Book Title: Prabuddha Jivan 2017 05
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 16
________________ પ્રબુદ્ધ જીવન મે, ૨૦૧૭ ઇસુનો માર્ગ, ક્રોસનો માર્ગ | B ફાધર વર્ગીસ વાલેસ સૌ લોકો જાણે છે કે, ગુડ ફ્રાઈડે એટલે પ્રભુ ઈસુના મૃત્યુનો પરંતુ ઈસુનું જીવન તથા તેમનો સંદેશ એક સામાન્ય યહૂદી કે દિવસ. ઈસુના મૃત્યુના દિવસને કેમ ગુડ ફ્રાઈડે કે શુભ અવસર યહૂદી ધાર્મિક આગેવાનના જીવન અને સંદેશથી ભિન્ન હતો. ઈસુનું કહેવામાં આવે છે? ઘણા લોકો માટે આ પ્રશ્ન કોયડારૂપ છે. ખુદ જીવન યહૂદી ધાર્મિક આગેવાનો માટે ટીકારૂપ હતું. પડકારરૂપ ઈસુના શિષ્યો ઈસુના ક્રોસનું રહસ્ય કે મર્મ સમજી શક્યા ન હતા. હતું. ઈસુ તો જકાતદારો, વેશ્યાઓ, અનેતિક જીવન ગાળતી પ્રથમ બે-ત્રણ સદીઓના આદિખ્રિસ્તીઓ ઈસુના ક્રોસનું રહસ્ય સ્ત્રીઓ, યહૂદીઓના દુશ્મન ગણાતા શમરુનીઓ જેવા સમાજને બરાબર સમજી શક્યા નહોતા. ધર્મથી તિરસ્કૃત લોકોની તેમ જ જાહેર પાપીઓની પણ સોબત એક વાર ઈસુએ પોતાના શિષ્યોને પોતાના મૃત્યુની વાત કરી રાખતા હતા. તેમની સાથે જમતા પણ હતા. જકાતદારો અને બીજા હતી ત્યારે તેમના શિષ્યોએ વિરોધ કર્યો હતો. એક વાર ઈસુએ પાપીઓને પણ ઈસુને સાંભળવા માટે આવતા જોઈને ફરોશીઓ શિષ્યોને પૂછ્યું, ‘તમે શું કહો છો? હું કોણ છું?' એના જવાબમાં અને શાસ્ત્રીઓ બડબડાટ કરતા હતા. ઈસુએ તેમને કહ્યું, જેમને પીતરે કહ્યું, “આપ તો ખ્રિસ્ત છો, ચેતનસ્વરૂપ ઈશ્વરના પુત્ર.” પશ્ચાત્તાપની જરૂર નથી એવા નવાણું પુણ્યશાળી માણસો કરતાં (માથ્થી ૧૬:૧૫-૧૬). પશ્ચાત્તાપ કરનાર એક પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદોત્સવ હશે. પીતરના આ શ્રદ્ધાનિવેદન પછી ઈસુએ પ્રથમ વાર પોતાના (લુક ૧૫:૭). મૃત્યુની આગાહી કરી હતી. ઈસુના ક્રૂર મૃત્યુની આગાહી સામે પીતરે ઈસુના જીવનની જેમ એમના સંદેશા પણ યહૂદી ધર્મના સખત વિરોધ ઉઠાવ્યો. પણ ઈસુએ પીતરને કહ્યું, “તું મારા માર્ગમાં આગેવાનો અને પંડિતો માટે ટીકારૂપ અને પડકારરૂપ હતા. ઈસુ આડખીલીરૂપ છે. તું દુનિયાદારીની દૃષ્ટિએ જ જુએ છે, ઈશ્વરની ગરીબ લોકોની તરફદારી કરતા હતા. ઈસુ અંતિમ ન્યાયની વાતમાં દૃષ્ટિએ જોતો નથી.” (માથ્થી ૧૬:૨૩). ખરા ધર્મિષ્ઠ માણસોને કહે છે, “આ મારા ભાઈઓમાંના અદનામાં પ્રથમ ત્રણેય શુભસંદેશકારોએ નોંધ્યું છે તેમ, ઈસુએ ત્રણ-ત્રણ અદના માટે જે કંઈ કર્યું છે, તે મારે માટે જ કર્યું છે.” (માથ્થી ૨૫:૪૦). વાર પોતાના ક્રોસ પરના મૃત્યુની આગાહી કરી હતી. છતાં ઈસુના ઈસુના શિષ્યો વચ્ચે “ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?' શિષ્યો અને આદિખ્રિસ્તીઓ ઈસુના ક્રોસ પરના મૃત્યુ અને પુનરુત્થાન એની વાત થઈ ત્યારે ઈસુએ કહ્યું, “ચોક્કસ માનજો કે, જ્યાં સુધી પછી પણ ઈસુના ક્રોસનું રહસ્ય સમજી શક્યા નહોતા. એટલે પ્રથમ તમારી વૃત્તિ ન બદલાય અને તમે બાળક જેવા ન બની જાઓ ત્યાં બે-ત્રણ સદીના ખ્રિસ્તીઓ ક્રોસને કોઈ મહત્ત્વ આપતા નહોતા. સુધી તમે કદી ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી. જે તેમના જીવનમાં ક્રોસનું