________________
મે, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન
૨૩ આટલી ચર્ચાથી એ સમજાશે કે આપણે બ્રહ્માંડનો એક હિસ્સો આદિત્ય, ચંદ્ર અને નક્ષત્રો-એ પાંચ દેવતારૂપ પક્ત છે. જળ, છીએ તેમ બ્રહ્માંડ પણ આપણો એક હિસ્સો છે. આપણી જાતને ઔષધ, વનસ્પતિ, આકાશ અને આત્મા-એ પાંચ ભૂતરૂપ પાકત આપણે સમજવી હશે તો બ્રહ્માંડને અને બ્રહ્માંડને સમજવું હશે તો છે. આ ત્રણેય પાંતો આધિભૌતિક છે. જ્યારે આધ્યાત્મિક અર્થાત્ આપણી જાતને સમજવી પડશે. કારણ કે આપણો સંબંધ સહોદર શારીરિક પાંખ્તો આ પ્રમાણે છે.: પ્રાણ, વ્યાન, અપાન, ઉદાન (Simbiotic) જેવો છે. જો બંનેનું સર્જન પાંચ ભૂતોમાંથી થયું હોય, અને સમાન-એ પાંચ પ્રાણરૂપ પાંત છે. આંખ, કાન, મન, વાણી જો બંનેને ચાર ચાર શરીરો હોય અને બંનેના શરીરમાં પાંચ પાંચ અને ત્વચા-એ પાંચ ઇન્દ્રિયરૂપ પાંક્ત છે. ચામડી, માંસ, મજ્જા, થરો હોય તો બંને વચ્ચે નાળસંબંધ છે, એમ સમજવું જ જોઈએ. સ્નાયુ અને હાડકાં-એ પાંચ ધાતુરૂપ પોક્ત છે. મતલબ કે શું
આ બ્રહ્માંડમાં પૃથ્વી અન્નમયકોશ છે, અંતરિક્ષ પ્રાણમયકોશ આધિભૌતિક કે શું આધ્યાત્મિક બેઉ જગત પાક્તરૂપ છે. શરીરના છે, ચંદ્ર મનોમયકોશ છે, સૂર્ય વિજ્ઞાનમયકોશ છે અને આકાશ પાક્ત વડે મનુષ્ય બહારના (બ્રહ્માંડ)ના પાંક્ત જાણે છે. પિંડમાં આનંદમયકોશ છે. તૈત્તિરીય ઉપનિષદમાં વ્યષ્ટિ અને સમષ્ટિનું રૂપ બ્રહ્માંડની અને બ્રહ્માંડમાં પિંડની પ્રગાઢ અનુભૂતિ કરવી તેમાં જ એકસરખું છે. એ સમજાવતાં ઋષિએ પાંચ પાંક્ત (પંચક)નો ખ્યાલ આપણો આત્મસાક્ષાત્કાર છે. રજૂ કર્યો છે. જેમ કે, પૃથ્વી, અંતરિક્ષ, ઘુલોક, દિશાઓ અને અવાન્તર કદંબ' બંગલો, ૩૫, પ્રોફેસર્સ સોસાયટી, મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર, દિશા (ખૂણા)ઓ-એ પાંચ લોકરૂપ પોક્ત છે. અગ્નિ, વાયુ, (પિન કોડ: 388120) ફોન:૦૨૬૯૨ ૨૩૩૭૫૦.મો. :૦૯૭૨૭૩૩૩૦૦૦
ચતુર્થ બાહતપ રસત્યાગ. |સુબોધીબેન સતીશ મસાલીઆ
ચોથા નંબરનો બાહ્યતપ રસત્યાગ એટલે ક્યારેક ખટાશ છોડો, સંવેદનશીલતા મંદ પડી જાય છે. પણ તેથી સ્વાદ માણવાની મનની ક્યારેક મીઠાશ છોડો, ક્યારેક ઘી છોડો...પણ ભગવાને જે અર્થમાં આકાંક્ષા નષ્ટ થઈ જતી નથી. પગ ભાંગી જવાથી ચાલવાનું મન રસત્યાગ શબ્દ વાપર્યો છે એનો આવો સ્થૂળ અર્થ નથી...બહારની નષ્ટ નથી થઈ જતું. એક ડૉકટરને ખાવા-પીવાની ખૂબ આસક્તિ વસ્તુઓ છોડવાથી શરૂ કરીશું તો એ વસ્તુઓ છૂટશે પરંતુ એમાં જે હતી. તેમને થયું, ‘દાંત છે એટલે જાતજાતની વસ્તુ ચાવીને તેનો રસ છે તે કાયમ રહેશે. જે વસ્તુને છોડીશું તેનું આકર્ષણ વધી જશે. ટેસ લેવાના નખરા સૂઝે છે. જો દાંત ન હોય તો નરમ ખોરાક વગર જેનાથી આપણે દૂર ભાગીશું, તેના માટે મન વધારે સતાવશે. મનને સ્વાદ લીધે પેટમાં ઉતરી જાય ને આસક્તિ તૂટી જાય.” એટલે એમણે દબાવીશું...સમજાવીશું તોપણ એ મન માગણી કર્યા કરશે. મહાવીરે આખી બત્રીસી કઢાવી નાખી. થોડા વખત પછી ખ્યાલ આવ્યો કે જે અર્થમાં રસત્યાગ શબ્દ વાપર્યો છે તેને સમજીએ.
