Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
વર્ષ ઃ ૬૯
અંક : ૮ મુંબઈ, ઑગસ્ટ ૨૦૦૯ પાના ૩૬ કીમત રૂપિયા દસ 1
પર્વાધિરાજ પર્યુષણ પર્વ વિશેષાંક
જિન-વચન જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ नाणेण जाणई भावे दंसणेण य सद्दहे । चरित्तेण न गिण्हाई तवेण परिसुज्जई ।।
–ઉત્તરાધ્યયન-૨૮-૩૫
મનુષ્ય જ્ઞાનથી પદાર્થને જાણે છે, દર્શનથી શ્રદ્ધા રાખે છે, ચારિત્રથી નિગ્રહ કરે છે અને તપથી પરિશુદ્ધ થાય છે.
मनुष्य ज्ञान से पदार्थों को जानता है, दर्शन से श्रद्धा करता है, चारित्र से निग्रह करता है और तप से परिशुद्ध होता है।
One knows the nature of substances through knowledge, keeps faith in them by right Darshan, develops self-control by right Conduct and purifies the soul by Penance.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત “બિન-વન'માંથી)
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ઑગસ્ટ, ૨૦૦૯
જો ગમે તે વ્યક્તિ તને ગુસ્સે કરે તો પણ પુનરાવર્તન કર્યું. સાયમન
ગુસ્સોકરતો નહીં અને આ સુવર્ણરસનો ત્યાગ આ સાંભળીને પેલાએ ગુસ્સે થઈને કહ્યું, કરતો નહીં.'
“જો તમારા પ્રભાવથી હું ધનવાન બન્યો હોઉં ક્રોધના કારણે
પેલા ગરીબ પણ હવે તેમ કરવાનું કબૂલ્યું. તો એવા ધનવાનપણાને હું લાત મારું છું.”
હવે તે ધનવાન થયો હતો. અહેસાનમંદ હતો એ. આમ કહીને એણે પેલો અમૂલ્ય સુવર્ણરસ જમીન પરિવ્રાજિક ફરતો ફરતો એક નગરમાં આવી પછી પરિવ્રાજિક માર્ગમાં ચાલતાં ચાલતાં પર ઢોળી નાંખ્યો. ચડ્યો. ત્યાં ચિંતામાં ડુબેલા એક ગરીબ આદમીને વારંવાર કહેવા લાગ્યોઃ “ધ્યાન રાખ, તું મારા કારણે અને પરિવ્રાજિક બરાડી ઊઠ્યો: જોઈને એણે પૂછ્યું, “આપ આમ શા માટે ચિંતાતુર ધનવાન થયો છે?”
અરે દુષ્ટ, તેં આ શું કર્યું? જે સુવર્ણરસ કઠિન થઈને બેઠા છો ?'
વળી થોડી વાર થઈ કે પરિવ્રાજિકે ઉપરોક્ત શ્રમે પ્રાપ્ત કર્યો હતો, તેને ક્ષણભરના ગુસ્સામાં પેલો આદમી બોલ્યો, ‘હું અત્યંત ગરીબ છું. વચનનું પુનરાવર્તન કર્યું.
ઢોળી નાંખ્યો. હવે તારે જ પસ્તાવું પડશે !' મારા કુટુંબનું ભરણપોષણ કરવા અશક્તિમાન છું. વળી થોડી વારે પરિવ્રાજકે એનું એ જ ક્રોધના કારણે ઘણું નુકસાન થાય છે. રાત-દિવસ હું તે અંગે ચિંતા કરું છું.’ પરિવ્રાજિક બોલ્યો, “ગભરા નહીં, તને હું
સર્જન-સૂચિ ધનવાન બનાવી દઈશ, પણ તારે હું કહું ત્યાં જવું
કર્તા
પૃષ્ઠ ક્રમાંક પડશે અને જે કરવાનું કહું તે કરવાનું રહેશે.' પેલી વ્યક્તિએ તે કબૂલ્યું અને તેઓ બંને ત્યાંથી (૧) અમારા તારાબેન
ડૉ. ધનવંત શાહ ચાલી નીકળ્યા. (૨) પર્યુષણ પર્વ
ડૉ. રમણલાલ ચી.શાહ પરિવ્રાજિક એને પર્વતની હરિયાળી પર લઈ ગયો (૩) “અપરિગ્રહવ્રત'
ડૉ. રણજિત પટેલ (અનામી) ૧૩ અને કહ્યું, “જો જે લોકો ટાઢ, તડકો, ઠંડી, ગરમી (૪) દસવિધ યતિધર્મો : ક્ષમાથી બ્રહ્મચર્યવગેરે એવી કોઈ બાબતની પરવા કરતા નથી, ભુખ સાધકની ઉર્ધ્વગતિની યાત્રા
ડૉ. અભય દોશી અને તરસ સહન કરી શકે છે, બ્રહ્મચર્ય પાળે છે, (૫) ભગવાન મહાવીરનું અર્થશાસ્ત્ર
ડૉ. પ્રવીણભાઈ સી. શાહ પત્ર-પપ્પ-ફળનો આહાર કરે છે અને મનમાં કલેશ () યોગીરાજ શ્રી ચિદાનંદજીઃ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન શ્રી સુમનભાઈ એમ. શાહ રાખતા નથી, તેવા લોકોને સુવર્ણરસની પ્રાપ્તિ થાય (૭) શ્રી જૈન સાહિત્ય : એક છબી
પ.પૂ. આ.શ્રી પ્રેમપ્રભ સાગરસુરીશ્વરજી છે. આ એને પ્રાપ્ત કરવાની રીત છે. છે તારી (૬) જયભિખ્ખું જીવનધારા-૯
ડૉ. કુમારપાળ દેસાઈ
૨૫ તૈયારી?’
(૭) શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૧૦ ૫. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ પેલા દરિદ્ર પરિવ્રાજિકે બતાવેલ વિધિ વડે સુવર્ણરસની પ્રાપ્તિ કરી લીધી. (૮) જૈન પારિભાષિક શબ્દકોશ
ડૉ. જીતેન્દ્ર બી. શાહ સુવર્ણરસ લઈને બંને પાછા જવા લાગ્યા. ત્યારે (૧૦) સર્જન સ્વાગત
ડૉ. કલા શાહ પેલા પરિવ્રાદિકે કહ્યું, (૧૧) પંથે પંથે પાથેય...
શ્રી ગુણવંત બરવાળિયા-ગાંગજી શેઠિયા૩૫
પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)
ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર “પ્રબુદ્ધ જીવન” પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે
અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. • શ્રી મુંબઈ જેન યુવક સંઘના પેટ્રનો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને ‘પ્રબુદ્ધ જીવન’ વિના મૂલ્ય પ્રત્યેક
મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ “પ્રબુદ્ધ જીવનને સદ્ધર કરવા પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. • વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. • ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં
આવશે. • ચેક “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામે મોકલશો.કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ Website: www.mumbai_jainyuvaksangh.com
7 મેનેજર • email : shrimjys@gmail.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57
વર્ષ : (૫૦) + ૧૯
અંકઃ ૮
ગસ્ટ,૨૦૦૯ ૭ વિક્રમ સંવત ૨૦૬૫૭ વીર સંવત ૨૫૩૫ ૭ શ્રાવણ વદિ – તિથિ૧૧ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
પ્રબુદ્ધ જીવન
છૂટક નકલ રૂા. ૧૦/
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/- ૭ માનદ્ તંત્રી : ધનવંત તિ. શાહ
અમારા
માતા-ભગિની, પરમ પાવનકારી ‘શ્રાવિકા’ કલ્યાણિની! ગૃહિણી, ઓ! પ્રભુ પ્રેમી આર્યા!
તારાબેન
નીચે એક ખૂણે તારાબેનના આત્મસગાઈના ભાઈ ઉત્તમ શ્રાવક અને સમાજ સેવક મહેન્દ્રભાઈ મળ્યા. કુદરત સંકેતે ત્રણેક દિવસ પહેલાં જ એઓ અમેરિકાથી આવી ગયા હતા. એમના અંતરની અપાર વેદના કોઈ પણ વાંચી શકે એવા આ સરળ સ્નેહીજને એક જ વાક્યમાં વેદના વહાવીઃ ‘પચાસ વરસનો અમારો અલૌકિક સંબંધ બસ એક જ ક્ષણમાં પૂરો! બહેનનો રોજ સંભળાતો અવાજ હવે
‘અમારા' કુળમાં, બીજે, જ્યાં હો ત્યાં ત્યાં; ઓ તપસ્વિની! નમો-નમો, મહાદેવી! ઓમ નમો, કુલ યોગિની. -કવિ ન્હાનાલાલ
અમારા તારાબેન હવે વિશ્વના અણુ અણુને સમર્પાઈ ગયા! દેહથી છૂટીને એ એક આત્માએ પરમતત્ત્વ તરફ ગતિ કરી. તા. ૧૨ જુલાઈના પરોઢિયે.
તે દિવસે સવારે લગભગ અગિયાર વાગે જ્યારે હું પૂ. તારાબેનના અચેતન દેહના દર્શન કરવા એમના મુલુંડ સ્થિત ‘ત્રિદેવ’ નિવાસ સ્થાને પહોંચ્યો ત્યારે બહાર આ અંકના સૌજન્યદાતા : પરસાળમાં અમારા વિદ્વાન પૂજ્યજન ગુલાબભાઈ પ્રથમ શ્રીમતી શૈલાબેન હરેશભાઈ મહેતા મળ્યાં, લગભગ ૮૦ ની નવર્ડ ફાઉન્ડેશન આસપાસના એ સ્વજનની સ્મૃતિ : સ્વ. નલિનીબેન મનહરલાલ દોશી આંખોમાંચોધાર આંસુ હતાં. મને
કહે, ‘અસામાન્ય એવા આપણા આ સ્વજન સામાન્ય બનીને જીવ્યા. કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે, અસામાન્યની કક્ષાએ પહોંચી સામાન્ય બનીને રહેવું, જીવવું બહુ કપરું હોય છે. પણ આપણા તારાબેને એ શક્ય કરી બતાવ્યું' અસામાન્ય વ્યક્તિ હોવા છતાં સામાન્ય રીતે જીવવું એજ અસામાન્ય વ્યક્તિત્વની છૂપી ઓળખ. તારાબેન નીચે વસીને જીવનની ઊંચાઈ પામી ગયા.
માત્ર સ્મૃતિમાં રહેશે !' સ્મરણ કરવું એય છે એક લ્હાણું!! તારાબેનના કુટુંબમાં મહેન્દ્રભાઈ અને આશાબહેન મામા-મામીના આદરણીય સ્થાને બિરાજમાન અને એ રીતે રમણભાઈ-તારાબેનના કુટુંબમાંઆ યુગલની ઉપસ્થિતિમાં જ બધાં વ્યવહારિક પ્રસંગો પણ જવાય એવા એ કુટુંબીજન જ.
બે દિવસ પછી પરમ સ્નેહી સાધક શ્રી બિપિનભાઈ જૈનનો ફોન આવ્યો. અપાર વેદના સાથે એક જ વાક્ય ‘આપણા રમણભાઈ ગયા
પછી તા૨ાબેન આપણો આશરો હતા, એ પણ ગયા!! આપણો આ ખાલીપો નહિ જ પૂરાય. અમને ધરમપુર આશ્રમમાં આ દુઃખદ
સમાચાર મળ્યા ત્યારે બધાં સ્તબ્ધ થઈ ગયા.' આત્મ મર્મજ્ઞ સાધક ડૉ. રાકેશભાઈ ઝવેરી અને સર્વ સાધક મુમુક્ષુશ્રીઓ તારાબેનને બાના સંબોધનથી હૃદય સન્માન આપે. ડૉ. રાકેશભાઈની અમૂલ્ય થિસીસ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ડૉ. રમણભાઈ યુનિવર્સિટીના નિયમે માર્ગદર્શક હતા. એ સંબંધે અને તારાબેનની જ્ઞાનપિપાસાને કારણે પૂ. રમણભાઈના દેહ વિસર્જન પછી પૂ. તારાબેન માટે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુર, જાણે એમનું બીજું પિયર બની ગયેલ. રમણભાઈના અસહ્ય વિયોગનો એ આશ્રમમાં જાણે મોક્ષ થઈ ગયો!
સ્વસુર પક્ષે તારાબેનના લગભગ ૧૦૦ થી વધારે કુટુંબીજનો, પણ પોતાના ઉમદા શ્રાવિકા જીવનને કારણે આત્મ સ્નેહીઓ અનેક. તારાબેન એક વખત એકને મળે, એટલે જીવનભર એ વ્યક્તિ એમના
Page #4
--------------------------------------------------------------------------
________________
૪
પ્રબુદ્ધ જીવન
આત્મ સંબંધમાં ઓગળી જાય. પરિચયની એક ક્ષણ ચિરંજીવ ક્ષણ બની જાય.
મારા ઉપર તારાબેનની અપ્રતિમ પ્રીતિ, મારું એ અહોભાગ્ય અમારો પહેલો સંબંધ અધ્યાપનને કારણે. લગભગ ચાલીશેક વર્ષ પહેલાં પૂ. રમણભાઈ મુંબઈ યુનિ.ના ગુજરાતી અધ્યાપકોનું સંમેલન યોજતા, ત્યારે અમારે મળવાનું થાય. એ દંપતી ચોપાટી–વાલકેશ્વર રહે, અમારું અધ્યાપન સંમેલન લગભગ પશ્ચિમના પરામાં જ યોજાય. હું વરલી રહું, એટલે મને ઉતારીને જ એ દંપતી આગળ વધે. સફર દરમિયાન અનેક પ્રશ્નો તારાબેન મને પૂછે, વાત વાતમાં મારી એકાદ સમસ્યા જાણી લે અને છૂટા પડતી વખતે તારાબહેન કહે ‘'આવતે વરસે આપણે મળીશું ત્યારે આ સમસ્યા નહિ હોય, અને તમે મને સારા સમાચાર આપશો.'' આવું મારી સાથે ચાર વખત બન્યું અને દરેક સમયે એમની વાણી તી અનુભવી છે. એટલે હું મારા અંગત અનુભવે તારાબેનને વચનસિદ્ધા કહેતો. વારે વારે મને કહે ‘ઉદ્યોગમાં ખપ પૂરતું જ ધ્યાન આપો, અધ્યાપન અને અભ્યાસને વધુ મહત્ત્વ આપો, એજ સાચું છે અને તેજ આપણને તારશે.' આ રીતે મને સ્વાધ્યાય માર્ગે પ્રોત્સાહિત કરતા.
એક સમયે એક પ્રાધ્યાપિકા બહેન પોતાના ભાઈના લગ્નની કંકોત્રી લઈ પૂ. રમણભાઈ તારાબેનને નિમંત્રણ આપવા ગયા. એ પ્રાધ્યાપિકા બહેનને શુભેચ્છા આપી તારાબેન અંદર પોતાની રૂમમાં લઈ ગયા. કબાટ ખોલી કહ્યું, 'આમાંથી જે સાડી-સેલા, દાગીના જોઈએ તે ભાઈના લગ્ન માટે ઉપયોગ કરવા લઈ જાવ..!!'
