Book Title: Prabuddha Jivan 2017 05 Author(s): Sejal Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 8
________________ પ્રબુદ્ધ જીવન મે, ૨૦૧૭ છતાં વસ્તુતઃ સ્વપ્નાવસ્થા પણ એક સ્વરૂપની બેભાનાવસ્થા જ હોય વિશ્લેષણની પ્રક્રિયા નથી, એ તો માત્ર જાગૃતિની અવસ્થા છે. છે, કારણ કે સ્વપ્નાવસ્થામાં પણ બાહ્ય જગતનું કે પોતાની જાતનું આમવિશ્લેષણ બૌદ્ધિક ઘટના છે અને જાગૃતિ પરાબૌદ્ધિક ઘટના ભાન હોતું નથી. છે. આમવિશ્લેષણની ઘટનાથી વ્યક્તિ મનસાતીત ભૂમિકાએ પહોંચી (૩) પ્રત્યક્ષીકરણની અવસ્થા ન શકે. જાગૃતિનો સ્વરૂપગત હેતુ જ મનસાતીત ભૂમિકાએ પ્રત્યક્ષીકરણ (Perception)ની ઘટનામાં મન જ્ઞાનેન્દ્રિયો દ્વારા પહોંચવાનો છે. હા, એ વાત સાચી છે કે જાગૃતિ અને બાહ્ય વિષયો સાથે જોડાય છે. આ અવસ્થામાં મન બાહ્ય જગતના આત્મવિશ્લેષણ એકબીજાના પૂરક બની શકે તેમ છે, પરંતુ બંને વિષયોમાં રમમાણ હોવાથી પોતાના વિશે જાગ્રત નથી. બાહ્ય એક જ ઘટના નથી. જાગૃતિની અવસ્થામાં મનના આટાપાટા, જગતની સાથેના તાદાભ્યને લીધે આ અવસ્થામાં આપણે આપણા મનની ગતિવિધિ આપોઆપ પ્રગટ થાય છે. તેને પરિણામે મનના જાગૃત સ્વરૂપનું અનુસંધાન ગુમાવી બેસીએ છીએ. એટલે પ્રથમ બે સ્વરૂપને સમજવાની ઘટના આપોઆપ બની જાય છે. પરંતુ આ અવસ્થાઓ કરતાં જાગૃતિનું પ્રમાણ આ અવસ્થામાં વધુ હોવા છતાં મનોવિશ્લેષણ નથી. આ તો જાગૃતિના પ્રકાશમાં થયેલું મનનું દર્શન આ અવસ્થા પણ યથાર્થ જાગૃતિની અવસ્થા નથી. છે. એટલે આત્મવિશ્લેષણ દ્વારા વ્યક્તિના મનમાં પોતાના વિશે જે (૪) વિચારાવસ્થા સમજ પ્રગટે છે, તેના કરતાં જાગૃતિના પ્રકાશ દ્વારા જે સમજ પ્રગટે વિચારાવસ્થામાં પણ મન પોતાની ક્રિયાઓમાં રમમાણ રહે છે. છે, તે સમજ વધુ ઊંડી, વધુ વ્યાપક અને વધુ યથાર્થ હોય છે. વિચારો જ્ઞાનેન્દ્રિયોના ભૂતકાલીન પ્રત્યક્ષીકરણની સ્મૃતિ પર આમવિશ્લેષણમાં મન દ્વારા મનનું વિશ્લેષણ થાય છે. તેથી તે રચાયેલા હોય છે. એટલે વિચારાવસ્થામાં મન ઈન્દ્રિયો દ્વારા બાહ્ય વિશ્લેષણમાં મનની મર્યાદાઓ આવવાની જ. જાગૃતિ કે અવધાનની જગત સાથે જોડાતું નથી, પરંતુ ઈન્દ્રિયો દ્વારા મેળવેલા અવસ્થામાં મનસાતીત અવસ્થાનો પ્રકાશ પ્રગટે છે. તેથી આ પ્રત્યક્ષીકરણની સ્મૃતિને આધારે બાહ્ય જગતના સૂક્ષ્મ સ્વરૂપ સાથે જાગૃતિની અવસ્થામાં થયેલું મનનું દર્શન મનસાતીત ભૂમિકા પરથી જોડાયેલું રહે છે. વિચારો પણ બાહ્ય જગતનું સૂક્ષ્મ સ્વરૂપ છે. થયેલું મનનું દર્શન છે. આમવિશ્લેષણ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે વિચારાવસ્થા તે જાગૃતાવસ્થામાં થતી સ્વપ્નની ક્રિયા છે. જેમ અને તેથી તેમાં મનોવિજ્ઞાનનું કાંઈક જ્ઞાન હોવું આવશ્યક છે. જાગૃતિ નિદ્રાવસ્થા અને સ્વપ્નાવસ્થાનું