“મેં જલદ ઉપાય કર્યો તો પણ હું નિષ્ફળ ગયો.' જરા સમજો. રસની પૂરી પ્રક્રિયા શું છે? રસ કે સ્વાદ વસ્તુમાં છે કે આપણી “વસ્તુઓના ત્યાગથી કે ઈન્દ્રિયોના નષ્ટ થવાથી રસ નષ્ટ થતો જી ભમાં? કે જીભની પાછળ એનો અનુભવ કરનાર મનમાં? કે નથી.’ આંખ ફોડી નાખવાથી કાંઈ રૂપ જોવાની આકાંક્ષા મટી નથી પછી મનની સાથે ચેતનાનું જે એક્યપણું થઈ ગયું છે તેમાં? સ્વાદ જવાની. જીભને ઇંજેક્શન આપીને સંવેદનહીન બનાવી દેવાથી સ્વાદ અને રસ શેમાં છે? જેમાં રસ હોય તેને છોડવું જોઈએ. જેઓ સ્થળ માણવાની મનની ઇચ્છા મટી નથી જતી. જોઈ શકે છે તે તો કહેશે કે સ્વાદ વસ્તુમાં છે એટલે એ વસ્તુ છોડો. તો શું મનને મારી શકાય ? ઘણા લોકો મનને મારવામાં લાગેલા પરંતુ વસ્તુ તો નિમિત્ત માત્ર છે. રસ કે સ્વાદ લેનારી આપણી ઇંદ્રિય છે. પણ મનનો નિયમ ઉલટો છે. જે વાતથી આપણે મનને હટાવવા કામ ના કરતી હોય તો સ્વાદનો અનુભવ કેવી રીતે કરશો ? માગીએ છીએ તે જ વાતમાં મન વધારે રસ લેવા લાગે છે. એટલે
પણ વાત એટલેથી અટકતી નથી. વાત એટલી જ હોય તો જીભને મનને દબાવવાની, સમજાવવાની, ભૂલાવવાની કોઈપણ વ્યવસ્થા ઇંજેક્શન આપીને સંવેદનહીન બનાવી દઈએ તો રસત્યાગ થઈ જશે? રસ પરિત્યાગ બની શકતી નથી. પરંતુ જો મન અને ચેતના વચ્ચેનો વસ્તુ અને જીભ વચ્ચે સંબંધ સ્થાપિત થતાં જ એ રસ ફરીથી પ્રગટ સંબંધ તૂટી જાય તો જ રસત્યાગ થઈ શકે. કેમકે જો ચેતનાનો સહયોગ થઈ જશે. જે માણસ વસ્તુઓ છોડવાથી રસત્યાગ થઈ જશે એમ માને છે હોય તો જ મન રસ લઈ શકે છે. કોઈ માણસને ફાંસી લાગવાની તે ભૂલ કરે છે. એ રસને માત્ર અપ્રગટ કરે છે. ત્યાગ કરતો નથી. ભગવાન તેયારી છે, પાંચ મિનિટની વાર છે, તે વખતે તેને ખૂબ જ ભાવતા રસને અપ્રગટ કરવાનું નથી કહેતા...ત્યાગ કરવાનું કહે છે. રસગુલ્લા લાવીને આપો તો પણ તેને સ્વાદ નહીં લાગે. કારણ કે
ઘણીવાર આપણામાં અમુક ચીજો પરિસ્થિતિવશ પણ પ્રગટ થઈ તેનો મન અને ચેતના વચ્ચેનો સંબંધ તૂટી રહ્યો છે. રસત્યાગ મન શકતી નથી. ગમે તેટલી ભૂખ લાગી હોય, પણ કોઈ તમારી પાછળ અને ચેતના વચ્ચેનું એક્યપણું તૂટવાથી થશે. જે બાબતમાં ચેતનાનો બંદૂક લઈને પડ્યું હોય ત્યારે એ ભૂખ પ્રગટ નહીં થાય. પરિસ્થિતિ ન સહયોગ હોય તેમાં જ મન રસ લઈ શકે છે. હોય, અવસર ન હોય, નિમિત્ત ન હોય ત્યારે રસ પ્રગટ થતો નથી. એનો મન અને ચેતના વચ્ચેનું એક્યપણે તોડવા માટે મન પ્રતિ અર્થ એ નથી કે રસ નાશ પામી ગયો છે, રસત્યાગ થઈ ગયો છે. સાક્ષીભાવ પેદા કરો. ભોજન લેવાઈ રહ્યું છે, સ્વાદ આવી રહ્યો છે, લાંબી બીમારી વખતે કે ખૂબ તાવ હોય ત્યારે જીભની અંદરમાં આ આખી પ્રક્રિયા સાક્ષી બનીને જોતા રહો. જાણે કે સ્વાદ