Book Title: Prabuddha Jivan 2009 08 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 5
________________ ઑગસ્ટ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન અચિરા. બધાં જ તેજસ્વી કારકિર્દીભર્યા. આધારનો અનુભવ મને થઈ રહ્યો છે. જૈન સાહિત્ય સમારોહના પ્રસંગે રમણભાઈ ને તારાબેન સાથે ત્રેપન વર્ષનું અમારું લગ્નજીવન-લીલીછમ હરિયાળી સમું અમારે વિવિધ સ્થળે જવાનું થાય. ત્યાં અમને બધાને આ દંપતીની હર્યુંભર્યું, કોઈ ગૂંચ કે ગ્રંથિ વિનાનું, સમથળ પ્રવાહ વહેતું હતું. અપાર હુંફ મળે, માર્ગદર્શન મળે, અને અવિસ્મરણીય જ્ઞાનચર્ચા વિદ્યાર્થીપ્રિય અધ્યાપક તરીકે, એન.સી.સી.ના ઑફિસર તરીકે, પણ થાય. બન્નેના દામ્પત્યમાં સંપૂર્ણ સંવાદિતા. ક્યારેક ચાલતા સમાજસેવક તરીકે, લેખક તરીકે, ભક્ત તરીકે, સાધક તરીકે કે ચાલતા અમે અને રમણભાઈ થોડા આગળ નીકળી જઈએ તો બાળકોથી વીંટળાયેલા દાદાજી તરીકે, મને તેમનાં દરેક સ્વરૂપ ગમ્યાં તારાબેનનો મીઠો અને મંદ ‘ટહુકો' રમણભાઈ માટે સંભળાય, છે. સૂઝપૂર્વક અને ત્વરાથી કામ કરવાની તેમની શક્તિને હું “.શાહ...' તારાબેન રમણભાઈને આ ટહુકાથી સંબોધે. ભક્તિભાવથી બિરદાવતી રહી છું. લગભગ દશેક વર્ષ પહેલાં તારાબેનને ઘૂંટણની તકલીફ થઈ છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે વિચાર્યું કે આપણે બન્નેએ સંસારમાં હતી. ચાલવામાં લાકડી તો રાખે પણ તોય મુશ્કેલી પડે. એક વખત રહ્યાં છતાં ગૃહસ્થ કરતાં યાત્રિકની જેમ જીવવું. બાહ્ય દૃષ્ટિએ કંઈ અમે બધાં સમૂહમાં ભોજનશાળામાં જમવા બેઠા હતા. જમીને પછી ખાસ ફરક ન દેખાય પરંતુ આંતરિક દૃષ્ટિએ ઘણો મોટો ફરક પડે. બધા પોતપોતાની થાળી ઉપાડી યથાસ્થાને મૂકી આવે એવો અમારા સ્કૂલ વસ્તુ છોડીને સૂક્ષ્મ તરફ જવાની, તેને પામવાની અભીપ્સા સર્વેનો નિયમ. એક વખત અમે બધાં જમીને ઊભા થઈએ એ પહેલાં જાગે. અમારી એ ભાવના ઉત્તરોત્તર દઢ થતી ગઈ. અમે આંતર રમણભાઈ જમીને ઊભા થયા. થોડી ઉતાવળથી પોતાની થાળી બાહ્ય પરિગ્રહ ઓછો કરતા ગયાં. અનન્ય શ્રદ્ધા સાથે અમારી લઈ મૂકી આવ્યા અને તરત પાછા આવી તારાબેનની થાળી અમે પચાસમી લગ્નતિથિએ નાગેશ્વર ભગવાનના પવિત્ર તીર્થમાં પૂજા બધાં ઊભા થઈને એ સેવાનો લાભ લઈએ પહેલાં થોડી વધુ ઝડપથી કરતાં અમે અપૂર્વ આનંદ અનુભવ્યો. અમારા લગ્ન સમયે અમે રમણભાઈ તારાબેન પાસે ગયા. તારાબેને જમી લીધેલી, જેમાં યજ્ઞવેદીની આસપાસ ફેરા ફર્યા હતા. ૫૦મા વર્ષે ભગવાનની ફરતે તારાબેને હાથ પણ ધોયા હતા, એ થાળી ઉપાડીને રમણભાઈ એ પ્રદક્ષિણા કરી કૃતાર્થતા અનુભવી. મારા પગની તકલીફને લીધે એ થાળી યથાસ્થાને મૂકી આવ્યા. અમે બધાંએ રમણભાઈ સામે જોયું, મને પૂજા કરવામાં ખૂબ મદદ કરતા, પૂજાનો મહિમા સમજાવતા સાહેબની આંખમાં કૃતાર્થતાનો સંતોષ અને એમના હસમુખા અને મારી