પૂ. રમાભાઈના ગયા પછી આ સંસ્થાની કેટલીક જવાબદારી સ્વીકારવા માટે અમારી સંસ્થાના સર્વ સભ્યોએ મને આજ્ઞા કરી. જ્યારે જ્યારે હું ઢીલો પડું ત્યારે પૂ. તારાબહેન જ મને સતત કિંમત . અને માર્ગદર્શન આપે. રમણભાઈના દેહ વિલય પછી રમાભાઈના વિપુલ સાહિત્યમાંથી સાત સાહિત્ય ગ્રંથો તૈયાર કરવાનું વિરાટ કાર્ય અમે આરંભ્યું. આ વિરાટ કાર્ય માત્ર એક જ વર્ષમાં પૂરું થયું એ પૂ. તારાબેનને કારણે જ. પૂ. રમણભાઈની શ્રદ્ધાંજલિ સભા પછી પોતાના શોકને ઓગાળી તારાબેન આ ગ્રંથો માટે એટલા પરિશ્રમી બની ગયા કે મને તો નારી શક્તિનું એમાં અદ્ભુત દર્શન દશ્યમાન થયું!
છેલ્લા છ મહિના એમણે અસહ્ય શારીરિક વેદના અનુભવી, પણ મનથી પૂરા સ્વસ્થ. એ પરિસ્થિતિમાં પણ મને ફોન કરે જ, રૂબરૂ મળવા આવવાની સ્પષ્ટ ના કહે, કહે કે ‘તમારે ઘણાં કામ હોય, અહીં ઘાણા સુધી આવી સમયનો આવો ઉપયોગ ન કરો. ફોન ઉપર વાત કરું જ છું ને ?' છેલ્લે છેલ્લે લગભગ આઠ દિવસ પહેલાં જ રમણભાઈના અપ્રગટ બે પુસ્તકો નો નિત્યસ' અને 'શાશ્વત નમસ્કાર મંત્ર' અને તારાબેને પોતે લખેલ ‘પ્રબુદ્ધ ચરણે’ની હસ્તપ્રત મને મોકલી. યોગ્ય સૂચનાઓ આપી. કાળ સાથે આપશે તો આ ત્રણે પુસ્તકો પર્યુષણ વ્યાખ્યાન-માળામાં પ્રકાશિત કરવાની
ઑગસ્ટ, ૨૦૦૯
ભાવના છે.
આયુષ્યના ૮૦ વર્ષમાં પૂ. તારાબેને સતત ૩૭ વર્ષ સુધી મુંબઈની સોફિયા કૉલેજને ગુજરાતીના અધ્યાપક તરીકે પોતાની વિદ્ સેવા આપી. ઉત્તમ પ્રાધ્યાપિકા, સ્પષ્ટ અને પ્રભાવિત વક્તા, અત્યાર સુધી દેશ પરદેશમાં વિવિધ વિષયો ઉપર એમણે ૫૦ થી વધુ વ્યાખ્યાનો આપ્યા હશે. એમનું વક્તવ્ય માત્ર પ્રભાવિત જ નહિ, પણ ગંગાની ધારા જેવું વાણીપાવિત્ર્ય અને અસ્ખલિત, સરળ, સુલભ અને ગળ્યા શીરાની જેમ ગળે ઉતરી જાય એવું હૃદયસ્પર્શી. ન્યૂયોર્ક સ્થિત મારા વિદ્વાન મિત્ર ક્રાંતિભાઈ મેપાણી મને ફોનમાં તારાબેનના વક્તવ્યની પ્રસંશા તો કરે જ, પણ તારાબેને શું, શું, શી, શી રીતે કહ્યું એ બધું બીજા વક્તવ્ય જેવું વિગતે કહે. આવી હતી તારાબેનની પ્રતિભા.
સાહિત્ય ક્ષેત્રે, “સાહિત્ય અને છંદ-અલંકાર'-ભાગ-૧-૨, 'સંસ્કૃત નાટકોની કથા', 'શ્રીમદ્ રાજચંદ્ર’, ‘સામાયિક સૂત્ર’, ‘વજ્ર સ્વામી', ‘આપકા તીર્થંકરો' અને હવે પ્રકાશિત થનાર ‘પ્રબુદ્ધ ચરણે' એમ લગભગ ૧૫ પુસ્તકોનું એમનું અમૂલ્ય સર્જન.
તારાબેનનો આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથેનો અસ્ખલિત સંબંધ એમની ત્રણ પેઢી સાથેનો. તારાબેનના પિતા પૂ. દીપચંદભાઈ આ સંસ્થાના લગભગ પાંચ દાયકા પહેલાં માનદ્ મંત્રી હતા. આ સંસ્થાની આજની ઉથ્વી ઈમારતના એઓ પાયાના પથ્થર હતા. પતિ રમણભાઈની પણ પાંચ દાયકાથી વિશેષની આ સંસ્થા પ્રત્યેની સેવા. કારોબારીના સભ્ય, સંસ્થા અને વ્યાખ્યાનમાળાના પ્રમુખ અને ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તરીકેની એઓશ્રીની અમૂલ્ય સેવા. આ સમય દરમિયાન તેમજ પૂ. રમણભાઈના દેહ વિલય પછી પોતાના અંતિમ શ્વાસ સુધી તારાબેન આ સંસ્થા સાથે, કારોબારીના સભ્ય, વક્તા, લેખક અને માર્ગદર્શક તરીકે પોતાના પૂરા શ્વાસથી આ સંસ્થાની પળેપળમાં ધબકતા રહ્યા અને એમની વિદૂષી પુત્રી શૈલજા તો પોતાની ૧૬ વર્ષની ઊંમરે જ સંસ્કૃત ભાષામાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વક્તવ્ય આપ્યું ત્યારથી આજ સુધી પોતાનું વિદ્વતાભર્યું વક્તવ્ય આપી રહ્યા છે અને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિમાં આજે પણ સક્રિય રહે છે.
પૂ. રમણભાઈ અને તારાબેનની વિદાયથી જાણે આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો એક યુગ પૂરો થયો.
આ યુગલે આ સંસ્થાની પ્રગતિમાં પોતાના જીવનની અમુલ્ય પળો આપી છે તન, મન, ધનથી અંતરિક્ષમાંથી આ દંપતીના આશીર્વાદ અને પ્રેરણા સદાકાળ આ સંસ્થાને મળતા રહેશે એવી શ્રદ્ધા છે.
પૂ. રમણભાઈ અને તારાબેનનું દામ્પત્ય રામ-સીતા જેવું આદર્શ દામ્પત્ય, જીવનના બધાં શુભ અને સંપનો સરવાળો આ દામ્પત્યમાં દેખાય. એક શાંત, સ્વસ્થ અને વિદ્યામય તેમજ મંગળમય જીવન અને એમાંથી પાંગરેલું કિલ્લોલ કરતું કુટુંબ ઉદ્યાન. પુત્રી શૈલજા અને જમાઈ ચંતનભાઈ, દોહિત્રો ગાર્ગી અને કૈવલ્થ, અમેરિકા સ્થિત પુત્ર અમિતાભ અને પુત્રવધૂ સુરભિ તેમ જ પૌત્ર-પોત્રી અર્ચિત અને
Page #5
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન અચિરા. બધાં જ તેજસ્વી કારકિર્દીભર્યા.
આધારનો અનુભવ મને થઈ રહ્યો છે. જૈન સાહિત્ય સમારોહના પ્રસંગે રમણભાઈ ને તારાબેન સાથે ત્રેપન વર્ષનું અમારું લગ્નજીવન-લીલીછમ હરિયાળી સમું અમારે વિવિધ સ્થળે જવાનું થાય. ત્યાં અમને બધાને આ દંપતીની હર્યુંભર્યું, કોઈ ગૂંચ કે ગ્રંથિ વિનાનું, સમથળ પ્રવાહ વહેતું હતું. અપાર હુંફ મળે, માર્ગદર્શન મળે, અને અવિસ્મરણીય જ્ઞાનચર્ચા વિદ્યાર્થીપ્રિય અધ્યાપક તરીકે, એન.સી.સી.ના ઑફિસર તરીકે, પણ થાય. બન્નેના દામ્પત્યમાં સંપૂર્ણ સંવાદિતા. ક્યારેક ચાલતા સમાજસેવક તરીકે, લેખક તરીકે, ભક્ત તરીકે, સાધક તરીકે કે ચાલતા અમે અને રમણભાઈ થોડા આગળ નીકળી જઈએ તો બાળકોથી વીંટળાયેલા દાદાજી તરીકે, મને તેમનાં દરેક સ્વરૂપ ગમ્યાં તારાબેનનો મીઠો અને મંદ ‘ટહુકો' રમણભાઈ માટે સંભળાય, છે. સૂઝપૂર્વક અને ત્વરાથી કામ કરવાની તેમની શક્તિને હું “.શાહ...' તારાબેન રમણભાઈને આ ટહુકાથી સંબોધે. ભક્તિભાવથી બિરદાવતી રહી છું.
લગભગ દશેક વર્ષ પહેલાં તારાબેનને ઘૂંટણની તકલીફ થઈ છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે વિચાર્યું કે આપણે બન્નેએ સંસારમાં હતી. ચાલવામાં લાકડી તો રાખે પણ તોય મુશ્કેલી પડે. એક વખત રહ્યાં છતાં ગૃહસ્થ કરતાં યાત્રિકની જેમ જીવવું. બાહ્ય દૃષ્ટિએ કંઈ અમે બધાં સમૂહમાં ભોજનશાળામાં જમવા બેઠા હતા. જમીને પછી ખાસ ફરક ન દેખાય પરંતુ આંતરિક દૃષ્ટિએ ઘણો મોટો ફરક પડે. બધા પોતપોતાની થાળી ઉપાડી યથાસ્થાને મૂકી આવે એવો અમારા સ્કૂલ વસ્તુ છોડીને સૂક્ષ્મ તરફ જવાની, તેને પામવાની અભીપ્સા સર્વેનો નિયમ. એક વખત અમે બધાં જમીને ઊભા થઈએ એ પહેલાં જાગે. અમારી એ ભાવના ઉત્તરોત્તર દઢ થતી ગઈ. અમે આંતર રમણભાઈ જમીને ઊભા થયા. થોડી ઉતાવળથી પોતાની થાળી બાહ્ય પરિગ્રહ ઓછો કરતા ગયાં. અનન્ય શ્રદ્ધા સાથે અમારી લઈ મૂકી આવ્યા અને તરત પાછા આવી તારાબેનની થાળી અમે પચાસમી લગ્નતિથિએ નાગેશ્વર ભગવાનના પવિત્ર તીર્થમાં પૂજા બધાં ઊભા થઈને એ સેવાનો લાભ લઈએ પહેલાં થોડી વધુ ઝડપથી કરતાં અમે અપૂર્વ આનંદ અનુભવ્યો. અમારા લગ્ન સમયે અમે રમણભાઈ તારાબેન પાસે ગયા. તારાબેને જમી લીધેલી, જેમાં યજ્ઞવેદીની આસપાસ ફેરા ફર્યા હતા. ૫૦મા વર્ષે ભગવાનની ફરતે તારાબેને હાથ પણ ધોયા હતા, એ થાળી ઉપાડીને રમણભાઈ એ પ્રદક્ષિણા કરી કૃતાર્થતા અનુભવી. મારા પગની તકલીફને લીધે એ થાળી યથાસ્થાને મૂકી આવ્યા. અમે બધાંએ રમણભાઈ સામે જોયું, મને પૂજા કરવામાં ખૂબ મદદ કરતા, પૂજાનો મહિમા સમજાવતા સાહેબની આંખમાં કૃતાર્થતાનો સંતોષ અને એમના હસમુખા અને મારી ધર્મભાવના દઢ કરતા. અમારા ૫૦ વર્ષના લગ્નજીવન સ્વભાવ પ્રમાણે હોઠોમાં થોડી મંગળ મજાક! અમે બધાં દંગ થઈ નિમિત્તે ખુશાલી વ્યક્ત કરવા મારા ભાઈ મહેન્દ્રભાઈ મહેતા અને ગયા. એ સમયનું તારાબેનના મુખ ઉપરનું શરમ સંકોચ અને ભાભી આશાબહેને શંખેશ્વર તીર્થમાં વિકલાંગોને ખાસ કરીને પગે દામ્પત્ય સંતોષ ભક્તિનું સ્મિત મેં જોયું એ અભુત હતું. હું ચિત્રકાર અપંગ લોકોને જુદા જુદા સાધનો આપવાનો કૅમ્પ કર્યો. એમનાં હોઉં તો એ અવિસ્મરણિય “સ્મિત'ને કેનવાસ ઉપર જીવંત કરી શકું. એ કાર્યને હું અમારું પરમ સોભાગ્ય ગણું છું. દામ્પત્યના અનેક મંગળ ભાવો દર્શકને એમાંથી પ્રાપ્ત થાય. અમારા બન્ને વચ્ચે વિશિષ્ટ પ્રકારનો મૈત્રીભાવ હતો. એ પતિ - ત્રેપન વર્ષનું આવું મંગળ દામ્પત્ય દેહથી ખંડિત થાય પછી રહી છે માટે એમની આજ્ઞા પ્રમાણે મારે ચાલવું એવું ભાન કદી તેમણે ગયેલાની વેદના કેવી હોય!! પરંતુ તારાબેને એ શોકને શ્લોકત્વનું મને કરાવ્યું નથી. સહજપણે સહર્ષ હું એમની ઈચ્છા પ્રમાણે વર્તવા સ્વરૂપ આપ્યું.
ટેવાયેલી, વિના બોજે પ્રવૃત્તિ કરતી રહી. ઘણી મહત્ત્વની બાબતોમાં ૧૬ જાન્યુઆરી ૨૦૦૬ના “પ્રબુદ્ધ જીવન'ના અંકમાં તો અમે એકબીજાને પૂછીને જ કામ કરીએ પણ નાની નાની રમણભાઈને શ્રદ્ધાંજલિ અર્પતો પ્રગટ થયેલો તારાબેનનો લેખ બાબતોમાં પણ અમે એકબીજાની મરજી જાણતાં, એકબીજાને ત્વમેવ મ ન વ વિપ્રયો:ના કેટલાંક પરિચ્છેદો અહીં વાચકના ભાવ અનુકૂળ થતાં, નાની મોટી ભૂલોને હસીને માણતાં. એમની ચક્ષુ પાસે પ્રસ્તુત કરું છું :
હાજરીથી વાતાવરણ હંમેશાં પ્રસન્ન રહેતું. હું બધી રીતે તેમના સંસ્કૃતના સમર્થ નાટકકાર ભવભૂતિના ‘ઉત્તરરામચરિત' આધારે જીવવા ટેવાઈ ગયેલી. પુસ્તકોનાં નામ, શબ્દોના અર્થ અને નાટક'માં સીતાએ રામ માટે આ શબ્દો ઉચ્ચાર્યા :
જોડણી, વિવિધ વિષયોની વિગત વગેરે માટે એમને પૂછપરછ કરતી. भूयो यथा मे जन्मान्तरेषु
હું તેમને કહેતી કે તમારી પાસેથી બધું તેયાર મળે છે તેથી મને त्वमेव भर्ता न च विप्रयोगः
શબ્દકોષ જોવાની ટેવ છૂટી ગઈ છે. હું તો સાવ ઠોઠ રહીશ. ત્યારે ‘જન્મજન્માન્તરમાં તમે જ મારા પતિ હો, આપણો કદીય વિયોગ એ કહેતા કે “સંયોગો બધું શીખવે છે.” ” ન થાવ.” રામ પ્રત્યે સીતાનું કેટલું ઉન્નત વલણ! ત્યારે મને અઢળક મુંબઈના પાટકર હોલમાં તા. ૧૬ જુલાઈના રમણભાઈના સ્નેહ, સુખ અને શાંતિ આપનાર મારા પતિ ડૉ. રમણભાઈને આ કુટુંબીજનો તરફથી યોજાયેલ શ્રદ્ધાંજલિ સભામાં અમારા વિદ્વાન શબ્દો હું કહી ન શકું? બાહ્ય દૃષ્ટિએ સત્ય હકીકત છે કે ખરેખર મિત્ર ડૉ. ગુલાબ દેઢિયાએ તારાબેનને શ્રદ્ધાંજલિ આપતા એમના વિયોગ છે. છતાં અદશ્યપણે તેમના તરફથી હામ, હૂંફ અને અનન્ય દામ્પત્ય જીવનને જે શ્રદ્ધાંજલિ અર્પી હતી એ સંવાદો પણ અહીં
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ઑગસ્ટ, ૨૦૦૯. અન્ય સ્થળે પ્રસ્તુત કર્યા છે.
