Book Title: Prabuddha Jivan 2017 05
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 27
________________ મે, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ૨૭ 'જૈન પરંપરાના પુનરધારકો-૩ પંડિત હરગોવિંદદાસ શેઠ : પ્રાકૃતભાષાના અમર શબ્દકોષકાર 'T આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી જૈન ધર્મને વિશ્વમાં સૌ સુધી પહોંચાડવો હોય તો વિદ્વાનો તૈયાર એટલું જ નહિ એ શબ્દ ક્યાંથી લીધો છે તે ગ્રંથનું નામ, જે કરવા જોઈએ તેવી ભાવનાથી આચાર્યશ્રી ધર્મસૂરિજી મહારાજ વિભાગમાંથી લીધો તે વિભાગનું નામ, જે ગાથામાંથી લીધો હોય કાશીમાં પાઠશાળા ખોલીને બેઠા. રત્ન જેવા તેજસ્વી વિદ્યાર્થીઓ તે ગાથાનો ક્રમ વગેરે પણ ઉમેર્યા. વળી કેટલાંય ગ્રંથો એવા હતા કે ભેગા કરીને તેમણે ખૂબ ભણાવ્યા. તેમાં પંડિત સુખલાલજી, પંડિત તે સમયે હજુ પ્રગટ પણ થયા ન હતા. માત્ર મૂળ હસ્તપ્રત જ હતી. બેચરદાસજી અને પંડિત હરગોવિંદદાસજી પણ હતા. તેમાંથી મેળવી મેળવીને તેમણે શબ્દકોષ તૈયાર કર્યો. અકારાદી ક્રમે પંડિત હરગોવિંદદાસ શેઠ મૂળ રાધનપુરના. તેમના બે ભાઈઓ ગોઠવ્યો. શ્રી ધર્મસૂરિજી મહારાજ પાસે દીક્ષા લઈને મુનિશ્રી જયંતવિજયજી આ અતિ શ્રમસાધ્ય કાર્ય હતું. પંડિતજી કરતા તો ગયા પણ અને મુનિશ્રી વિશાળવિજયજીના નામે વિખ્યાત થયા. આ બંને ત્યારે પૈસાની અગવડ નડી. તે પણ વિદ્યાપ્રેમીઓને મળીને તેમણે મુનિઓ પણ ઉત્તમ લેખક હતા. પંડિત હરગોવિંદદાસની ખ્યાતિ ખડી કરી અને આ રીતે પ્રાકૃતભાષાનો એ યશસ્વી અને સંપૂર્ણ ગ્રંથ પણ ચોમેર પ્રસરી. શ્રી ધર્મસૂરિજી મહારાજે પંડિત બેચરદાસ અને ચાર ભાગમાં તૈયાર કરીને પ્રગટ કર્યો. તે સમયના વિદ્વાનો અને પંડિત હરગોવિંદદાસને પાલિ ભાષા શીખવા માટે કોલંબો મોકલ્યા! અભ્યાસીઓ મોંમાં આંગળા નાખી ગયા. આ બંને પંડિતો પાલિ ભાષા ઉપરાંત બૌદ્ધ પરંપરાની ત્રિપિટિક પંડિત હરગોવિંદદાસ શેઠ તેમના સમયમાં અપાર લોકચાહના ભાષા પણ શીખીને આવ્યા! પામ્યા. આજના સમયના જૈનો તેમને ભૂલી ગયા છે. પરંતુ આ પંડિત બેચરદાસજીએ યશોવિજયજી જૈન ગ્રંથમાળા' શરૂ કરી વિદ્વાનોની પેઢીએ જે કાર્ય કર્યું છે એ આવનારા સૈકાઓ સુધી જેનવિદ્યા ત્યારે તેમણે પંડિત હરગોવિંદદાસને ભેગા રાખ્યા. બંને પંડિતોએ ક્ષેત્રને અમર બનાવે તેવું છે. જૈન ન્યાય અને વ્યાકરણને લગતા અનેક પ્રાચીન ગ્રંથો