Book Title: Prabuddha Jivan 2017 05
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 21
________________ મે, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ઉપનિષદમાં પંચકોશ વિધા| ઘ ડૉ. નરેશ વેદ મનુષ્યને પોતાના વિશે અને પોતે જે બ્રહ્માંડમાં જીવી રહ્યો છે, આ મનોમય આત્મા કરતાં જુદો અને અંદર રહેલો આત્મા એના વિશે અપાર કુતૂહલ છે. પોતે અને વિશ્વ, વ્યષ્ટિ અને સૃષ્ટિ, વિજ્ઞાનમય (બુદ્ધિમય) છે. આ વિજ્ઞાનમય આત્મા વડે જ મનોમય શાના બનેલાં છે, એમની રચના કેવી છે, એમની વચ્ચે શો સંબંધ આત્મા ભરેલો છે. મનોમય આત્માના મનુષ્યાકાર પ્રમાણે એનો છે, એ સંબંધ ક્યા રૂપનો છે, એવી બધી બાબતો સમજાવવા માટે આત્મા પણ મનુષ્પાકાર છે. શ્રદ્ધા તેનું માથું છે. શ્વત જમણું પાસું ઉપનિષદમાં જે વિદ્યા પ્રસ્તુત થયેલ છે, એ વિદ્યાનું નામ છે, પંચકોશ છે, સત્ય ડાબું પાસું છે, યોગ આત્મારૂપ છે, મહત્તત્ત્વ પૂંછડીરૂપ છે વિદ્યા. આ વિદ્યાનું નિરૂપણ વિશેષરૂપે તૈત્તિરીય ઉપનિષદ’ની અને તેનો આધાર છે. વિજ્ઞાન (બુદ્ધિ) યજ્ઞનું અનુષ્ઠાન કરે છે અને બ્રહ્મવલ્લી નામક બીજી વલ્લીમાં પહેલા પાંચ અનુવાકમાં થયેલું છે. કર્મો પણ કરે છે. આપણે પહેલાં, ઉપનિષદની તત્કાલીન રૂપકાશ્રિત ભાષામાં આ વિજ્ઞાનમય આત્મા કરતાં જુદો અને એની અંદર રહેલો આત્મા આ વિદ્યાનું નિરૂપણ કેવી રીતે કરવામાં આવ્યું છે, તે જોઈએ. આનંદમય છે. આ આનંદમય આત્મા વડે જ વિજ્ઞાનમય આત્મા બ્રહ્મ, સત્ય, જ્ઞાન અને અનંતરૂપ છે. તેને એ રીતે જે જાણે છે તે ભરેલો છે. વિજ્ઞાનમય આત્માના મનુષ્યાકાર પ્રમાણે જ એનો પણ બ્રહ્મને જાણે છે અને પરબ્રહ્મને પામે છે. આ પરબ્રહ્મ પરમાત્મા છે. મનુષ્ય આકાર છે. પ્રિય તેનું માથું છે, મોહ તેનું જમણું પાસું છે, આ પરબ્રહ્મસ્વરૂપ પરમાત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું, આકાશમાંથી પ્રમોદ તેનું ડાબું પાસું છે, આનંદ તેનો આત્મા છે, બ્રહ્મ તેની વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૂછડીરૂપ અને તેનો આધાર છે. પહેલાં કહેલાં વિજ્ઞાનમય શરીરની પૃથ્વીમાંથી ઔષધિઓ, ઔષધિઓમાંથી અન્ન અને અન્નમાંથી પુરુષ અંદર રહેલો આ જ તેનો આત્મા છે. (જીવાત્મા) ઉત્પન્ન થયેલ છે. ઉપનિષદકારની રૂપકાત્મક ભાષામાં કહેવાયેલી વાતનો અર્થ આ પુરુષ (જીવાત્મા) અન્નના રસથી ઘડાયો છે. એટલે કે આ એ છે કે આપણું શરીર પાંચકોશવાળું છે, એ છે: (૧) અન્નમય કોશ પૃથ્વીમાં જે કોઈ પ્રાણીઓ છે તે બધાં જ અન્નમાંથી ઉત્પન્ન થયા છે. (૨) પ્રાણમય કોશ (૩) મનોમય કોશ (૪) વિજ્ઞાનમય કોશ અને વળી, એ અન્ન વડે જ જીવે છે અને છેવટે તેમાં જ લીન થાય છે. (૫) આનંદમય કોશ. પ્રત્યેક કોશ અન્ય કોશના મ્યાન કે કવચરૂપ અન્ન જ પ્રાણીઓમાં મુખ્ય છે. અન્નમાંથી જ પ્રાણીઓ જન્મે છે. છે. પ્રત્યેક કોશમાં ચૈતન્ય અંશ છે, પરંતુ પૂર્ણ અને સર્વોચ્ચ ચૈતન્ય જન્મેલા પ્રાણીઓ અન્ન વડે જ વૃદ્ધિ પામે છે. અન્નના રસથી ઘડાયેલ એ પાંચેય કોશથી પછીની ભૂમિકાએ છે અને