શ્રી રમણભાઈ તથા તારાબેનનો નિકટ પરિચય થવા પામ્યો હતો. એ સભામાં તારાબેનની દોહિત્રી ગાર્ગીએ પોતાની ‘દીદા'ને- પંદર સોળ વર્ષના આ દીર્ઘ અને આત્મીય સંબંધ દરમ્યાન તેમનો ગાર્ગી તારાબેનને ‘દાદા'ના લાડભર્યા સંબોધનથી સંબોધતી- પુષ્કળ સ્નેહ મને મળ્યો છે. એમનું માતા સમાન વાત્સલ્ય તથા અશ્રુભીની આંખે ભાવાંજલિ અર્પી એમાં તારાબેનનું કુટુંબ વાત્સલ્ય સૌમ્ય વ્યક્તિત્વ વારંવાર સ્મૃતિમાં ઝળકે છે. છલકતું હતું. તારાબેનના અમેરિકા સ્થિત પુત્ર અને પુત્રવધૂ જૈન તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી હોવા સાથે તારાબેનને સુરભિના શબ્દોએ પોતાના જીવન પ્રસંગોથી સમગ્ર શ્રદ્ધાંજલિ પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યેનો સમજણપૂર્વકનો સવિશેષ સભાને સ્તબ્ધ કરી દીધી. તારાબેનને બધાં વ્હાલાં અને બધાંને અહોભાવ વર્તતો હતો. સાયલા તથા ધરમપુર આશ્રમમાં તેઓ તારાબેન વ્હાલા.
અવારનવાર રહેતા હતા તથા ખૂબ ઉત્સાહથી સંસ્થાના વિવિધ પ્રારંભમાં તારાબેનના પુત્રસમા જમાઈ ચેતનભાઈએ કાર્યોમાં જોડાતા હતા. ધરમપુરમાં તો દર વર્ષે દિવાળી મહોત્સવમાં ધરમપુરથી આત્મ મર્મજ્ઞ ડૉ. પૂ. રાકેશભાઈ ઝવેરીના શ્રદ્ધાંજલિ શ્રી મહાવીર ભગવાનના ગુણગાન ગાવા તેઓ ઉપસ્થિત તેમ જ શબ્દોનું શોકાતુર શ્રોતાઓને શ્રવણ કરાવ્યું હતું એ શબ્દો યથાતથ તત્પર હોય જ. અહીં પ્રસ્તુત કરું છું.
છેલ્લી માંદગીમાં એમને ઘણો વખત હૉસ્પિટલમાં રહેવું પડ્યું શ્રીમતી તારાબેન માટે પૂ. રાકેશભાઈ ઝવેરીનો સંદેશોઃ હતું. એ દરમ્યાન તેમને વારંવાર મળવાનું થતું અને ત્યારે એમનું
આદરણીય શ્રીમતી તારાબેન રમણભાઈ શાહના દેહને ધારણ આધ્યાત્મ તરફનું ઢળણ જોઈ શકાતું હતું. પોતાનો વિશેષ સમય કરનારો ગુણીયલ આત્મા વિશ્વના આ ભાગમાંથી સ્થળાંતર કરી તેઓ ભક્તિ તથા કેસેટ શ્રવણ આદિમાં ગાળતા હતા. એમની ગયો છે એ ખેદજનક છે.
ચીરવિદાય વેળાએ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એ વડીલ વત્સલ હવે પાર્થિવ રુપે આપણી વચ્ચે ઉપસ્થિત નથી તથાપિ એમનો આત્મા જ્યાં હોય ત્યાં સત્વરે વિતરાગ દેવ-ગુરુ-ધર્મનું શ્રી તીર્થંકર પરમાત્મા પ્રત્યેની ભક્તિ, વીરપ્રભુ માટેનો ભરપૂર પ્રેમ, શરણ પામે. મોક્ષમાર્ગમાં તેમની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે અને પરિચિત અપરિચિત સર્વ કોઈ પ્રત્યે વહેતો નેહ, સરળતા સભર વિદ્વતા શીઘ્રતાએ સહજાનંદ સ્વપથમાં સ્થિર થાય.” તથા પ્રેમાળતા, સાલસતા, નમ્રતા આદિ અનેકવિધ ગુણોના પમરાટ તારાબેનના દિવ્ય આત્માને મુંબઈ જૈન યુવક સંઘના નત મસ્તકે રૂપે તેઓ સદેવ આપણી સાથે જ છે.
પ્રણામ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના થિસીસના કાર્ય દરમ્યાન આદરણીય
ધનવંત શાહ આજે સાહેબ સ્વર્ગના મેઈન ગેટ પાસે ઊભા
આપણે પ્રવાસી પારાવારનાં. શ્રાવિકારત્ન તમે સંવાદ
મારાં સહાધ્યાયી. આવકારવા સામે આવ્યા છે.
તમે ન હો. હા, મેં તમને કદી યાદ નહોતા કર્યા, “મારા સ્વાધ્યાયને, મારા સામાયિકને, મારી ‘તારાબહેન, આવો આવો ! જુઓ સ્વર્ગમાં કારણ કે યાદ કરવા માટે ભૂલવા તો જોઈએ ને! સાહિત્યસાધનાન, મારા યાત્રાપ્રવાસાન, મારા આપણે પાછા મળી ગયાં. બોલો, બોલો, કેમ તમારાં અધુરાં પુસ્તકોનું કામ પૂરું કરી મેં નિરાંત શાંતિન , મારા ૨ છો? લાવો તમારો હાથ.' અનુભવી છે.”
જાળવ્યાં. તમે સરસ્વતિનાં સાચા ઉપાસિકા! શાહ, તમારા સાથ વગર ૧૩૫૨ દિવસો | ‘તારાબહેન, ધન્ય! તમે સાચું સંગિની, “ભારતીય સન્નારી તમને ભાવપૂર્વક વંદન! મારા માટે તો ૧ ૩૫૨ વર્ષો જેવાં કઠણ સહધર્મચારિણી, અર્ધાગના, ભાર્યા અને ધર્મપત્ની ‘હૃદયપૂર્વક અભિનંદન! વિરહભર્યા હતાં.”
પદને ઉજ્જવળ કર્યું છે! તમારો હૂંફભર્યો, | ‘તમારા પગે થાક તો નથી લાગતો ને? મારા | “શું વાત કરો છો ? આપણા વિયોગને નેહભર્યો અને સમજભર્યો સાથે હતો તેથી જ માટે તો તમે ધરતી પર સ્વર્ગ રચ્યું હતું. તેથી આટલો બધો કાળ વીતી ગયો ! અહો હો ! અહીં તો હું પ્રા. ડૉ. રમણલાલ ચી. શાહ હતો. આ સ્વર્ગ ખાસ વિશેષ નથી લાગતું. તમે 'પ્રબુદ્ધ તો હજી અધું નાટક પણ નથી ભજવાયું. સ્વર્ગમાં
| ‘બસ, બસ, બહુ વખાણ ન કરો. ઝેવિયર્સ જીવન'માં લખ્યું હતું ને, ત્વમેવ મર્તા ને | સમયની માપગણના જ નોખી હોય છે. પરંતુ કૉલેજના લેક્ટર્સની ટેવ ગઈ નથી કે શું? વિપ્રયોગઃ હવે હું કહું છું ત્વમેવ માર્યા | એ વિરહ કાળ તમે કેવી રીતે પસાર કર્યો? અગાઉ | ‘વખાણ નથી, વાસ્તવિકતા છે તારાબહેન! વિપ્રયોગ: આપણે તો કદી અલગ અલગ રહ્યાં જ નહોતાં !” તમે મારી સમાનધર્મા સખી બનીને, ધરરખ્ખું
આજે રમણભાઈ ખુશખુશાલ છે. શાહ, સાચી વાત છે. તમે ગયા છતાં ગૃહિણી બનીને, મારાં કાર્યોમાં, મારી ધર્મનિષ્ઠામાં
તારાબહેનને આવકારવા સામા આવ્યા છે. મુંબઈમાં તો તમે ગયા છો એવું કોઈને લાગતું જે પ્રાણ પૂર્યા છે, તે કેમ વિસરી શકું ? મારું કોઈ
aગુલાબ દેઢિયા જ નથી. સૌ તમને સંભારે છે. ત્યાં હજી તમે પપ્પાનબંધી પય હશે કે તમે મને મળ્યાં. તમે ૧૭/ ૨૨, આકાશગંગા, મનીષ નગર, ચાર, જીવંત છો. મારો તો એકેય શ્વાસ નહોતો જેમાં જ મારી ધરતી. તમે જ મારું આકાશ. તારાબહેન! બંગલા, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૧૩.
Page #7
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
પર્યુષણ પર્વ
ડૉ. રમણલાલ ચી. શાહ પરાધના
છે. સમુદાયમાં રહીને, સમુદાયની સાથે જો આરાધના કરવાની પર્વ' શબ્દના જુદા જુદા અર્થ થાય છે. “પૃ' ધાતુ ઉપરથી જો હોય અને તે માટે જો દિવસ નિશ્ચિત કરેલા હોય તો જ માણસને પર્વ’ શબ્દ કરવામાં આવે તો “પૃ'ના વિવિધ અર્થ થાય છે. જેમ કેઃ આજીવિકા માટેના વ્યવસાયમાંથી મુક્ત થઈને આરાધના કરવી (૧) ભરવું (૨) સાચવી રાખવું (૩) વૃદ્ધિ કરવી (૪) સંતુષ્ટ અને ગમે છે. આર્થિક પ્રલોભનો અને વ્યવહારિક કાર્યો અને કર્તવ્યો આનંદિત થવું (૫) પાર પાડવું, સામે કિનારે પહોંચાડવાનું (૬) એટલાં બધાં હોય છે કે જીવને તેમાંથી બહાર નીકળવાનું જલદી અંતિમ લક્ષ્ય સિદ્ધ કરી આપવું.
મન થતું નથી. વળી કુટુંબીજનો વગેરે સાથે સંઘર્ષ થવાનો કે ‘પર્વ' શબ્દનો અર્થ થાય છેઃ (૧) ઉત્સવ (૨) ગાંઠ (૩) પગથિયું પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાનો ભય રહે છે. પરંતુ પોતાના વર્તુળના (૪) સૂર્યનું સંક્રમણ (૫) ચંદ્રની કલાની વૃદ્ધિ અનુસાર આઠમ, ઘણાખરા માણસો જો વ્યવસાય છોડીને, ઘરની બહાર જઈને જાહેર ચૌદસ, પૂનમ જેવી તિથિઓ.
સ્થળમાં આરાધના કરવા જતા હોય તો માણસને તેમાં જોડાવાનું આમ ‘પર્વ' શબ્દ દિવસ અને પ્રવૃત્તિઓને આનંદથી ભરી દેવાનું મન થાય છે. ક્યારેક બધા લોકો આરાધના કરતા હોય ત્યારે પોતે સૂચન કરે છે. વળી “પર્વ' દ્વારા વૃદ્ધિ, વિકાસ, પ્રકાશ, ઉત્તરોત્તર જો કમાવામાં રચ્યોપચ્યો રહે તો લજ્જા-સંકોચ થવાનો પ્રસંગ ઊંચે ચડવું, જે પ્રાપ્ત થયું છે તેનું સંરક્ષણ કરવું, સામે પાર અંતિમ ઊભો થાય. વળી, સતત વ્યાવસાયિક-વ્યવહારિક પ્રવૃત્તિમાં લક્ષ્ય સુધી પહોંચી જવું વગેરે અર્થ થાય છે. એ પ્રત્યેક અર્થ પરોવાયેલા જીવન પર્વના દિવસ નિમિત્તે મન મોકળું કરવાનો, ‘આરાધના'ની દૃષ્ટિએ, વિશેષતઃ ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ હળવાશ અનુભવવાનો અવસર સાંપડે છે. આથી જ પર્વોનું અત્યંત સૂચક અને મહત્ત્વનો છે.
આયોજન ધાર્મિક, આધ્યાત્મિક પ્રયોજન ઉપરાંત સામાજિક અને ‘પર્વ' શબ્દ મુખ્યત્વે ઉત્સવના અર્થમાં વપરાયો છે. ઉત્સવનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી પણ માનવજાત માટે ઉપકારક બન્યું છે. અર્થ પણ જુદા જુદા દૃષ્ટિકોણથી ઘટાવી શકાય છે. પરંતુ “પર્વ” પર્વનો મહિમા એવો હોય છે કે માણસને ઘરમાં બેસી રહેવું શબ્દ સામાન્ય રીતે ધાર્મિક ઉત્સવો માટે સવિશેષ વપરાય છે. ધાર્મિક ગમતું નથી. સમુદાયમાં જઈને તે કશું પ્રાપ્ત કરવા ઈચ્છે છે. ઉત્સવોમાં ભોગોપભોગના આનંદ કરતાં ત્યાગ, સંયમ, દાન સમાજના મહિલા વર્ગને પણ પર્વના દિવસોમાં બહાર જવું ગમે વગેરેનો મહિમા વધારે હોય છે.
છે. મનુષ્યને પોતાની વૈયક્તિક ચેતનાને સામુદાયિક ચેતનાની સામાજિક રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય પ્રકારના તહેવારો કરતાં સાથે એકરૂપ કરવાની ભાવના પર્વના દિવસોમાં થાય છે. ધાર્મિક ધાર્મિક ઉત્સવોનું મૂલ્ય વધુ છે, કારણ કે તે માનવજીવનને સવિશેષ પર્વ એ રીતે મનુષ્યની ચેતનાના વિસ્તાર અને વિકાસમાં મહત્ત્વનું બળ આપે છે. જો ધાર્મિક ઉત્સવ સાચી રીતે ઊજવવામાં આવે તો યોગદાન આપે છે. જો આ ચેતનાનો વિસ્તાર અને વિકાસ એક જ તે માનવજીવનને ઉત્કર્ષ તરફ લઈ જાય છે. ઉત્સવ એટલે જ દિશામાં સીધી ગતિએ ચાલ્યા કરતો હોય તો મનુષ્યજીવન નંદનવન આનંદમય ઉત્કર્ષ. એ એની સાચી વ્યાખ્યા છે. કેટલાક લોકો ધાર્મિક જેવું બની જાય. પરંતુ ગતાનુગતિક રૂઢિવાદ, સામાજિક સમસ્યાઓ, ઉત્સવને જુગાર, મદિરાપાન કે અન્ય પ્રકારની ભોગવિલાસની રાજદ્વારી ઊથલપાથલો, સંઘર્ષ, કલહ, યુદ્ધ, દુકાળ, કુદરતી પ્રવૃત્તિઓથી વિકૃત કરી નાંખે છે તેની અહીં વાત નથી. તેવા લોકો આપત્તિઓ વગેરે માનવજાતે પ્રાપ્ત કરેલી ભૌતિક સિદ્ધિઓને હણી તો થોડા અને અપવાદરૂપ હોય છે. કેટલાક લોકો માત્ર જડતાપૂર્વક, નાંખે છે અને મનુષ્ય ફરી પાછો કેટલાંક ડગલાં પાછો જાય છે. ગતાનુગતિક રીતે, ગાડરિયા પ્રવાહની જેમ, સમજણબુદ્ધિના મનુષ્યજીવનની આ એક મોટી કરુણતા છે. અભાવથી, માત્ર અર્થહીન બાહ્ય ક્રિયાકાંડપૂર્વક ઉત્સવ ઊજવતા આપણા પૂર્વાચાર્યોએ ધાર્મિક-આધ્યાત્મિક પર્વોની જે યોજના હોય છે. પરંતુ તેવો વર્ગ તો હંમેશાં રહેવાનો જ. એટલા માટે કરી છે તે એવી ખૂબીથી કરી છે કે જેથી મનુષ્યજીવનને કાળના પર્વનું મૂલ્ય ઓછું ન આંકી શકાય. પર્વની આરાધના દ્વારા થોડા થોડા થોડા અંતરે આત્મિક બળ મળતું રહે. જેનું લક્ષ્ય આરાધના લોકો પણ જો કશુંક મૂલ્યવાન, ચિરંજીવી તત્ત્વ પામી શકે અને તરફ વિશેષ રહેલું હોય એવા લોકોને માટે તો દર બીજે કે ત્રીજે મળેલા જીવનની કૃતાર્થતા અનુભવી શકે તોપણ પર્વોનું આયોજન દિવસે પર્વતિથિનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીજ, પાંચમ, સાર્થક છે એમ કહી શકાશે.