નામોનિશાન નહોતું. કોઈ પોતાની જાતને બાળકના જેવી નાની બનાવી દેશે તે જ ઈશ્વરના કારણ, પીતરની જેમ ખ્રિસ્તી લોકો પણ ક્રોસ પર ઈસુના મૃત્યુને રાજ્યમાં સૌથી મોટો ગણાશે.” (માથ્થી ૧૮:૨૪). કેવળ માણસની દૃષ્ટિએ જોતા હતા. ઈસુના શબ્દોમાં કહીએ તો, ઈસુએ પોતાના શિષ્યો સાથેના છેલ્લા ભોજન વખતે તેમને ખ્રિસ્તીઓ ઈસુના ક્રોસ પરના મૃત્યુને કેવળ દુનિયાદારીની દૃષ્ટિએ નમ્રતાનો પદાર્થપાઠ આપ્યો. યહૂદીઓમાં મહેમાનોના પગ ધોવાની જોતા હતા. તેઓ ઈસુની જેમ ઈશ્વરની દૃષ્ટિએ જોતા નહોતા. પ્રથા હતી. ઘણુંખરું ગુલામ કે નોકર પગ ધોવાની વિધિ કરતો હતો. આપણે ઈસુની દૃષ્ટિએ એટલે ખુદ ઈશ્વરની દૃષ્ટિએ સમજવા પરંતુ ઈસુએ એક કૂંડામાં પાણી કાઢી બધા શિષ્યોના પગ ધોઈને પ્રયત્ન કરીએ તો એક વાત સ્પષ્ટ થાય છે. ખુદ ઈસુના જીવન અને ઓઢેલા અંગૂછા વડે લૂછડ્યા. પછી ભાણા ઉપર બેસીને ઈસુ બોલ્યા, સંદેશને કારણે જ ઈસુને મારી નાખવામાં આવ્યા છે. આમ જોઈએ “સમજ પડે છે, મેં તમને શું કર્યું? તમે મને ગુરુદેવ અને પ્રભુ કહો તો આપણે કહી શકીએ કે, ક્રોસ પર ઈસુની રાજકીય હત્યા થઈ છે. છો, અને એ યોગ્ય છે, કારણ, હું છું જ. એટલે પ્રભુ અને ગુરુદેવ રોમન સામ્રાજ્યમાં અધિકારીઓ દેશદ્રોહ માટે રાજકીય ગુના માટે હોવા છતાં મેં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ગુનેગારોને ક્રોસ પર મારી નાખતા હતા. ધોવા જોઈએ. મેં તમને દાખલો બેસાડ્યો છે. મેં જેમ તમને કર્યું તેમ રોમનોમાં ગુનેગારના ચોક્કસ ગુનાનું લખાણ લખીને એના ગળામાં તમારે પણ કરવું.” (યોહાન ૧૩:૧૨-૧૭). લટકાવવા કે ક્રોસ પર ચોંટાડવાની પ્રથા હતી. ઈસુના ગુના તરીકે સૂબા ઈસુએ સેવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પ્રથમ ત્રણેય પોન્તિયુસ પિલાતે એક લખાણ લખાવીને ક્રોસ પર ચોંટાડી દીધું છે. તેમાં શુભસંદેશકારોએ એની સ્પષ્ટ વાત કરી છે. ઈસુ પોતાના શિષ્યોને લખ્યું હતું: ‘નાસરેથનો ઈસુ યહૂદીઓનો રાજા” (યોહાન ૧૯:૧૯) ત્રણ કહે છે, “તમારામાં તો જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તેણે તમારા ભાષામાં એટલે હિબ્રુમાં, લેટિનમાં અને ગ્રીકમાં એ લખાણ હતું. આજે સેવક થવું પડશે; અને જે કોઈ તમારામાં પહેલો થવા ઇચ્છતો હશે બધેય ક્રોસ પર INRI' એમ ચાર અક્ષર દેખાય છે. એનું પૂર્ણ રૂપ છે lesus તેણે બધાના ગુલામ થવું પડશે. કારણ, ખુદ માનવપુત્ર (એટલે Nazarenum Rex ludeorum. ઈસુ પોતે) સેવા લેવા નહિ પણ સેવા કરવા, અને સૌની મુક્તિ અહીં આપણે ભૂલવું ન જોઈએ કે, ઈસુ એક યહૂદી તરીકે જન્મ્યા. માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે. (માર્ક ૧૦:૪૩-૪૫). યહૂદી તરીકે બાળ ઈસુનું પાલનપોષણ થયું હતું. એટલે ઈસુ યહૂદી ઈસુએ નેવેદ્ય કરતાં માફીને વધારે મહત્ત્વ આપ્યું છે. પોતાના તરીકે જીવ્યા અને એક યહૂદી બળવાખોર તરીકે ક્રોસ પર એમની સગાંસંબંધીઓને, ગ્રાહકોને કે આશ્રિતને લૂંટીને ઉદારતાથી રાજકીય હત્યા થઈ. મંદિરમાં દાન નાખતા લોકોને ઈસુ કહે છે, “વેદી પર નેવેદ્ય ધરાવતાં

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44