સંપાદિત પંડિત હરગોવિંદદાસ જીવનના છેલ્લા દિવસોમાં બિમાર પડ્યા. કરીને પ્રગટ કર્યા. બન્યું એવું કે આ બંને પંડિત “તીર્થ'ની પરીક્ષા તે સમયે પોતાનું મૃત્યુ નજીક છે તેવું સમજી ગયા. મુંબઈમાં પાયધુની આપવા માટે કૉલેજમાં ગયા ત્યારે તે જ ગ્રંથો તેમને ભણવાના વિસ્તારમાં તેઓ ગોડીજીની ચાલમાં રહેતા હતા. તેમના કહેવાથી આવ્યા ! પરિવારના સભ્યો મુનિશ્રી ચંદ્રસાગરજી મહારાજને અંતિમ સમયે પંડિત હરગોવિંદદાસ પોતાના પ્રત્યેક કાર્યમાં ખૂબ પરિશ્રમ દર્શન આપવા માટે તેડી લાવ્યા. મુનિ મહારાજના ચરણમાં મસ્તક કરતા. તેમને લાગ્યું કે પ્રાકૃતભાષાનો શબ્દકોષ તૈયાર કરવો જોઈએ. નમાવીને પંડિતજી બોલ્યા, ‘ગુરુદેવ, જીવનમાં અનેક પ્રસંગો આવ્યા તે સમયે ગ્રંથો મેળવવા પણ દુર્લભ હતા. ત્યારે આવો વિચાર કરવો અને ગયા. મેં પણ અનેક ભૂલો કરી હશે. પંડિત તરીકે અભિમાન અને અમલમાં મૂકવો ઘણું કઠિન હતું. શબ્દકોષ તૈયાર કરવામાં પણ સેવ્યું હશે. ધર્મ સમજ્યા પછી પણ હું ધર્મની આરાધના કરવામાં અનેક વિદ્વાનોનો પણ સહયોગ જોઈએ. તે સમયે એટલા વિદ્વાનો ચૂક્યો હોઈશ. એ તમામ વાતની હું આપની સાક્ષીમાં આજે ક્ષમા હતા જ ક્યાં? માગું છું. મારા પાપોથી મને મુક્તિ મળે અને મારા આત્માનું શ્રેય પંડિત હરગોવિંદદાસે ‘એકલો જાને રે' ઉક્તિ સાર્થક કરતા હોય થાય તેવા આશીર્વાદ આપો અને મને નિર્ધામણા કરાવો.” તેમ પ્રાકૃતભાષાનો શબ્દકોષ તેયાર કરવા માટે એકલા જ મંડી મુનિ મહારાજે તેમને અંતિમ સમયના પચ્ચખાણ આપ્યા. પડયા. પ્રાકૃતભાષાના ગ્રંથો | પંડિત હરગોવિંદદાસે ધર્મનું વાંચવા શબ્દો નોંધવા તેનું લિંગ મે પણ અનેક ભૂલો કરી હશે. પંડિત તરીકે અભિમાન પણ સેવ્યું હશે. શરણ લઈને દેહ છોડ્યો નોંધવું, હિન્દીમાં તેનો અર્થ ધર્મ સમજ્યા પછી પણ હું ધર્મની આરાધના કરવામાં ચૂક્યો હોઈશ. એ નશ્વર દેહનો ત્યાગ કરી ગયેલા બેસાડવો વગેરે કાર્યો પંડિતજીએ તમામ વાતની હું આપની સાક્ષીમાં આજે ક્ષમા માગું છું. મારા પાપોથી પંડિત હરગોવિંદદાસ તેમની અખૂટ શ્રમ લઈને કરવા માડચા. મને મુક્તિ મળે અને મારા આત્માનું શ્રેય થાય તેવા આશીર્વાદ આપ જ્ઞાનસાધનાથી વિદ્યાપ્રેમીઓના રાત-દિવસ જોયા વિના આ કાર્ય અને મને નિર્ધામણા કરાવો.' સ્મરણમાં વસ્યા છે. અખંડ પણે તેમણે કરવા માંડ્યું. * * *

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44