આઠમ, અગિયારસ, ચૌદસ, પૂનમ વગેરે તિથિઓને પર્વતિથિ છેક પ્રાગૈતિહાસિક કાળથી ધાર્મિક પર્વોનું આયોજન થતું આવ્યું તરીકે ગણાવવામાં આવી છે. જેઓ પોતાના જીવનની મર્યાદાઓને
કારણે આટલી પણ આરાધના ન કરી શકે તેવા ઓછી શક્તિવાળા
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ઑગસ્ટ, ૨૦૦૯
મનુષ્યો માટે પાંચમ, આઠમ, ચોદસ અથવા માત્ર ચૌદસ (પાણી)ની સરખું હથિયાર છે. એની બે અથવા ત્રણ તીક્ષ્ણ પાંખ જરાક સરખી તિથિની આરાધના યથાશક્તિ કરવાની ભલામણ કરવામાં આવી ભોંકાતાં હાથી શાંત થઈ જાય છે. આ અંકુશ ક્ષમા, વિનય, છે. આ ઉપરાંત બીજા કેટલાક પર્વદિવસોનું પણ આયોજન થયું કૃતજ્ઞતારૂપી છે એ ગુણો વડે જીવે મિથ્યાત્વ મોહનીય કર્મને છે. જેમ પર્વ મોટું તેમ એની આરાધનાના દિવસોની સંખ્યા પણ હટાવવાનું છે. વધુ. જૈન ધર્મમાં આઠ દિવસના અઠ્ઠાઈ પર્વનો મહિમા વિશેષ જિનશાસનમાં જે જુદાં જુદાં પર્વ છે તેમાંના કેટલાક પર્વ ગણાયો છે. વર્ષમાં એવા છ અઠ્ઠાઈ પર્વો આવે છે. શ્રી લક્ષ્મીસૂરિએ દર્શનવિશુદ્ધિ માટે છે, કેટલાંક પર્વ જ્ઞાનવિશુદ્ધિ માટે છે અને કેટલાંક ઉપદેશ-પ્રાસાદમાં કહ્યું છેઃ
પર્વ ચારિત્રવિશુદ્ધિ માટે છે. પર્યુષણ પર્વ મુખ્યત્વે દર્શનવિશુદ્ધિનું अष्टाह्निका: पडेवोक्ताः स्याद्वादोभयदोत्तमैः।
મોટું પર્વ છે, કારણ કે પર્યુષણ પર્વ મિથ્યાત્વને દૂર કરી સમ્યકત્વને तत्त्वरुपं समाकर्ण्य आसेव्या: पस्मार्हतैः।।।
પ્રાપ્ત કરવા માટેનું પર્વ છે. પર્યુષણ પર્વ એટલા માટે સમકિતની [સ્યાદ્વાદને મતે કહેનારા ઉત્તમ પુરુષોએ છ અઠ્ઠાઈ પર્વ કહ્યાં આરાધના માટેનું પર્વ છે. છે. તેનું સ્વરૂપ બરાબર સમજીને પરમ શ્રાવકોએ તે સેવવા યોગ્ય પર્યુષણ પર્વની રૂડી પેરે આરાધના કરવી હોય તો તેને માટે
પૂર્વાચાર્યોએ પાંચ મહત્ત્વના કર્તવ્યો બતાવ્યાં છેઃ (૧) અમારિ पर्वाणि बुहनि सान्ति प्रोक्तानि श्रीजिनागमे।
પ્રવર્તન (૨) સાધર્મિક વાત્સલ્ય (૩) અઠ્ઠમતપ (૪) ચૈત્યપરિપાટી पर्युषणा समं नान्यः कर्मणां मर्म भेदकृत् ।।
અને (૫) ક્ષમાપના. [જિનાગમમાં કહેલાં એવાં ઘણાં પર્વ છે. પરંતુ તે બધાં પર્વોમાં પર્યુષણ પર્વની આરાધનામાં અમારિ પ્રવર્તન એટલે કે કર્મના મર્મને ભેદનારું એવું પર્યુષણ પર્વ જેવું બીજું એક પર્વ નથી.] જીવહિંસા ન થાય એ માટેની સાવધાની રાખવા ઉપર સૌથી વધુ
કર્મ આઠ પ્રકારનાં છેઃ (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય ભાર મૂકવામાં આવ્યો છે. સંસારના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર રહે અને જીવની હિંસા દ્વારા વિરાધના ન થાય તે જોવું એ પરમ અને (૮) આંતરાય. આ આઠ કર્મોમાં સૌથી ભયંકર કર્મ તે મોહનીય કર્તવ્ય છે. તેથી જગતમાં વેરઝેર ઓછાં થાય છે અને સુખશાંતિ કર્મ છે. સંસારમાં અનેક જીવોને ભગાડનાર તે મોહનીય કર્મ છે. પ્રવર્તે છે. સાધર્મિક વાત્સલ્ય, અઠ્ઠમતપ અને ચૈત્યપરિપાટી દ્વારા
મોહનીય કર્મનો એક પેટાપ્રકાર તે મિથ્યાત્વ મોહનીય છે. એ આરાધક પર્યુષણ પર્વનો સંયમપૂર્વક ઉલ્લાસ અનુભવે છે. આ પર્વની સૌથી વધારે ભયંકર કર્મ છે. જ્યાં સુધી આ કર્મ જીવને લાગેલું છે ચરમ કોટિ તે ક્ષમાપના છે. ક્ષમા માગીને અને ક્ષમા આપીને જે ત્યાં સુધી જીવ સમ્યગ્દર્શન પામી શકતો નથી. અને સમ્યગુદર્શન જીવ ઉપશાંત થતો નથી તે જીવ સાચો આરાધક થઈ શકતો નથી. ન હોય ત્યાં સુધી કેવળજ્ઞાન અને મોક્ષની તો વાત જ શેની હોય? પર્યુષણ પર્વ આ રીતે મિથ્યાત્વ મોહનીયને દૂર કરીને, જીવનમાં
આમ, આ આઠ કર્મોમાં મર્મરૂપ જો કોઈ કર્મ હોય તો તે ક્ષમાના ભાવને અવતારીને આરાધના કરવાનો અમૂલ્ય અવસર મોહનીય કર્મ છે, તેમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મ છે. એ મિથ્યાત્વ છે. મોહનીય કર્મને ભેદવામાં આવે તો ત્યાર પછી બાકીના કર્મોનો પર્વાધિરાજ પર્યુષણ ક્ષય કરવાનું તેના જેટલું કઠિન નથી. એટલા માટે પર્યુષણ પર્વ જૈનો જે વિવિધ ધાર્મિક પર્વોની ઉજવણી કરે છે તેમાં સૌથી મિથ્યાત્વ મોહનીય કર્મને હણવા માટેનું પર્વ છે અને એથી જ કહેવાયું મોટું પર્વ તે પર્યુષણ છે. “પજુસણ” કે “પોષણ’ એવા તભવ છે કે જિનશાસનમાં જે જુદાં જુદાં પર્વ છે તેમાં પર્યુષણ પર્વ જેવું નામથી સામાન્ય લોકોમાં તે વિશેષ પ્રચલિત છે. સૌથી મોટું એ બીજું કોઈ પર્વ નથી. પર્યુષણ પર્વાધિરાજ છે, પર્વશિરોમણિ છે. પર્વ હોવાથી પર્વશ્રેષ્ઠ, પર્વશિરોમણિ પર્વાધિરાજ તરીકે, લોકોત્તર
આઠ પ્રકારના કર્મને હાથીની ઉપમા આપવામાં આવે છે. હાથીના પર્વ તરીકે તે ઓળખાય છે. ચાર પગ તે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મ છે. હાથીની બે ‘પર્યુષણ' શબ્દ સંસ્કૃત છે. સાચો શબ્દ છે “પર્યુષણા'; સંસ્કૃત આંખો તે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ છે. હાથીની પૂંછડી પરિ+ડસTI (3ષન) પરથી તે આવેલો છે. એનો અર્થ થાય છે સમસ્ત તે અંતરાય કર્મ છે. હાથીનું આખું શરીર તે મોહનીય કર્મ છે. અને પ્રકારે વસવું અર્થાત્ એક સ્થળે સારી રીતે રહેવું. ચોમાસા દરમિયાન હાથીનુ ગંડસ્થળ તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. તોફાને ચઢેલા આ પર્વ આવે છે. પરંતુ સાધુઓને માટે તો સમસ્ત ચાતુર્માસને મદોન્મત હાથીને વશ કરવો હોય તો એના પગ કે સૂંઢ બાંધવાથી લક્ષમાં રાખીને આ શબ્દ પ્રયોજાયો હશે, કારણ કે સાધુ-સંતોએ તે વશ થતો નથી, પરંતુ અંકુશ વડે એના ગંડસ્થળને ભેદવામાં ચાતુર્માસ દરમિયાન એક જ સ્થળે સ્થિર વસવાટ કરી ધર્મની આવે તો તે તરત શાંત થઈ જાય છે, વશ થઈ જાય છે, કારણ કે આરાધના કરવાની હોય છે. “પર્યુષણા' શબ્દનો લાક્ષણિક અર્થ એ મર્મસ્થાન ઉપર પ્રહાર તે સહન કરી શકતો નથી. અંકુશ એક નાનું છે કે આ પર્વ દરમિયાન માણસે આત્માની સમીપ જઈને વસવાનું
Page #9
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન હોય છે, એટલે કે આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વળવાનું હોય છે. આ આરાધના કરવાની હોય છે. એ આરાધના વધુ દીપી ઊઠે એ
શ્રાવણ મહિનાના અંતના અને ભાદરવા મહિનાના આરંભના માટે બ્રહ્મચર્યનું પાલન કરવું, દાન દેવું, દયા પાળવી, પાપકર્મ એમ મળી આઠ દિવસનું આ પર્વ છે. એટલા માટે પર્યુષણને “અઠ્ઠાઈ થાય તેવાં કાર્યોનો ત્યાગ કરવો, અશુભ વચનો ન બોલવાં, મહોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વ દરમિયાન સામાયિક, પ્રતિક્રમણ, પોષધ વગરે વ્રતક્રિયા કરવાં, ગુરુ ઈન્દ્ર વગેરે દેવતાઓ નંદીશ્વર દ્વીપમાં જઈને શાશ્વત જિનમંદિરોમાં મહારાજની ઉપદેશવાણી સાંભળવી, ભગવાન મહાવીરનાં માતાએ અઠ્ઠાઈ મહોત્સવ ઊજવે છે, એમ શાસ્ત્રોમાં કહેવાયું છે. સ્વપ્નમાં જોયેલી ચૌદ વસ્તુઓનો-ચૌદ સુપનનો–મહોત્સવ કરવો
પર્યુષણ પર્વ એ ત્યાગ અને તપશ્ચર્યાનું પર્વ છે. દુનિયાના અન્ય વગેરે આવશ્યક મનાયા છે. કોઈ ધર્મમાં જોવા ન મળે એટલી કઠિન તપશ્ચર્યા જેનોમાં આ પર્વ આ પર્વ દરમિયાન મસ્તકે લોચ કરવો (એટલે માથા અને મોઢા દરમિયાન જોવા મળે છે. ગામેગામ જ્યાં જ્યાં જૈનોની વસતી હોય પરના વાળ હાથથી ખેંચીને કાઢી નાખવા), ઓછામાં ઓછું અઠ્ઠમ છે ત્યાં કેટલાંયે માણસો એવા મળશે કે જે પર્યુષણના આઠેય દિવસ (ત્રણ દિવસના ઉપવાસ)નું તપ કરવું, “કલ્પસૂત્ર' વાંચવું, ઉપવાસ કરતાં હોય. આઠ દિવસ સુધી અન્નનો દાણો પણ મોઢામાં સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું અને માંહોમાંહે ક્ષમાપના કરવી એ નાખ્યા વગર તપશ્ચર્યા અને ધાર્મિક ક્રિયાઓ કરવી એ જેવુંતેવું વ્રત સાધુઓના વિશેષ કર્તવ્ય મનાયા છે. નથી. કેટલાંક શક્તિવાળાં સ્ત્રી-પુરુષો બાર, સોલ, એકવીસ, ત્રીસ, અન્ય દિવસ કરતાં પર્વના દિવસે કરેલી ધર્મારાધના વિશેષ પિસ્તાલીસ દિવસના ઉપવાસ કરે છે. કોઈક વાર સાઠ-પાંસઠ ફલવતી માનવામાં આવે છે. પર્વના દિવસે કરેલું પાપ પણ મોટું દિવસના ઉપવાસ પણ થાય છે. જેમનાથી વધુ ઉપવાસ ન થાય તે અને માણસને ભયંકર કર્મબંધનમાં મૂકી દેનારું મનાય છે. જેમ ચાર, ત્રણ, બે કે છેવટે પર્વના છેલ્લા દિવસનો-સંવત્સરીનો એક તીર્થને માટે તેમ પર્વને માટે (અને પર્વને પણ જંગમ તીર્થ જ ઉપવાસ કરે છે, ઉપવાસ ન થાય તો એકાસણુ-એકટાણું કરે છે. કહેવામાં આવે છે) પણ સાચું છે કેઃ
પર્યુષણ એ દાન અને દયાનું પણ પર્વ છે. દુનિયાના અર્થશાસ્ત્રીઓ મચર્તિને કૃતં પાપં પર્વદ્ધિને વિનતિં | કહે છે કે જૈન સમાજ દાનમાં જેટલો પૈસો ખર્ચે છે, તેટલો વ્યક્તિદીઠ પર્વત્રેિ તં પાપં વઝુલ્લેપો ભવિષ્યતિ | સરેરાશે ભાગ્યે જ બીજો કોઈ સમાજ ખર્ચતો હશે. એ દાનની સૌથી એટલા માટે પર્યુષણ પર્વ એ પુણ્યના પોષણનું અને પાપના મોટી પ્રવૃત્તિ પર્યુષણ દરમિયાન થાય છે. અનુકંપાદાન, સુપાત્રદાન પ્રતિક્રમણનું પર્વ છે; દેવી સંપત્તિના સર્જનનું અને આસુરી સંપત્તિના અને અભયદાન-એમ ત્રિવિધ પ્રકારે એ પ્રવૃત્તિ થાય છે. અભયદાન વિસર્જનનું પર્વ છે. એ સૌથી શ્રેષ્ઠ દાન છે. દયા, વિશેષતઃ જીવદયા એ જૈનોના લોહીમાં કવિ શ્રી જ્ઞાનવિમલસૂરિએ ‘પર્યુષણમહાપર્વમાહાભ્ય'ની છે. વ્યક્તિગત રીતે કેટલાંકનું વર્તન અપૂર્ણ, અણસમજણવાળું કે સક્ઝાયમાં કહ્યું છેઃ વિપરીત હોય તેથી સમસ્ત સમાજને દોષ દઈ શકાતો નથી. પુણ્યની પોષણા, પર્વ પર્યુષણા
પર્યુષણ પર્વ એ ઘણું પ્રાચીન પર્વ છે. શાસ્ત્રોમાં વર્ણન આવે આવિયાં ઈણિ પરે જાણિયે એ; છે તે પ્રમાણે ભગવાન મહાવીર સ્વામી જ્યારે રાજગૃહી નગરીમાં હિયડલે હર્ષ ધરી, છઠ્ઠ અઠ્ઠમ કરી, પધાર્યા હતા ત્યારે મગધના રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને ઓચ્છવે કલ્પ ઘર આણિયે એ. પર્યુષણ પર્વ વિશે પ્રશ્નો પૂછયા હતા. પર્યુષણ પર્વની આરાધના જૈન માન્યતા પ્રમાણે માણસનો આયુષ્યબંધ કેટલીક વાર પર્વના સારામાં સારી રીતે કોણે કરેલી એવા પ્રશ્નના જવાબમાં ભગવાને દિવસે પડતો હોય છે. એક જન્મ પૂરો થતાં અન્ય જન્મમાં માણસ કહેલું કે ભૂતકાળમાં ગજસિંહ નામના રાજાએ એવી સરસ શું થવાનો છે (મનુષ્ય, દેવ, તિર્યંચ કે નારક) તે જ ક્ષણે નક્કી આરાધના કરેલી જેથી તે પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરપદ પામી થાય છે તેને આયુષ્યનો બંધ કહેવામાં આવે છે. આથી પર્વના મુક્તિપદ પ્રાપ્ત કરશે.