આ પાંચેયથી રસાયેલું પુરુષો (જીવાત્મા)ને માથું છે, એક જમણું પાસું છે, એક ડાબું પાસું છે. એ ચૈતન્ય (Spirit) જેને આપણે આત્મા (Self અથવા Conછે, અને એના શરીરનો જે વચલો ભાગ છે તે તેના શરીરના sciousness) કહીને ઓળખીએ છીએ તે આપણું આંતર સત્ત્વ (inઆત્મારૂપ છે. તેની કમ્મરનો નીચેનો ભાગ અથવા તેના પગ ner being) છે. ઋષિનું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા શરીરની પૂછડીરૂપ છે અને તે તેના શરીરનો આધાર છે. રચના એકની અંદર એક એમ વિવિધ શક્તિસ્ત્રોતથી થયેલી છે. એ અન્નના રસથી ઘડાયેલા શરીરરૂપ આત્મા કરતાં જુદો અને અંદર કારણથી જ શરીરને ઋષિઓએ “વસુધાન કોશ' (શક્તિઓને ધારણ રહેલો આત્મા પ્રાણમય છે. આ પ્રાણમય આત્મા વડે જ અન્નમય કરતો કોશ) કહીને ઓળખાવ્યું છે. આત્મા ભરેલો છે. એ જીવાત્મા પણ અન્નમય આત્માના મનુષ્યાકાર ઋષિએ પહેલાં ભૌતિક સૃષ્ટિનું ફ્લેવર સમજાવતાં પંચ મહાભૂતો જેવો જ મનુષ્ય આકારવાળો છે. પ્રાણ તેનું માથું છે, વ્યાનવાયુ તેનું (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ)ની સંરચના અને તેમાંથી જમણું પાસું છે, અપાનવાયુ ડાબું પાસું છે, આકાશ આત્મારૂપ છે, પૃથ્વીમાંથી અન્ય ભૂતોને સહારે પેદા થયેલ વૃક્ષ, વનસ્પતિ, પૃથ્વી પૂછડીરૂપ છે એ તેના શરીરનો આધાર છે. દેવો, મનુષ્યો અને ઔષધિઓ અને અન્ન દ્વારા પુરુષ (જીવાત્મા)નો જન્મ થતો હોવાનું પશુઓ – એ બધાં પ્રાણવડે જ ક્રિયા કરવાને સમર્થ બને છે. પ્રાણ જ જણાવ્યું છે. અન્ન વડે પોષાયને માણસ અથવા કોઈપણ પ્રાણીના પ્રાણીઓનું આયુષ્ય છે. અન્નના શરીરમાં રહેલો આ પ્રાણ જ તેનો શરીરનું નિર્માણ થાય છે. આ શરીર જીવાત્મા (ચૈતન્ય)ને રહેવાનું આત્મા છે. એક સ્થાન છે. આ જીવના (ચૈતન્યના) સહારે જ અન્ન દ્વારા રક્તઆ પ્રાણમય આત્મા કરતા જુદો અને અંદર રહેલો આત્મા રસ-માંસ-મેદ વગેરેના પૂતળારૂપ આ શરીરની વૃદ્ધિ થાય છે. મનોમય છે. આ મનોમય આત્મા વડે જ પ્રાણમય આત્મા ભરેલો એટલે કે બધાનાં મૂળમાં તો ચેતનાશક્તિ જ છે. અંતઃકરણ રૂપે છે. પ્રાણમય આત્માના મનુષ્યાકાર પ્રમાણે જ એનો પણ મનુષ્ય ઓળખાયેલાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારેય ચેતનાઆકાર છે. યજુર્મત્રો તેનું માથું છે, ઋચાઓ તેનું જમણું પાસું છે, શક્તિનાં જ જુદાં જુદાં રૂપો છે. જેમ કે ઈન્દ્રિયો સાથે ગતિ કરતી સામમંત્રો ડાબું પાસું છે, યજ્ઞકર્મોનો આદેશ આપનારા “બ્રાહ્મણ’ ચેતનાશક્તિને મન કહેવામાં આવે છે અને વિરાટની સાથે સૂક્ષ્મ નામના ગ્રંથો તેના આત્મારૂપ છે, અથર્વા અને અંગિરા ઋષિઓ અનુભવ કરનારી મનોમય શક્તિને વિજ્ઞાન (બુદ્ધિ) કહેવામાં આવે વડે જોવાયેલા મંત્રો તેની પૂછડીરૂપ છે, અને તેનો આધાર છે. પહેલાં છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મન વ્યષ્ટિ (અમુક વિષયો) તરફ અને કહેલા પ્રાણમય શરીરની અંદર રહેલો આ જ તેનો આત્મા છે. બુદ્ધિ સમષ્ટિ (વિરાટ) તરફ પ્રવૃત્તિ કરાવે છે.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44