર્ટમેન્ટ, પાના-૮૦. આવૃત્તિ-પ્રથમ, ઈ. સ. ૨૦૧૪. ભાષામાં થયેલા ભાવાનુવાદનો સંચય રબર ફેક્ટરી સામે, ભાવનગર-૩૬૪૦૦૧.
સૌંદર્યદર્શી કવયિત્રી તરીકે
ઉષા ઉપાધ્યાયતાં કાવ્યો. ભાવાનુવાદ-ઉપાધ્યાય ભુવનચંદ્રજી મ.સા. મો. ૯૪૦૯૪૬૭૯૩૪.
સે, મત ખુબ
આગવી ઓળખ સંપાદક-ગણિ રત્નકીર્તિવિજયજી મ.સા. મૂલ્ય-રૂા. ૧૦૦/-. આવૃત્તિ-પ્રથમ, ઈ. સં. ૨૦૧૬.
પ્રગટાવનાર ઉષા મૂલ્ય-રૂા.૫૦/-, પાના-૧૦૯
ગુજરાતી ગઝલ ક્ષેત્રે
ઉપાધ્યાય ગુજરાતી શ્વાસનું પંખો આવૃત્તિ-પ્રથમ, ઈ. સ. ૨૦૧૬.
પ્રફુલ્લા વોરાનું પ્રદાન
કવયિત્રીઓમાં મોખરાનું પ્રસ્તુત પુસ્તકમાં નોંધપાત્ર છે. ઈશ્વરે તેમને
સ્થાન ધરાવે છે. ઉષા નિ જા નં દના શબ્દનું સાન્નિધ્ય આપ્યું છે,
ઉપાધ્યાયે કવિતા, વાર્તા, પ્રતિબિંબ અણમોલ આનંદ તો મોકળા મને દેહપીડા
નાટક, વિવેચન, આપણી ભાષામાં
પણ આપી છે. સંજોગો સંશોધન, સંપાદન વગેરે અનેક ક્ષેત્રોમાં ખેડાણ ઉપલબ્ધ થાય છે.
સામે એ વર્ષોથી ઝઝૂમી કર્યું છે. પરંતુ એમની મુખ્ય ઓળખ કવયિત્રીની કદમાં નાના પણ અર્થગંભીર કેટલાય ગ્રંથો, સ્તોત્રો, રહ્યાં છે છતાં તેમણે પોતાના શબ્દજગતમાં છે. ગીત, ગઝલ અને અછાંદસના માધ્યમમાં કવિતાઓ વગેરેનો ભાવાનુવાદ અહીં માણવા ભાવવિશ્વમાં-એનો જરાપણ અણસારો આવવા એમની સર્જનાત્મક અભિવ્યક્તિ ઉત્તમ રીતે ખીલી મળશે. આ ગ્રંથના-ભાવાનુવાદના કર્તા પાર્થચંદ્રીય દીધો નથી. ગઝલ પ્રફુલ્લાબહેન માટે સંજોગ સામે ઊઠી છે. એમની કવિતામાં મુખ્યત્વે સૌદર્ય, પ્રણયની ગચ્છના પૂ. ઉપા. શ્રી ભુવનચંદ્રજી મહારાજ ઝઝૂમવાનું પ્રેરક બળ છે.
રંગદર્શિતા, અને સાંપ્રત ઘટનાઓનું આલેખન આદરણીય છતાં સમાજથી અલિપ્ત અને પ્રફૂલ્લા બહેનની ગઝલમાં ભારોભાર સચ્ચાઈ કેન્દ્રસ્થાને છે. એમની કવિતામાં પ્રબળ નારીવાદી નિજાનંદમાં મસ્ત રહેતા સાધક છે. એમની સાધના છે, ઊંડાણ છે, તાજગી છે અને સાદગી છે. આ સૂર સંભળાય છે, પરંતુ મુખ્ય અભિવ્યક્તિને બદલે બોલકી નથી, બાળુકી છે.