દિવસે માન, વચન અને કાયાની શુદ્ધિથી કરેલી આધ્યાત્મિક પર્યુષણ પર્વ એ સંયમ અને સાધનાનું પર્વ છે. એ માટે શાસ્ત્રોમાં આરાધના માણસને ભવાન્તરમાં ઉત્તમ ગતિ અપાવે છે, ત્વરિત અગિયાર દ્વારે આરાધના કરવાનું ફરમાવ્યું છે. જિનપૂજા, ચૈત્ય- મુક્તિ અપાવે છે. જ્યારે પર્વના દિવસે કરેલી પાપપ્રવૃત્તિ માણસને પરિપાટી (આસપાસના જિનમંદિરોમાં જઈ જિનેશ્વર ભગવંતને દ્રવ્ય જન્માંતરમાં ભયંકર દુર્ગતિમાં ઘસડી જાય છે. અને ભાવથી નમસ્કાર કરવા), સાધુસંતોની ભક્તિ, સંઘમાં જેનોનો એક વર્ગ જે દિગંબરના નામે ઓળખાય છે તે પોતાના પ્રભાવના, જ્ઞાનની આરાધના, સાધર્મિક વાત્સલ્ય, કલ્પસૂત્ર' પર્યુષણ જુદાં ઊજવે છે. સંવત્સરીના આ દિવસ પછી બીજા દિવસથી સાંભળવું, તપશ્ચર્યા કરવી, જીવોને અભયદાન આપવું, સાંવત્સરિક તેઓ આ પર્વ દસ દિવસ ઊજવે છે. માટે તેને ‘દસ લક્ષણી' કહેવામાં પ્રતિક્રમણ કરવું, પરસ્પર ક્ષમાપના કરવી-એમ અગિયાર પ્રકારે આવે છે. ક્ષમા, માર્દવ, આર્જવ, ત્યાગ, સંયમ, તપ, સત્ય, શૌચ,
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦.
પ્રબુદ્ધ જીવન
ઑગસ્ટ, ૨૦૦૯
અકિંચનતા અને બ્રહ્મચર્ય-એ દસ પ્રકારના યતિધર્મને લક્ષમાં રાખી મનુષ્યનું ચિત્તતંત્ર એટલું બધું સંકુલ છે કે એમાં ઊઠતા પ્રત્યેક આ પર્વ ઊજવાતું હોવાથી તેને ‘દસ લક્ષણી' કહેવામાં આવે છે. અશુભ વિચારની ગણતરીપૂર્વકની નોંધ રાખવાનું સરળ નથી. માટે
પર્વોની ઉજવણી સાથે એની ફલશ્રુતિ સંકળાયેલી હોય છે. જે ક્ષમાપનાનો આચાર વ્યાપક કારણે અને ધોરણે સ્વીકારવાની પર્યુષણ પર્વ સાથે કોઈ ભૌતિક સુખ, આકાંક્ષા, અભિલાષાની જરૂર રહે છે. એટલા માટે જ મન, વચન, અને કાયાથી તથા કરતાં, નહિ પણ આધ્યાત્મિક સિદ્ધિની ફલશ્રુતિ રહેલી છે. એથી જ પર્યુષણ કરાવતાં અને અનુમોદતાં એમ ત્રિવિધેત્રિવિધ પ્રકારે (નવ કોરિએ) પર્વ એ ત્યાગ અને સંયમ, દાન અને દયા, પ્રાયશ્ચિત અને પ્રતિક્રમણ અને તે પણ જાણતા-અજાણતાં થયેલા દોષો માટે ક્ષમા માગવાની મૈત્રી અને ક્ષમા, તપ અને સમતા, ભક્તિ અને ભાવના દ્વારા, હોય છે. એ માગતી વખતે ગરીબ-તવંગર, સુશિક્ષિત-અશિક્ષિત, આત્મનિરીક્ષણ અને આત્મસંશોધન દ્વારા આત્માનો પ્રકાશ પ્રાપ્ત નાના-મોટા, ગુરુ-શિષ્ય, શેઠ-નોકર ઈત્યાદિના ભેદનો વિચાર ન કરી મુક્તિના પંથે વિચરવાનું અમોઘ પર્વ છે–પર્વાધિરાજ છે. કરતાં પોતે જ સામેથી ક્ષમા માગી લેવી જોઈએ. સાંવત્સરિક ક્ષમાપના
આપણે કયા માણસની ક્ષમા માગીશું? માત્ર માણસ શા માટે? જીવન જીવવા માટે અનેક લોકોના સ્થળ કે સૂક્ષ્મ સહકારની સમસ્ત જીવરાશિની હાથ જોડી, નતમસ્તકે, હૃદયમાં ધર્મભાવ ધારણ અપેક્ષા રહે છે. બધાંની શારીરિક, માનસિક કે આત્મિક શક્તિ કરીને ક્ષમા માગીએ, કે જેથી અજાણતાં પણ કોઈ જીવની ક્ષમા એકસરખી હોતી નથી, એથી વ્યક્તિ-વ્યક્તિના પુરુષાર્થમાં ફરક માગવાનું રહી ન જાય. શાસ્ત્રકાર કરે છેઃ રહે છે; પરંતુ જેમની પાસે કર્મયોગે વધુ શક્તિ હોય છે તેવી સત્ર નવરાસિસ માવો ઘનિદિમ નિમવિત્તો ! વ્યક્તિઓમાં ક્યારેક સહકારને બદલે અસહકાર, સ્વાર્થ, અહંકાર સળં રમાવતા રવમામિ સવ્વસ્ત મર્યાપિ || જેવા લક્ષણો આવી જાય છે. એથી વ્યવહારની સમતુલા ખોરવાય શાસ્ત્રકારોએ દેનિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક છે. ઠેષ, ધિક્કાર, ઈર્ષા, નિંદા, અહિતચિંતા વગેરે ભાવોમાંથી ઘર્ષણ એવા ચાર મુખ્ય પ્રકાર ક્ષમાપના માટે બતાવ્યા છે. પહેલા ત્રણ અને વૈરવૃત્તિ પ્રગટ થાય છે. એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રકાર ચૂકી જવાય તો છેવટે સાંવત્સરિક ક્ષમાપના તો દરેક માણસે પ્રયત્ન થાય છે. બદલો લેવાની ભાવના જાગે છે. અનુદારતા, અવશ્ય કરી જ લેવી જોઈએ, કે જેથી એ ઋણમાંથી મુક્ત થઈ જવાય. અસહિષ્ણુતા, અક્ષમા વગેરેની વૃત્તિઓ જોર પકડતાં પરસ્પરનો શાસ્ત્રકારો કહે છે કે જે માણસ સાંવત્સરિક ક્ષમાપના ચૂકી જાય વ્યવહાર દૂષિત થાય છે. ઉપેક્ષા-અણબનાવથી માંડીને લડાઈ–ઝઘડા છે એના કષાયો અનંતાનુબંધી બની જાય છે. વળી એને જો સમ્યકત્વ સુધી વાત પહોંચે છે. એવા દૂષિત વ્યવહારને ફરીથી સ-રસ, પ્રાપ્ત થયું હોય તો તે ચાલ્યું જાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ માટે સુખમય, શાંતિમય બનાવવા માટે પ્રેમ, સહકાર, ઉદારતા, અને કષાયની મંદતા માટે ક્ષમાના તત્વને એથી જીવનમાં સહિષ્ણુતા વગેરેની સાથે ક્ષમાની પણ અતિશય આવશ્યકતા રહે ઉતારવાની આવશ્યકતા છે.
ભૂલ તો બધાની થાય, પણ ક્ષમા બધાં માંગતા નથી. પરંતુ જે પોતાની ભૂલનો એકરાર કરીને ક્ષમા માગવી અને પોતાના ક્ષમા માગે છે અથવા બીજાને ક્ષમા આપે છે તેના જીવનમાં દેવી પ્રત્યે બીજાએ ભૂલ કરી હોય તો તે માટે તેને ઉદાર ક્ષમા આપવી અંશો પ્રગટ થાય છે. To err is human, but forgive is divine. એમ ઉભય પ્રકારે, ક્ષમાપના કરવાની હોય છે.
ક્ષમા માગવી અને આપવી એ અપ્રમત્ત ચિત્તની નિશાની છે. ક્ષમા આપણું અજ્ઞાન, આપણી ક્યાં ભૂલ થઈ છે તેનું ભાન આપણને સાથે જો પશ્ચાત્તાપ, હૃદય-પરિવર્તન, ફરી એવી ભૂલ ન થાય તે ક્યારેક થવા દેતું નથી. કેટલીક ભૂલો તદ્દન નજીવી હોય છે; તો માટેનો સંકલ્પ ઈત્યાદિ સંકળાયેલાં હોય તો તે પ્રકારની ક્ષમા ઊંચા કેટલીક ભયંકર, જીવનસંહારની કોટિ સુધીની હોય છે. જે માણસ પ્રકારની બને છે. જાગ્રત છે તે પોતાની ભૂલ સમજાતાં એકરાર કરીને તત્ક્ષણ ક્ષમા માત્ર ઉપાચાર તરીકે શબ્દોચ્ચાર કરીને “મિચ્છામિ દુક્કડમ્' કહેવું માગી લે છે. ક્યારેક ભૂલની ખબર મોડી પડતાં ક્ષમા માંગવામાં એ દ્રવ્યક્ષમા છે. વ્યવહારમાં એની પણ આવશ્યકતા છે; પરંતુ સકારણ વિલંબ થાય છે. ક્યારેક આપણી ભૂલ ઈરાદાપૂર્વકની હોય, માણસે દ્રવ્ય-ક્ષમામાં અટકી ન જતાં ભાવ-ક્ષમા સુધી પહોંચવાનું તો ક્યારેક અજાણતાં થઈ ગઈ હોય. ક્યારેક કેટલાક અશુભ વિચારો છે. આપણાં ચિત્તમાં ઊઠીને શમી જાય છે. એના માત્ર આપણે પોતે જ ક્ષમાના પાંચ પ્રકાર ગણાવવામાં આવે છેઃ ઉપકારક-ક્ષમા, સાક્ષી હોઈએ છીએ. ક્યારેક અશુભ વિચારો બીજા આગળ શબ્દમાં અપકાર-ક્ષમા, વિપાક-ક્ષમા, વચન-ક્ષમા (આજ્ઞા-ક્ષમા) અને ધર્મવ્યક્ત થઈ જાય છે, પરંતુ એ પ્રમાણે સ્થળ આચરણ કરતાં અટકીએ ક્ષમા. જેણે આપણા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો હોય તેવી છીએ; તો ક્યારેક વિચારના આવેગ કે ભાવના આવેશ પ્રમાણે વ્યક્તિને એની ભૂલ માટે આપણે તરત માફ કરી દઈએ છીએ. એ સ્થૂળ દોષ પણ કરી બેસીએ છીએ.
ઉપકાર-ક્ષમા છે. જેના તરફથી આપણા ઉપર અપકાર થવાનો ડર
Page #11
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
૧૧
રહે છે તેની આપણે તરત માફી માંગી લઈએ છીએ. એ અપકાર- (ખમાસમણ) કહીને વંદન કરીએ છીએ. ક્ષમા છે. મોટાં અશુભ કર્મોનો દુઃખદાયક વિપાક જ્યારે થાય છે કેટલાક કહે છે કે ક્ષમા એ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની સીડી છે. ત્યારે તે વખતે આપણે આપણાં ભૂતકાલીન અશુભ કર્મોને માટે કેટલાક એને સ્વર્ગના દ્વાર તરીકે ઓળખાવે છે. તથા ભવિષ્યમાં એવા મોટાં દુઃખો ન આવી પડે એવા ભયથી ક્ષમા Mutual forgiveness of each vice, માગી લઈએ છીએ. એ વિપાક-ક્ષમા છે. તીર્થકર ભગવાનના Such are the gates of paradise. આજ્ઞા-વચન સાંભળીને આપણે ક્ષમાયાચના કરીએ છીએ તે જેન ધર્મમાં તો ક્ષમાને મોક્ષના ભવ્ય દરવાજા તરીકે વચન-ક્ષમા. સમ્યકત્વ હોય તો જ આવી ક્ષમા આવે. ધર્મની સાચી ઓળખાવવામાં આવી છે. ક્ષમાના હૃદયપૂર્વકના સાચા ભાવથી સમજણમાંથી આત્માના સ્વાભાવિક ધર્મ તરીકે ક્ષમાનો જે ભાવ જીવને મોટી કર્મનિર્જરા થાય છે. ક્ષમા કર્મક્ષય સુધી, મુક્તિ સુધી પ્રગટ થાય છે તે ધર્મ-ક્ષમા છે. ભયંકર નિમિત્તો મળતાં પણ જીવને પહોંચાડે છે. ગજસુકુમાલ મેતારજ મુનિ વગેરેની જેમ ક્ષમાનો ભાવ રહે તે ક્ષમાપના વગર કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક આરાધના થતી ધર્મ-ક્ષમા. પહેલા ત્રણ પ્રકારની ક્ષમા અજ્ઞાની-મિથ્યાત્વી નથી. જેણે આરાધનાની ઈમારત ચણવી હોય તેણે ક્ષમાનો પાયો માણસોને પણ હોઈ શકે.
નાંખવો પડશે. ક્ષમા માગીને તથા ક્ષમા આપીને જે ઉપશાન્ત થતો આ વિવિધ પ્રકારની ક્ષમામાં ધર્મ-ક્ષમાં શ્રેષ્ઠ છે. તે અનાયાસ નથી તે સાચો આરાધક બની શકતો નથી. હોય છે. પ્રતિક્ષણ તમામ જીવો પ્રત્યે ક્ષમાનો ભાવ સહજ રીતે જ ભદ્રબાહુ સ્વામીએ એટલા માટે જ કહ્યું છેઃ વહ્યા કરે તે સહજ-ક્ષમા છે. આપણી ધર્મ-ક્ષમા સહજ-ક્ષમા બની जो उवसमइ तस्सअस्थि आराहणा । રહેવી જોઇએ.