ધર્મભાવના દઢ કરતા. અમારા ૫૦ વર્ષના લગ્નજીવન સ્વભાવ પ્રમાણે હોઠોમાં થોડી મંગળ મજાક! અમે બધાં દંગ થઈ નિમિત્તે ખુશાલી વ્યક્ત કરવા મારા ભાઈ મહેન્દ્રભાઈ મહેતા અને ગયા. એ સમયનું તારાબેનના મુખ ઉપરનું શરમ સંકોચ અને ભાભી આશાબહેને શંખેશ્વર તીર્થમાં વિકલાંગોને ખાસ કરીને પગે દામ્પત્ય સંતોષ ભક્તિનું સ્મિત મેં જોયું એ અભુત હતું. હું ચિત્રકાર અપંગ લોકોને જુદા જુદા સાધનો આપવાનો કૅમ્પ કર્યો. એમનાં હોઉં તો એ અવિસ્મરણિય “સ્મિત'ને કેનવાસ ઉપર જીવંત કરી શકું. એ કાર્યને હું અમારું પરમ સોભાગ્ય ગણું છું. દામ્પત્યના અનેક મંગળ ભાવો દર્શકને એમાંથી પ્રાપ્ત થાય. અમારા બન્ને વચ્ચે વિશિષ્ટ પ્રકારનો મૈત્રીભાવ હતો. એ પતિ - ત્રેપન વર્ષનું આવું મંગળ દામ્પત્ય દેહથી ખંડિત થાય પછી રહી છે માટે એમની આજ્ઞા પ્રમાણે મારે ચાલવું એવું ભાન કદી તેમણે ગયેલાની વેદના કેવી હોય!! પરંતુ તારાબેને એ શોકને શ્લોકત્વનું મને કરાવ્યું નથી. સહજપણે સહર્ષ હું એમની ઈચ્છા પ્રમાણે વર્તવા સ્વરૂપ આપ્યું. ટેવાયેલી, વિના બોજે પ્રવૃત્તિ કરતી રહી. ઘણી મહત્ત્વની બાબતોમાં ૧૬ જાન્યુઆરી ૨૦૦૬ના “પ્રબુદ્ધ જીવન'ના અંકમાં તો અમે એકબીજાને પૂછીને જ કામ કરીએ પણ નાની નાની રમણભાઈને શ્રદ્ધાંજલિ અર્પતો પ્રગટ થયેલો તારાબેનનો લેખ બાબતોમાં પણ અમે એકબીજાની મરજી જાણતાં, એકબીજાને ત્વમેવ મ ન વ વિપ્રયો:ના કેટલાંક પરિચ્છેદો અહીં વાચકના ભાવ અનુકૂળ થતાં, નાની મોટી ભૂલોને હસીને માણતાં. એમની ચક્ષુ પાસે પ્રસ્તુત કરું છું : હાજરીથી વાતાવરણ હંમેશાં પ્રસન્ન રહેતું. હું બધી રીતે તેમના સંસ્કૃતના સમર્થ નાટકકાર ભવભૂતિના ‘ઉત્તરરામચરિત' આધારે જીવવા ટેવાઈ ગયેલી. પુસ્તકોનાં નામ, શબ્દોના અર્થ અને નાટક'માં સીતાએ રામ માટે આ શબ્દો ઉચ્ચાર્યા : જોડણી, વિવિધ વિષયોની વિગત વગેરે માટે એમને પૂછપરછ કરતી. भूयो यथा मे जन्मान्तरेषु હું તેમને કહેતી કે તમારી પાસેથી બધું તેયાર મળે છે તેથી મને त्वमेव भर्ता न च विप्रयोगः શબ્દકોષ જોવાની ટેવ છૂટી ગઈ છે. હું તો સાવ ઠોઠ રહીશ. ત્યારે ‘જન્મજન્માન્તરમાં તમે જ મારા પતિ હો, આપણો કદીય વિયોગ એ કહેતા કે “સંયોગો બધું શીખવે છે.” ” ન થાવ.” રામ પ્રત્યે સીતાનું કેટલું ઉન્નત વલણ! ત્યારે મને અઢળક મુંબઈના પાટકર હોલમાં તા. ૧૬ જુલાઈના રમણભાઈના સ્નેહ, સુખ અને શાંતિ આપનાર મારા પતિ ડૉ. રમણભાઈને આ કુટુંબીજનો તરફથી યોજાયેલ શ્રદ્ધાંજલિ સભામાં અમારા વિદ્વાન શબ્દો હું કહી ન શકું? બાહ્ય દૃષ્ટિએ સત્ય હકીકત છે કે ખરેખર મિત્ર ડૉ. ગુલાબ દેઢિયાએ તારાબેનને શ્રદ્ધાંજલિ આપતા એમના વિયોગ છે. છતાં અદશ્યપણે તેમના તરફથી હામ, હૂંફ અને અનન્ય દામ્પત્ય જીવનને જે શ્રદ્ધાંજલિ અર્પી હતી એ સંવાદો પણ અહીંPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36