યુગ્મ છે, તેમ પ્રત્યક્ષીકરણની અવસ્થા મનોવૈજ્ઞાનિક ઘટના નથી. મનસાતીત અવસ્થા છે. જાગૃતિની અને વિચારાવસ્થાનું યુગ્મ છે. તેથી વિચારાવસ્થામાં પણ યથાર્થ અવસ્થામાં મનનું દર્શન કરવા માટે મનોવિજ્ઞાનનો અભ્યાસ જાગૃતિ હોતી નથી. અનિવાર્ય નથી. જોકે જાગૃતિની સાથે મનોવિજ્ઞાનના મૂળ તત્ત્વોનું - જ્યારે ચિત્ત નિદ્રાવસ્થામાં ન હોય, સ્વપ્નાવસ્થામાં ન હોય, જ્ઞાન હોય તો વિશેષ સહાય મળી શકે છે. તે જ રીતે આત્મવિશ્લેષણ ઈન્દ્રિયોના વિષયોમાં જોડાયેલું ન હોય અને વિચારોની પ્રક્રિયામાં કરનાર વ્યક્તિ પણ જાગૃતિના વિનિયોગ દ્વારા પોતાનું કાર્ય વધુ લીન ન હોય એટલે કે ચિત્તની વૃત્તિઓ બંધ પડી જાય અને સારી રીતે કરી શકે છે. બેભાનાવસ્થાનું આવરણ પણ ન હોય તેવી અવસ્થા તે યથાર્થ જાગૃતિથી થતું દર્શન અને આત્મવિશ્લેષણ જુદી જુદી ઘટના હોવા જાગૃતિની અવસ્થા છે. છતાં બંનેના ક્ષેત્ર વચ્ચે સહયોગ કે પરસ્પર પૂરક ઉપયોગ શક્ય છે. સામાન્ય રીતે આપણાં ધ્યાનની ધારા બાહ્ય જગતના ધૂળ કે ૩. જાગૃતિમાં પ્રવેશ અને જાગૃતિનો વિકાસ સૂક્ષ્મ સ્વરૂપ પ્રત્યે વહેતી હોય છે. જ્યારે મન આ બંને બાજુથી પાછું હવે આપણી સમક્ષ એ પ્રશ્ન છે કે વ્યક્તિનો જાગૃતિની યથાર્થ ફરે અને પોતાના સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે તે જાગૃતિની અવસ્થા અવસ્થામાં પ્રવેશ કેવી રીતે થઈ શકે અને તેના જીવનમાં જાગૃતિ છે, તેમ કહી શકાય. કેવી રીતે વિકસી શકે ? જાગૃતિની અવસ્થા તે ચિત્તની પોતાના સ્વરૂપમાં સ્થિર થવાની જાગૃતિ અથવા અવધાનની અવસ્થામાં પ્રવેશ પામ્યા વિના તેના અવસ્થા છે. સ્વરૂપની યથાર્થ સમજ પામવાનું શક્ય નથી. શબ્દાતીત અવસ્થા આંતરિક જાગૃતિ છોડ્યા વિના અન્યમાં ધ્યાન આપી શકવાની વિશે શબ્દો દ્વારા કેટલું સમજાવી શકાય? હા, જાગૃતિની અવસ્થામાં ક્ષમતા તે જાગતિનું વિકસીત સ્વરૂપ છે, વિકસીત અવસ્થા છે. આ પ્રવેશ થાય અને જીવનમાં જાગૃતિનો વિકાસ થાય તો બધું દીવા વિકસીત જાગૃતાવસ્થામાં ચેતના પોતાના સ્વરૂપની જાગૃતિ છોડ્યા જેવું સ્પષ્ટ જોઈ શકીએ. વિના પ્રત્યક્ષીકરણ કે વિચાર કરી શકે છે. જાગૃતિમાં પ્રવેશ થાય અર્થાત્ જીવનમાં જાગૃતિ પ્રગટ થાય આપણે સમજી લેવું જોઈએ કે આ જાગૃતિની અવસ્થા અને અને તેનો વિકાસ થાય તે માટેની કેટલીક પદ્ધતિ સરળથી કઠિન આત્મવિશ્લેષણ બંને એક નથી. ક્રમે અહીં પ્રસ્તુત છે. આત્મવિશ્લેષણમાં વ્યક્તિ પોતાના મનની ક્રિયાઓનું (૧) ભોંયતળિયા પર રજાઈ કે ગાલીચો પાથરીને તેના પર મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરે છે, જ્યારે જાગૃતિ કે અવધાન, તે શવાસનની અવસ્થામાં સૂઈ જાઓ. શ્વાસની સાથે પેટ અંદર બહારPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44