जो न उवसमइ तस्स नत्थिआराहणा। ભૂલનો બચાવ કરી બીજાની સાથે લડવા માટે તત્પર એવા ઘણાં तम्हा अप्पणा चेव उवसमियव्यं । લોકો હોય છે. પરંતુ ઘણા એવા સરળ માણસો પણ હોય છે કે ક્ષમાની સાથે મૈત્રી જોડાયેલી છે. મૈત્રી હોય ત્યાં વેરભાવ ન જેઓ ભૂલનો સ્વીકાર કરી, તે માટે તરત ક્ષમા માગી લે છે. ક્ષમા હોય. ક્ષમા સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતા સ્થાપવામાં ઘણો માગવી એ બહુ અઘરી વાત નથી. પરંતુ બીજા કોઈએ આપણા મોટો ફાળો આપે છે. એટલા માટે જ કેટલાક લોકોનું નિરંતર પ્રત્યે ભૂલ કરી હોય તો તેનો બદલો ન લેતાં તેને સાચા દિલથી ભાવરટણ હોય છે. ક્ષમા આપવી એ દુષ્કર કાર્ય છે. ઘણાં માણસો બીજા માણસને खामेमि सव्व जीवे, सव्वे जीवा खमं तु मे। એની નાનકડી ભૂલ માટે બરાબર પાઠ ભણાવવાના આશયથી ઘણું મિત્તી કે સન્ન મૂહુ, વેર મત્તે ન વેણ . મોટું વેર વાળતાં હોય છે. પરંતુ સહિષ્ણુ અને ઉદાર એવા મહામના હુિં બધા જીવોને ખમાવું છું. બધા જીવો મને ક્ષમા આપે. સર્વ માણસો એવા પ્રસંગે પણ એને સાચી ક્ષમા આપી, એનું હિત જીવો સાથે મારે મૈત્રી છે. કોઈ સાથે મારે વૈરભાવ નથી.] ઈચ્છતા હોય છે. બીજા જીવો પ્રત્યે હૃદયમાં સાચો કરુણાભાવ હોય જૈનોનું પર્યુષણ પર્વ એ ક્ષમાપનાનું પર્વ છે. પર્વ નિમિત્તે પરસ્પર તો જ આમ બની શકે.
ક્ષમાપના કરાય છે. એમાં ઔપચારિકતા ઘણી હશે. તોપણ જીવનને ક્ષમા એ કરુણાની બહેન છે. અને અહિંસાની દીકરી છે. ક્ષમા સુસંવાદી બનાવવામાં આ પર્વનો ફાળો ઓછો નથી. વિશ્વશાંતિની ધારણ કરવામાં ઘણી મોટી નૈતિક હિંમતની અપેક્ષા રહે છે. એટલા દિશામાં એ એક મોટું પગલું છે. માટે જ ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા તેનક્વિનામ ગુન: ક્ષમા રુપ રૂપસ્વિનામ દુનિયાના કોઈ ધર્મમાં ક્ષમાપનાનું અલગ, વિશિષ્ટ, મોટું પર્વ વગેરે કહેવાય છે. એટલા માટે જ ક્ષમાના અવતાર એવા પંચ મનાવવાનું ફરમાવ્યું હોય તો જૈન ધર્મમાં છે. એ એનું મોટું યોગદાન પરમેષ્ઠીને – સાધુથી અરિહંતો (તીર્થકરો)ને આપણે ક્ષમાશ્રવણ' છે. માનવજાત માટે એ મોટું વરદાન છે.
* * * ( વર્તમાન યુગમાં જૈન સાધુ સમાજે
પર્યુષણ વ્યાખ્યાનમાળા વેબ સાઈટ ઉપર ! આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ?
તા. ૧૬-૮-૨૦૦૯ થી તા. ૨૩-૯-૨૦૦૯ સુધી પ્રબુદ્ધ જીવન'ના જુલાઈના અંકમાં તંત્રી લેખ: ‘વિહાર : |
યોજાનારી ઉપરોક્ત વ્યાખ્યાનમાળાનું સંસ્થાની વેબ સાઈટ માર્ગ અકસ્માત અને આધુનિકતા' દ્વારા ઉપરની ચર્ચા માટે સર્વે
website:www.mumbai_jainyuvaksangh.com ઉપર નિયમિત વાચકોને અમે નિમંત્રણ આપ્યું હતું એના પ્રતિસાદમાં અમને |
પ્રસારણ થશે. આ વિશે કાંઈ પણ માર્ગદર્શનની જરૂર પડે તે વેબ પત્રો મળ્યા છે, અને મળતા રહે છે. એ સર્વે પત્રો અમે “પ્રબુદ્ધ
સાઈટના માનદ્ સંપાદક શ્રી હિતેશભાઈ માયાનીનો મોબાઈલ જીવનના સપ્ટેમ્બરના અંકમાં પ્રગટ કરીશું.
નં. ૯૮૨૦૩૪૭૯૯૦. ઉપર સંપર્ક કરવા વિનંતિ. 1 મેનેજર
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રબુદ્ધ જીવન
‘અપરિગ્રહ વ્રત'
ડૉ. રણજિત પટેલ (અનામી)
વર્ષો પૂર્વે એકવાર સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન ભારત આવેલા...મેં એમને વિમાનમાંથી ઉતરતા જોયા. એ છ ફુટથીય ઊંચા અહિંસક પઠાણને જોઈ હું દંગ થઈ ગયો. આજે પણ એ દૃશ્યને હું ભૂલી શક્યો નથી...ખાદીનો કુરતો, ઝભ્ભો ને બગલમાં એકમને આકંઠ શ્રદ્ધા છે કે સમાજમાં કોઈપા દુઃખી ન રહે...એટલી ગઠરી...જેમાં બીજાં બે-ત્રણ ખાદીનાં વસ્ત્રો. આ એમનો પરિગ્રહ ! બધી અન્ન, વસ્ત્ર ને રહેઠાણની છત છે, પણ જ્યાં સુધી વર્ગવિગ્રહની પૂ. મહાત્મા ગાંધીને તો કેવળ એક કચ્છ. નોબત વાગશે નહીં ત્યાં સુધી આ અમાનવીય લોભ ને પરિગ્રહ રહેવાનાં, જવાનાં નહીં.
જૈન ધર્મમાં પાંચ વ્રતો ગણાવ્યાં છે તેમાં અહિંસા વ્રત, સુત (સત્ય) વ્રત, અસ્તેય વ્રત, બ્રહ્મચર્ય વ્રત અને અપરિગ્રહ વ્રતનો સમાસ થાય છે. ‘દર્શન અને જ્ઞાનનું ફળ-ચારિત્ર’ તેને અંગેનાં આ ધન–અનિવાર્ય ગણાય છે. પરિગ્રહ એટલે સ્વીકાર, અંગીકાર. ધન-માલમત્તા વગેરેનો સંગ્રહ, પરિગ્રહનો અર્થ પત્ની પણ
અતંત્ર જાગૃતિ દર્શાવનારા સંસારી સાધુઓ અને સાચા સાધુ સંન્યાસીઓમાં તો અપરિગ્રહની આ વૃત્તિ...ત હોય છે જ. એકવાર સાબરને તીરે ગાંધીજી એક નાનકડી લોટથી હાથ-મુખનું પ્રક્ષાલન કરતા હતા. કોઈકે બાપુને કહ્યું: ‘આવડી મોટી નદીને તીરે આ એક લોટીથી શું કરી રહ્યા છો? ત્યારે બાપુએ કહ્યું: ‘આ લોકમાતા મારા એકલાની નથી...અન્ય લાખો લોક ને પશુ-પંખીની પણ એ માતા છે. જેટલાથી કામ સધે એટલું જ વાપરવાનો મને હક છે ને મારો ધર્મ છે. અન્યનો પણ એના ઉપર અધિકાર છે. આ તો થઈ
ખરો.પરિજન ને પરિવારનો પણ એમાં સમાસ થાય, આમ પરિગ્રહી એટલે ઉપર્યુક્ત પરિચહવાયું...ને અપરિગ્રહી એટલે એનો સ્વીકાર નહીં કરનાર. આમ અપરિગ્રહ એટલે વસ્તુઓ રાખવી નહીં, રખાવવી નહીં કે રાખવામાં અનુમોદન કરવું નહીં.
ઑગસ્ટ, ૨૦૦૯
હિંદુ ધર્મમાં અને અન્ય ધર્મોમાં પણ ષરિપુઓ ગણાવ્યા છે.કામ, ક્રોધ, લોભ, મોહ, મસર, મદ, વગેરે. આમાં કામ અને ક્રોધના મૂળમાં લોભ રહેલો છે. કામાત્ ક્રોધોભિજાયતી. આ લોભવૃત્તિ અનેક અનિષ્ટોનું મૂળ છે. લોભે લેશે જાય અમસ્તું નથી કહ્યું.
દુનિયામાં વસ્તુઓની અછત નથી પણ લોભવૃત્તિને કારણે પરિગ્રહની વૃત્તિ પ્રબળ બને છે ને સંગ્રહ કરવાની વૃત્તિને કારણે વસ્તુની જ્યાં ત્યાં અછત વરતાય છે ને બિનજરૂરી ભાવ ઊંચકાય છે. એક સ્થળે વસ્તુઓનો હિમાલય ખડકાય છે ને એને કા૨ણે અન્યત્ર મોટી ખાઈ સર્જાય છે. ગરીબ-તવંગરનું સમાજમાં સર્જન પણ આને આભારી છે. આમાંથી ઈર્ષ્યા અને વર્ગવિગ્રહ જન્મે છે. ચોરી અને લૂંટફાટની સમાજમાં વૃદ્ધિ થાય છે. ગુનાહિત કૃત્યોના
મૂળમાં આ લોભવૃત્તિ ને પરિગ્રહવૃત્તિ રહેલાં છે.
આજે સમાજના ઉચ્ચ વર્ગના અને મધ્યમવર્ગના સુખી લોકો જો પોતાના પરિગ્રહ પર દૃષ્ટિ કરે ને અપરિગ્રહવ્રતને સ્વીકારે તો
વ્રત અનિવાર્ય ગણાય.
કૉલેજમાં હું ભણતો હતો ત્યારે વસ્ત્રમાં કેવળ ખાદીના બે સંસારી સાધુની વાત...સાધુ-સંન્યાસીઓમાં તો અપરિગ્રહનું આ ધોતિયાં, બે ઝભ્ભા, એક અંડરવેર ને એક જોડી દેશી ચંપલ. વસ્ત્રોના આટલા પરિગ્રહથી આખું વર્ષ નભી જતું, આજે હું જોઉં છું તો એના ડુંગર નહીં તો ઢગલા થયા છે! આ બધાનો કશો જ ઉપયોગ નથી જરૂર જણાય ત્યારે ખરીદી શકાય...પણ નવીનતાનો મોહ, નર્યો મૂઢ ઉપયોગિતાવાદ અને ભાવિની ભીતિ. કિશોરકાળે દેવળ બાર આનામાં ચંપલ મળતી, આજે સવાસો ને દોઢસો રૂપિયા! જ્યો૨ ચંપલના ભાવ બાવીસ રૂપિયા હતા ત્યારે હું સામટી અર્ધો ડઝન જોડ ખરીદી લાવેલો...એનું ‘લોજિક’ કયું ? પ્રતિવર્ષ ભાવમાં ઉત્તરોત્તર થતો વધારો...આની પાછળ પૈસાની છત, લોભ અને બચતની દૃષ્ટિ પણ ખરી.
સ્વામી આનંદે, મારા પિતરાઈઓ' નામના એક લેખમાં આવો એક કિસ્સો નોંધ્યો છેઃ' બપો૨વાળા...એક સાધુ સદાવર્ત ચીઠ્ઠીના ચોકીદાર પાસેથી લઈ અમારા જ માંડવામાં થોડે દૂર બે ટિક્કડ (જાડી રોટી) ખાઈને ચાલી નીકળ્યો, થોડાં ડગલાં ગયો હશે ને સદાવર્તવાળાએ ટપાર્યો: બાબાજી! આગે પંવાલી હૈ, બે પડાવનો આટો અહીં અપાય છે. લેતા જાઓ. ચડાઈમાં સાંજે ક્યાંક બે ટિક્કડ પાઈ લેજો! પેલો થોભ્યો. મોં ફેરવીને કહે: ‘પ્યારે! સાધુ શામકી ફીકર નહિં કરતા.' ને ચાલ્યો ગયો..અમે ત્રણે દિગ્મૂઢ!
સ્વાભાવિક છે કે કુટુંબ કબીલાવાલા સંસારી આટલી હદે અપરિગ્રહ રહી શકે નહીં પણ જો અંતર્મુખ બની થોડીક જાગ્રતિ દાખવે અને ભોગ વિલાસ (લક્ઝરી), આવશ્યકતા અને અછતની ભેદરેખા પરખતાં શીખે તો એમની તો આત્મિક ઉન્નતિ થાય પણ ખખડી ગયેલો ક્ષીણ સમાજ પણ સુખી અને પ્રાણવાન બને. અપરિગ્રહનું આ વ્રત સર્વવ્યાપક બને તો 'સર્વેજના સુખીનો ભવન્તુ, સર્વે સન્તુ નિરામયાઃ સર્વેભદ્રાણિ પશ્યન્તુ, માકશ્ચિદ્ દુઃખ આનુપાતુ' એ મંગલ પ્રાર્થના મૂર્ત બને, પ્રશ્ન કેવળ મર્યાદાનો છે. વ્રત, વૃત્તિ બને તો સુવર્ણમાં સુગંધ ભરાય.
રસિકભાઈ રાજિતભાઈ પટેલ, C12, નવદીપ એપાર્ટમેન્ટ, સારથિ બંગલાની સામે, A-1, સ્કૂલ પાસે, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨. મોબાઈલ : ૯૮૯૮૧૬૯૦૬૯.
Page #13
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન
૧૩ દસવિધ યતિધર્મો ક્ષમાથી બ્રહ્મચર્ય-સાધકની ઉર્ધ્વગતિની યાત્રા
2 ડૉ. અભય દોશી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી નવપદપૂજામાં સાધુના લક્ષણો દસવિધ યતિધર્મમાં સર્વપ્રથમ ધર્મ ‘ક્ષમા' કહેવાયો છે. સાધુનું વર્ણવતાં કહે છેઃ
વિશેષણ જ “ક્ષમાશ્રમણ' છે. આપણે સાધુને વંદન કરતા કહીએ અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ સોચે રે;
છીએ ‘ઈચ્છામિ ખમાસમણો.” આ “ખમાસમણો' એ “ક્ષમાશ્રમણ” સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લોચે રે?
શબ્દનું પ્રાકૃત રૂપ છે. જે સદા અપ્રમત્ત રહે છે, હર્ષ અથવા શોકમાં લીન થતા નથી તેવા “ક્ષમા'ને જૈનશાસ્ત્રોમાં પરમધર્મ તેમજ આરાધનાની આત્મા જ ઉત્તમ સાધુ છે. (હિંદુ સાધુઓના મુંડન કે (જેન સાધુઓના) આધારશીલા ગણાવી છે. જૈનોની આરાધનામાં વાર્ષિક આરાધના, લોચ કરવાથી શું વાસ્તવિક સાધુપણું પ્રાપ્ત થાય છે?