ગઝલો સાંપ્રત ગઝલવિશ્વથી અલગ ન હોવા છતાં એમણે વ્યંજકતાનો માર્ગ લીધો છે તેથી તેમની અહીં વિવિધ ભાષાનું સાહિત્ય છે. સંસ્કૃત, સાવ એવું પણ નથી. તેમની ગઝલો તેમનો સ્વ કવિતા વધારે પ્રભાવક બની છે. નૂતન કલ્પોનો પ્રાકૃત, કચ્છી, અંગ્રેજી અને ભાવાનુવાદમાં પણ સુધી પહોંચવાનો પડઘો બની રહે છે. સ્વને અને પ્રતીકોનો સમુચિત વિનિયોગ, અર્થઘનતા, એમણે ભાષાવૈવિધ્ય પીરસ્યું છે. અહીં માત્ર પામવાની તીવ્ર તલપ છે. કઠોર વાસ્તવિકતામાંથી કલ્પનાનું ઉડ્ડયન અને ગીતોની લયમંજૂલ અનુવાદ નથી અનુસર્જન છે. અહીં ભક્તામર મૃદુ ક્ષણને શોધીને માણવાની વાત છે.
પદાવલિને કારણે એમની કવિતામાં કલાત્મકતા સ્તોત્રનો ભાવાનુવાદ મંદાક્રાન્તા છંદમાં કરવામાં સતત પીડાદાયી પરિસ્થિતિમાં જીવતી કવયિત્રી સિદ્ધ થઈ છે. આ સંપાદનમાં એમની ભાવદૃષ્ટિએ આવ્યો છે. લય માધુર્ય અને સરળતાનો સુભગ તરસ નામે ચિરંજીવ પીડાને તરો-તાજી રાખવા અને અભિવ્યક્તિની દૃષ્ટિએ ઉત્તમ ૩૩ સમન્વય થયો છે. ભકતામર સ્તોત્રમાં ધરબાયેલું માટે મૃગજળ ઉછેરવાની વાત કરે છે. કવિતાઓનો સમાવેશ કર્યો છે. ભક્તિતત્ત્વ સીધું પામવું હોય અને કાવ્યસૌંદર્ય પ્રફૂલ્લાબહેનની ગઝલોમાં રદીફ પણ ધ્યાનાકર્ષક તેમની કવિતા વિશે ડૉ. રૂપાલી બર્ક કહે છેમાણવું હોય તો તેનો જવાબ આ પદ્યાનુવાદમાં છે. અને સાથે સાથે હમરદીફ અને હમકાફિયા ‘ઉષાબહેનના કાવ્યોનું કલાપાસું સમૃદ્ધ છે.” મળી રહેશે.
ગઝલો પણ છે જે આગવી ઊંચાઈ સર કરે છે. પદ્મશ્રી ડૉ. પ્રવિણ દરજી કહે છે - “મૃદુલ લઈને કચ્છના કવિ તેજના કેટલાંક પદ્યનો અંગ્રેજી ઉપરાંત છંદોવૈવિધ્ય અને છંદ પર પણ હઠોટી સારી આવતી કવિતા છે.” ગોવિંદભાઈ રાવલ કહે છે, ભાવાનુવાદ પણ અહીં મળે છે અને અંગ્રેજી છે.
‘તમે બીજું બધું હોવ ને પણ તમે નખશિખ કવિ સાહિત્યકાર જેમ્સ એલનના પુસ્તકમાંથી ચૂંટેલા જવાબદારીના પર્યાયસમું વ્યક્તિત્વ ધરાવતા છો.' અંગ્રેજી વાક્યોનો સંસ્કૃત પદ્યાનુવાદ પણ મળે છે. પ્રફુલ્લાબહેન તેમની ગઝલોમાં અલગ અલગ રૂપે
XXX આ બધાં કાવ્યોમાં પૂજ્યશ્રીના જીવન પથનો નિર્લેપ વ્યક્તિની જેમ બધા કિરદાર બ-ખૂબીથી પુસ્તકનું નામ : વારલી લોકગીતો