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના અત્યંત મહત્ત્વની છે. તો આવા અપ્રમત્ત, નિજભાવમાં રમતા, પરભાવથી દૂર થતા આ આઠ દિવસની આરાધનાના પ્રાણરૂપે પણ ક્ષમાધર્મ બિરાજમાન સાધુની સાધુપણાની વાસ્તવિક સંપ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? છે. “જે ખમે છે જે ખમાવે છે તે આરાધક છે, જે ખમતો નથી તે સાધુત્વની સંપ્રાપ્તિ એ મુમુક્ષુના જીવનની અપૂર્વ ઘટના હોય છે. વિરાધક છે.' આ કલ્પસૂત્રના શબ્દો આપણા સૌના હૃદય પર એ પોતે સર્વ સંગ ત્યાગીને, પોતાના વસ્ત્રો પલટાવી, મસ્તક શિલાલેખની જેમ અંકિત થવા જોઈએ. મૂંડાવી, પૂર્વાવસ્થાનું નામ સુદ્ધાં ત્યજી એક નવજન્મ પામે છે. આ શાસ્ત્રકારોએ ક્ષમાને પાંચ પ્રકારની વર્ણવી છે. ઉપકાર ક્ષમા, નવજન્મધારણની દ્વિજત્વની અપૂર્વ વિધિ સમયે કરોમિ ભંતેઅપકાર ક્ષમા, વિપાક ક્ષમા, વચન ક્ષમા, સ્વભાવ ક્ષમા એમ પાંચ સૂત્રના પાઠ દ્વારા સામાયિક તેમજ પંચમહાવ્રતોની દીક્ષા આપવામાં પ્રકારની ક્ષમા કહી છે. ઉપકારી પર ક્ષમા, અપકારી પર ક્ષમા, આવે છે. પંચ મહાવ્રતોનું પાલન એ સાધુજીવનની મુખ્ય પ્રાણપ્રદ પોતાના ભવભ્રમણના વિચારની ક્ષમા, પરમાત્માનું વચન ક્ષમા સાધના છે જેના દ્વારા તે સંસારથી વિરમે છે, પરંતુ સંસારથી કરવાનું છે એવા વિચારથી ક્ષમા તેમજ પોતાના શુદ્ધ સ્વભાવરૂપ વિરમીને તેની ઉર્ધ્વગતિની યાત્રાનું બળ દસવિધ યતિધર્મોમાં રહ્યું ક્ષમા એમ પાંચ પ્રકાર દર્શાવ્યા છે. ઉપાધ્યાય યશોવિજયજી છે. આ દસવિધ યતિધર્મો એ દિગંબર પરંપરામાં ઉજવાતા સ્વભાવક્ષમાને વર્ણવતાં કહે છેઃ ‘દસલક્ષણ' પર્વમાં આરાધાતા દશલક્ષણો છે. આ દશવિધ ધર્મોને ધર્મ ક્ષમા નિજે સહેજથી, ચંદન ગંધ પ્રકાર; યતિધર્મ કહ્યાં છે, એટલે યતનાથી, પ્રયત્નપૂર્વક સાધુજીવનમાં- નિરતિચારપણે જાણીએ, પ્રથમ સૂક્ષ્મ અતિચાર. યતિ જીવનમાં ઉતારવાના છે, સાથે જ શ્રાવકો પણ યથાશક્તિ
યતિધર્મ બત્રીસી આ ધર્મના પાલન વડે પોતાના જીવનને અજવાળી પોતાના જીવનને જે વ્યક્તિના જીવનમાં ક્ષમા સહજપણે હોય તે ચંદન જેવા છે. વાસ્તવિક અર્થમાં ‘શ્રમણોપાસક' શબ્દના અધિકારી બનાવી શકે. ચંદનમાં સ્વાભાવિક સુગંધ હોય એમ તેમનો સહજ સ્વભાવ જ આ “યતિધર્મ' છે એટલે વિભાવમાં ભટકતા આત્માએ ધર્મમાં સ્વ- ક્ષમા છે, અને તે અતિચાર-દોષ રહિત છે. પરમાત્માના વચનથી શુદ્ધ સ્વભાવમાં જવા માટે પ્રયત્નપૂર્વક આચરવાનો ધર્મ પળાતી પ્રથમ લોકોત્તર ક્ષમામાં પણ સૂક્ષ્મ અતિચાર રહ્યા છે. કવિ
પંચ મહાવ્રતની સાધના એક અર્થમાં Negative સાધના છે, કહે છે કે, ભાવનિગ્રંથને તો ચરમ સહજ સ્વભાવરૂપ ક્ષમા જ છોડવાની સાધના છે. સાંસારિક સુખોને આગ સમાન ગણીને પરમ ઉપાસ્ય હોય છે. ભાગવાની યાત્રા છે. પરંતુ આ છોડેલા સાંસારિક સુખો પછી આ જગતમાં ક્ષમાગુણના નિર્મળ પાલન વડે બંધક ઋષિના સાધુ જીવનમાં વિશિષ્ટ સુખાસ્વાદની અનુભૂતિ ન થાય, તો પાંચસો શિષ્યો, ગજસુકુમાલ, કુરગડુમુનિએ સિદ્ધિ પ્રાપ્ત કરી, આત્માને ક્યારેક અનુભવાય કે આ મેં શું કર્યું? પરંતુ સાધુજીવનમાં તો તિર્યંચ એવા ચંડકૌશિકે પણ દેવગતિ પ્રાપ્ત કરી. આ ક્ષમાગુણ દસવિધ યતિધર્મરૂપ ઉધ્વરોહણની અપૂર્વ યાત્રા દર્શાવી છે, જેને દ્વારા ક્રોધ કષાય પર વિજય મેળવાય છે એવો આ ક્ષમાગુણ પરિણામે સાધુ પોતાના આત્મસ્વભાવમાં સ્થિર થઈ, પરભાવથી મહિમાવંત છે. અલિપ્ત થઈ સદા આનંદમગ્ન રહી શકે. આ ભાવને ગાતા જ એક આ ક્ષમાને સિદ્ધ કરવામાં જીવનમાં નમ્રતા-વિનય આવવો કવિએ કહ્યું છે; “અવધુ સદા આપ સ્વભાવમેં રહેના.” તો ભગવતી જોઈએ. માનની અક્કડતા હોય છે ત્યાં મનુષ્ય અન્ય મનુષ્યને આદિ સૂત્રોમાં સાધુજીવનનો મહિમા વર્ણવતા એક વર્ષના સાધુને “મિચ્છામિ દુક્કડ' કહેવા મસ્તક નમાવી શકતો નથી. સાધક અનુત્તર વિમાનના સુખોથી અધિક સુખ ભોગવનારા કહ્યા છે, તે આત્માએ પોતાના જ્ઞાનનો પણ વાસ્તવિક આસ્વાદ પામવા માટે આ “યતિધર્મો'થી શક્ય બને છે.
નમ્રતા ગુણ કેળવવો રહ્યો. જ્ઞાનવિમલસૂરિએ દસવિધ યતિધર્મ
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ઑગસ્ટ, ૨૦૦૯
સક્ઝાયમાં માર્દવ ગુણના વર્ણનમાં કહ્યું છેઃ
જ સહજ ગુણરમણતાનો અનુભવ કરે તો પછી સાંસારિક જેમ પડસૂદી કેળવી, અધિક હોય આસ્વાદ,
વસ્તુઓની ઈચ્છા સહજ ટળી જાય. તેમ માર્દવ ગણથી લહે, સમ્યજ્ઞાન સવાદ. (ઢાળ..૨) જ્ઞાનવિમલસૂરિ આવા નિર્લોભી પુરુષને વર્ણવતાં કહે છેઃ
જેમ બાસુંદીને કેળવવાથી (ઊકાળવાથી) વધુ સ્વાદિષ્ટ બને છે, નિર્લોભે ઈચ્છા તણો રોધ હોય અવિકાર, તેમ આત્માને પણ સમ્યગૂજ્ઞાનનો સ્વાદ નમ્રતાથી આવે છે. કર્મ ખપાવણ તપ કહ્યો, તેહના બાર પ્રકાર. નમ્રતા-વિનય ગુણથી માન કષાય ક્ષય પામે છે. પ્રમોદભાવના
(દુહો, ઢાળ, ૫ પૂર્વે) દ્વારા નમ્રતા સિદ્ધ થાય છે.
નિર્લોભથી ઈચ્છાઓનો રોધ સહજ રીતે થાય છે. આવા આ મૃદુતા ગુણની પણ વાસ્તવિક પરિણતિ ઋજુતા (આર્જવ) ઈચ્છારોધરૂપ તપને શાસ્ત્રમાં બાર પ્રકારે દર્શાવેલ છે. અહીં દ્વારા થાય છે. શ્રી જ્ઞાનવિમલસૂરિ દસવિધ યતિધર્મ સક્ઝાયમાં જ્ઞાનવિમલસૂરિએ બાર પ્રકારના તપોને વર્ણવતા કેટલાક તપ પ્રકાર કહે છેઃ
વિશે નવા માર્મિક દૃષ્ટિબિંદુઓ રજૂ કર્યા છેઃ મૃદુતા ગુણ તો દઢ હોવે, જો મન ઋજુતા હોય,
ઉણોદરી ત્રણ ભેદની રે, ઉપકરણ, અશન, પાન. કોટરે અગ્નિ રહ્યો છ0, તરુ નવિ પલ્લવ હોય.” (ઢાળ..૨) ક્રોધાદિકના ત્યાગથી રે, ભાવ ઉણોદરી માન. (૫,૫)
વૃક્ષના કોટરમાં (બખોલમાં) આગ રહી હોય તો વૃક્ષ જેમ ઉપકરણ, અશન અને ભોજન અલ્પ ધારણ કરવા તે દ્રવ્ય ઉણોદરી નવપલ્લવ થઈ શકતું નથી, તેમ હૃદયમાં કપટરૂપી આગ છૂપાઈને છે, એ જ રીતે ક્રોધાદિક કષાયોનો ત્યાગ કરવો તે ‘ભાવ ઉણોદરી’ રહી હોય તો સાધક આત્મગુણમાં આગળ વધી શકતો નથી. આ છે. એ જ રીતે સંલીનતા ચાર પ્રકારની દર્શાવી છે. ઈન્દ્રિયોની કપટના કારણ રૂપે કેટલીક વસ્તુઓ શાસ્ત્રકારોએ દર્શાવી છે. આ સંલીનતા, યોગ (પ્રવૃત્તિની), નિવેશ (જગ્યાની) સંલીનતા તે જ લોક-પરલોકના વિષયની ઈચ્છા, માન-સન્માન, યશ-પૂજા માટે રીતે લોકસંપર્કથી દૂર રહેલા દ્વારા એકાંત સ્થળના સેવનરૂપ કરાતો ધર્મ પણ કપટક્રિયા બને છે. આવી કપટક્રિયા કરનાર મોટે સંલીનતા દર્શાવી છે, એની સાથે જ ક્રોધાદિક કષાય પ્રવૃત્તિની ભાગે દેવલોકમાં કિલિસ્ટ તરીકે જન્મે છે. અને ત્યાંથી પણ સંમુર્ણિમ સંલીનતા (સંકોચ) કરવાનું દર્શાવી બાહ્યતપથી આગળ વધવાની મનુષ્ય આદિ ગતિ પામે છે. જેથી તેઓને માટે સમ્યકત્વ (બોધિ) દિશા દર્શાવે છે. એ જ રીતે અત્યંતર તપ કાયોત્સર્ગના પણ દ્રવ્ય અત્યંત દુર્લભ બની જાય છે. શ્રી મલ્લિનાથે મહાબલ મુનિના ભવમાં અને ભાવ એવા પ્રકાર દર્શાવી આપણા આત્માના વિકાસની અપૂર્વ માયાયુક્ત સંયમ દ્વારા સ્ત્રીવેદને બાંધ્યો હતો. આમ, માયા અત્યંત ચાવી દર્શાવી છે. દ્રવ્ય કાયોત્સર્ગમાં સાધક પોતાના તન (દહ), દુઃખદાયક છે. માયાનું મૂળ અન્ય ગુણીજનો પ્રત્યેની ઈર્ષ્યા તેમજ ઉપધિ, ગણ અને ભોજન આદિના ત્યાગરૂપ કાયોત્સર્ગ કરે છે, પોતાનું સારું લગાડવાની વૃત્તિમાં રહ્યું છે. આ પોતાનું સારું ત્યારે ભાવકાયોત્સર્ગમાં કર્મ, કષાય અને સંસારનો કાયોત્સર્ગ લગાડવાના લોભનું આત્મા વિસર્જન કરે તો જ વાસ્તવિક ઋજુતા કરવા કહે છે. સાધકને ઔદારિક દેહની સાથે જ કાયોત્સર્ગ દ્વારા પ્રાપ્ત થાય.
કાર્મણદેહના વિસર્જનની અલોકિક પ્રક્રિયા ધ્યાનના દઢ અભ્યાસ આ લોભના વિસર્જન રૂપ ચોથો મુત્તિ (સંતોષ) નામનો દ્વારા સિદ્ધ થાય છે. આ પ્રક્રિયા દ્વારા કાયોત્સર્ગની મદદથી સંસારનું, મુનિધર્મ આપણને નિર્લોભી રહેવાનું જણાવે છે. સાધકને જીવનમાં ભવસ્થિતિનું પણ વિસર્જન કરવા શક્તિશાળી બને છે. પ્રસન્નચંદ્ર વાસ્તવિક સમતાનો અનુભવ કરવો હોય તો જ્ઞાનવિમલસૂરિ કહે રાજર્ષા, દેહપ્રહારી આદિના આવા સંસાર વિસર્જન સિદ્ધ કરતા છે:
ભવભ્રમણનો નાશ કરતા કાયોત્સર્ગ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. મમતા મ આણો રે મુનિ દિલ આપણે, મમતા દુર્ગતિ ગામોજી. આથી જ કવિ કહે છેઃ મમતા સંગે સમતા નવિ મળે, છાયા તપ એક ઠામોજી.” સમકિત ગોરસ શું મિલે રે, જ્ઞાનવિમલ ધૃત રૂપ,
(ઢાળ - ૪) જડતા જલ દૂર કરી રે, પ્રગટે આત્મરૂપ. હે સાધક, તું મમતાને ચિત્તમાં ન લાવ. મમતા દુર્ગતિને દેનારી
(ઢાળ ૫, ૧૩) છે. મમતા સંગે સમતા મળતી નથી. છાંયડો અને તાપ એક સાથે સમકિત ગોરસનું તપ દ્વારા મંથન કરવાથી “જ્ઞાનવિમલ' એવા રહેતા નથી, તેમ મમતા સાથે સમતા રહેતી નથી. આ લોભ કષાય આત્માનું શુદ્ધ ધી રૂપ પ્રગટ થાય છે. જડતારૂપી જળ દૂર થવાથી અતિશય પીડાકારક છે. સુભૂમ સમાન ચક્રવર્તી રાજા પણ “અતિ' આત્મરૂપના દર્શન થાય છે. “અતિ' એવા લોભને લીધે સાતમી નરકમાં ગયા હતા. આ લોભ આ તપમાં પણ સંયમ આવી મળે તો કર્મરૂપ કાદવ ઝડપથી આત્માને ઠેઠ ૧૧મા ગુણસ્થાનકથી નીચે ઉતારી શકે છે. માટે આ નષ્ટ થાય, માટે હવે છઠ્ઠો સાધુનો ગુણ સંયમ કહ્યો છે. આ સંયમ લોભકષાયને જીતવા સાધકે સંતોષ ગુણ વિકસાવવો જોઈએ. આ અને તે દ્વારા આગળના ચાર ગુણો દ્વારા કષાય પર વિજય મેળવેલ, સંતોષ ગુણ માટે પરમાત્માનું ધ્યાન ખૂબ ઉપકારક છે. પરમાત્માની અહીં હાસ્ય, રતિ, અરતિ આદિ નવનોકષાયો પર વિજય મેળવી અનંતગુણ રમણતાનો વિચાર કરતા સાધક પોતાની પણ આવી સાધક સિદ્ધિ તરફ ગતિ કરે છે. આ સંયમના સત્તર પ્રકારો છે, તે
Page #15
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯
સર્વ આદરવા યોગ્ય છે. પરંતુ આ સંયમ પણ કેટલાક સાધકો કેવળ દ્રવ્યથી આચરે છે, એનું વાસ્તવિક પાલન કરતા નથી.
આવા દ્રવ્યસંયમી પર પ્રહાર કરતા જ્ઞાનવિમલસૂરિ કહે છેઃ દ્રવ્યસંયમી બહુર્વિંધ થયો, સિદ્ધિ થઈ નવિ કાંય, સાકર દૂધ થકી વર્ષ, સન્નિપાત સમુદાય.
(દૂર્છા-૧ ઢાલ ૭ પૂર્વે) સાધક, તે દ્રવ્પથી સંયમી થયો, પણ તારી અંતરની રીંગ ને ગયો હોય તો દૂધ-સાકરથી લાભ થવાને બદલે સન્નિપાત વધે તેમ તારા આત્માને આ બાહ્ય સંયમ લાભદાયક બનતો નથી.
પરંતુ આવા સંયમ ધર્મમાં સત્યનું મંગલમય અનુષ્ઠાન આવે, ધર્મ ભાવધર્મ ને તો એ સાધકની સાધના પરમ સફળતાને પ્રાપ્ત કરનારી બને છે. અહીં બીજા વ્રતના વચનના અસત્યત્યાગથી કાંઈક જુદી ભૂમિકાએ આ સત્યધર્મનું નિરૂપણ થયું છે. અહીં વચનના સત્યથી વિશેષ લીધેલી પ્રતિજ્ઞાના પાલનરૂપ માનસિક સત્યનો મહિમા થયો છે.
મૂલોત્તર વ્રત ભેદ જે, મૈત્યાદિક ગુણ જેહ, જિણવિધ જેમ અંગીકર્યું, નિર્વહવું તેમ તેહરે.
પ્રબુદ્ધ જીવન
(ઢાળ ૭, ગાથા ૪)
આ સત્ય એટલે વ્રતોની આરાધના દૃઢ અને નિશ્ચલપણે કરવારૂપ સત્ય. આ સત્યને વર્ણવતા ગંગાસતી કહે છેઃ
મેરૂ રે ડગે રે જેના મન નો ડગે રે એ હોય પરમાણ.'
આ સાધક પુરુષ અનેક આકરી કસોટીમાંથી પાર થઈને પણ પોતાની અંદર રહેલા સત્યગુણનો ઝળહળાટ નષ્ટ થવા દેતા નથી. આ મન, વચન, કાયાની નિશ્વલત્તારૂપ, માનસિક દઢતારૂપ સત્ય ગુણ સાધકને સિદ્ધિના સોપાને લઈ જવામાં સહાયક બને છે. આ સત્યગુણને વર્ણવતાં કવિ કહે છેઃ
મુનિવર ધર્મ એ સાતમો, ચિત્ત આણો ગુણવંત. સત્ય સહસ્રકર ઉગતે, દંભ તિમિરતણો અંતરે.
(૭,૧)
આ સત્યધર્મની સિદ્ધિ સાધકની આંતરિક પવિત્રતા, નિર્મળતા દ્વારા જ થાય છે. બાહ્ય શૌચથી કેવળ દેહશુદ્ધિ થાય છે, એટલે એથી આગળ વધી શુદ્ધ આત્મિક નિર્મળતા સિદ્ધ કરવાના હેતુથી આ આંતરિક શૌચધર્મનું પાલન કરવાનું છે. આ શૌચ માટે કવિ ર્તામાં સ્થિર મન, માયા વિનાનું જીવન, બાર ભાવનાઓ તેમ જ વ્રતોની પચ્ચીસ ભાવનાઓનું પાલન તેમજ સાત્ત્વિક તપાનુષ્ઠાનના આલંબનને ગણાવે છે. આવા ભાવશૌચમાં ન્હાતાં, અંતઃકરણથી પરિત્ર થયેલ આત્માને વર્ણવતાં કહે છે
જ્ઞાનવિમલ પ્રભુતાં ઘણી, તસ સુખનો નહિ પાર ભાવ ોગ વિષુષમાં છે, જે ઝીલે નિરધાર.
(૮, ૯)
આ ભાવોચ ધર્મ પણ અંતઃકરણની નિઃસ્પૃહતા વિના થઈ શકે નહિ. આથી કિવ નવમા મુનિગુણરૂપે અકિચનના કે
આ
૧૫
નિઃસ્પૃહતાને વર્ણવે છે.
ચોથા મુનિગુણરૂપે વર્ણવેલા સંતોષથી આ નિઃસ્પૃહતામાં ભેદ એ છે કે, સંતોષમાં મુખ્યત્વે બાહ્ય દ્રવ્યો પ્રતિ સંતોષભાવ કેળવવાનું મુખ્ય લક્ષ્ય હતું. અહીં બાહ્ય સાથે જ આંતરિક પદાર્થો માન-અપમાન, સુખ-દુઃખ સર્વ પ્રત્યે નિઃસ્પૃહ બનવાનો અપૂર્વ ગુણ કેળવવાનો છે. આ ગુણને વર્ણવતાં કવિ કહે છેઃ
નિંદા સ્તુતિ રૂસે તુસ નહિ, વિ વર્તે પર ભાવ, સુખદુઃખે આપ સ્વરૂપ ન પાલર્ટ, કર્મ પ્રકૃતિ ચિત્ત લાવ. (૯,૫)
નિંદા અને સ્તુતિથી સાધક પ્રસન્ન ન થાય તેમજ કોપાયમાન પણ ન થાય. એ સ્વમાં જ રમ્યા કરે. સુખદુઃખની અંદર આપ સ્વરૂપને પલટાવે નહિ, દુઃખના સમયે કર્મ પ્રકૃતિના જ ચિંતનને આત્મામાં રમમાણ કરે. પોતાના પૂર્વકૃત કર્મોના જ ફ્ળ રૂપે દુઃખનો સહજ સ્વીકાર કરે. એમનું મન સતત અરિહંત-સિદ્ધ આદિ પંચપરમેષ્ઠિ પદોના ધ્યાનમાં ડૂબેલું રહે, આવી અંતરની સમૃદ્ધિ ધરાવનારા મહાપુરુષોને સંસારની કોઈ વસ્તુની સ્પૃહા રહે નહિ તે સહજ છે. આમ નિસ્પૃહતાની, અકિંચનતાની ધન્યતા એવી છે કે, સાધકને આ જગતના માન અને અપમાન પણ સ્પર્શતા નથી.
આવી નિસ્પૃહતા બ્રહ્મચર્ય ગુણ વિના પ્રાપ્ત થતી નથી. બ્રહ્મચર્ય એટલે મૈથુનસુખનું વર્જન એવી એની વ્યાખ્યા સાચી છે. પરંતુ મૈથુન શબ્દની જ વ્યાખ્યા શ્રમદાસૂત્રમાં જૈન શાસ્ત્રકાર મહર્ષીઓએ અન્ય નોની દૃષ્ટિએ વિભિન્ન કરી છે. ‘મૈથુન' શબ્દના વ્યાપક અર્થમાં શબ્દ, રસ, ગંધ, સ્પર્શના સર્વ ઈંદ્રિયગમ્ય સુખોને સમાવ્યા છે. સાધકે સ્પર્શના સુખત્યાગથી પ્રારંભી ક્રમશઃ સર્વ ઈન્દ્રિય જનિત આનંદો ત્યજી અતીન્દ્રિય બ્રહ્મસ્વરૂપ આત્માનો અનુભવ કરવાનો છે. આમ, બ્રહ્મચર્ય એટલે આત્મસ્વભાવમાં રમણ કરવાની અદ્ભુત પ્રક્રિયા. જેમ માનસરોવરમાં પ્રેસ ક્રીડા કરે એમ આત્મા શુદ્ધસ્વભાવમાં રમણ કરે તે પરમ બ્રહ્મચર્ય છે.
જે સાધક આવા આત્મસ્વરૂપમાં રમમાણ છે, તેમને માટે ચંદનની સહજ સુગંધ સમી સહજ ક્ષમાં સાધ્ય બને છે. આમ, આ દાવિધ યતિધર્મનો સાધક સાધુ પોતાના સાધુજીવનને અજવાળી વાસ્તવિક ભાવ શ્રમણપણું શોભાવે છે. શ્રાવકો પણ યથાશક્તિ આ યતિધર્મોની આરાધના કરવાથી દ્રવ્યથી શ્રાવક હોવા છતાં ભાવસાધુતાની દિશામાં સોપાન માંડી શકે છે. આમ પતિધર્મોમાં સંદર્ભ : (૧) યતિધર્મ સજ્ઝાય રૃ. આત્મવિકાસની અપૂર્વ શક્યતા રહી છે. જ્ઞાનવિમલભક્તિ પ્રકાશ સં. અભય દોશી, કીર્તિદા શાહ ૫. જ્ઞાન વિમલસૂરિ સાહિત્ય પ્રકાશન સમિતિ, ઘાટકોપર (૩) પતિધર્મ બત્રીસી પુ.
જૈન ગુર્જર સાહિત્યસંગ્રહ સં. ભદ્રંકર વિજય, મો. દ. દેસાઈ-બીજી આવૃત્તિ. પ્ર. શ્રુતજ્ઞાન પ્રચારક સભા, અમદાવાદ.
અભય ઈન્દ્રચન્દ્ર દોશી, એ/૩૧, બ્લેકર્સ્ટ, ફિરોઝશાહ રોડ, સાંતાક્રુઝ (વે.), મુંબઈ-૪૦૦૦૫૪. ોનઃ ૨૬૧૦૦૨૩૫, ૯૮૭૯૨૬૭૮૨૭૮.
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રબુદ્ધ જીવન
ભગવાન મહાવીરનું અર્થશાસ્ત્ર
–ડૉ. પ્રવીણભાઈ સી. શાહ
અર્થશાસ્ત્રના વિષયમાં કોમર્સના અનેક વિષયોની ચર્ચા કરવી સંભવે છે. વર્તમાનકાળમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં માર્કેટીંગ, સ્ટોક માર્કેટ, અર્થવ્યવસ્થા, નાણાંકીય મેનેજમેન્ટ, પોલીટીક્સ, બજેટ, ટેક્ષેશન, આંકડાશાસ્ત્ર વગેરે અનેક વિષયોની ચર્ચા કરવી જરૂરી બને છે. પ્રભુ મહાવીરના સમયકાળમાં આવા કોઈ વિષયની ચર્ચા ડાયરેક્ટ શાસ્ત્રોમાં જોવા મળતી નથી, છતાં પ્રભુ મહાવીરના ત્રિપદી દેશનામાંથી ઉદ્ભવેલાં દ્વાદશાંગી અને પછી પ્રકાશીત થયેલા ૪૫ આગમના શાસ્ત્રોના સંશોધનમાંથી પ્રભુ મહાવીરના અર્થશાસ્ત્ર વિષેના સંદર્ભો મેળવી શકાય છે. વર્તમાન અર્થશાસ્ત્રના વિષયનો ઈતિહાસ
અગાઉ બજારતંત્ર અને મુક્ત અર્થતંત્ર આધારિત મૂડીવાદી પદ્ધતિનો ક્રમશઃ વિકાસ થયો અને વિકાસના ઉત્તુંગ શિખર પર આ પદ્ધતિએ સ્થાન લીધું. તે સમયે પૂર્ણ હરીફાઈ આધારિત સ્વૈરવિહારી મુક્ત અર્થકારણની પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હિમાયત કરતા હતા. તેઓ એમ માનતા હતા કે સરકારની ખાસ કોઈ આર્થિક કામગીરી નથી. રાજ્યે અને તેના એજન્ટ તરીકે કામ કરતી સરકારે માત્ર લોકોની સલામતી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને લોકોને પાયાની સુવિધા આપવાનું કામ કરવાનું છે પણ સરકારે કોઈ આર્થિક કામગીરી કરવાની નથી. કેટલાંક પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તો એમ કહેતાં કે સરકાર જો આર્થિક કામગીરી કરશે
તો આર્થિક અરાજકતા અને અવ્યવસ્થા સર્જાશે, તેથી સકારે બજારતંત્રને મુક્ત રીતે કામ કરવા દેવું જોઈએ. બજા૨તંત્ર અર્થકારણનું સમગ્ર સંચાલન કરશે અને જો કોઈ અસ્થિરતા, અસમતુલા કે પ્રશ્નો સર્જાશે તો તે પટ્ટા બજારતંત્ર દ્વારા જ આપોઆપ દૂર થશે.
આ પ્રકારની વિચારસરણી આધારિત મૂડીવાદી પદ્ધતિ વિશ્વમાં
વિકસી તેનાથી ઉત્પાદન અને આવક વધી પણ તેની યોગ્ય રીતે વહેંચણી ન થઈ. આવકની અસમાનતા વધવા લાગી. ગરીબીબેકારીના પ્રશ્નો વધ્યા છે, સાધનોની યોગ્ય જાળવણી ન થતાં નફાલક્ષી વસ્તુઓનું જ ઉત્પાદન થયું અને ગરીબો અને મધ્યમવર્ગને જરૂરી વસ્તુઓની અછત સર્જાવા લાગી. અર્થકારણના દરિયામાં મોટા મૂડીવાદી મગરમચ્છો ગરીબ, નાના માછલાઓને ગળવા લાગ્યા તેથી આજે મંદીના પ્રશ્નો વધ્યા, અર્થકારણમાં મારે તેની તલવાર જેવી સ્થિતિ સર્જાવા લાગી. આ બધી બાબતોને બજાર નિષ્ફળતા કહી શકાય.
મૂડીવાદને કારણે ગરીબી, બેકારી, ભૂખમરો, કૂપોષણ, શોષણ, અસમાનતા અને વિષમતાના પ્રશ્નો વધતા લોકોની હાડમારીઓ વધી લોકોનો અસંતોષ વધ્યો.
ઑગસ્ટ, ૨૦૦૯
આગ પણ વધતી હતી. કાર્લ માર્કસે મજુરોને એકત્રિત થઈને મૂડીવાદને ખતમ કરવાનું આહવાહન કર્યું. કાર્લ માર્ક્સના વિચારોમાં ગરીબો અને મજૂરોને પોતાના પ્રશ્નોનો ઉકેલ દેખાયો. મૂડીવાદનો અંત આવ્યો, અને શ્રમિકો શાસિત સમાજવાદી વ્યવસ્થાનો સુહૃદય થયો. આ વ્યવસ્થામાં બજારતંત્રને કોઈ સ્થાન નથી. બધી જ આર્થિક કામગીરી રાજ્ય જ કરે છે. ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની જ હોય છે. રાજ્ય દ્વારા જ ઉત્પાદનના નિર્ણયો, સાધન ફાળવણી, કિંમત નિર્ધારણ, આવકની વહેંચણી, વપરાશનું પ્રમાણ અને ધોરણો, વગેરે તમામ નક્કી થાય છે. પરંતુ આ વ્યવસ્થામાં પણ કાળક્રમે ક્ષતિઓ વધવા લાગી. લાગવગ, અમલદારશાહી, તુમારશાહી, સગાવાદ, ભ્રષ્ટાચાર, અોગ્ય નિર્ણયો અને તેનો અયોગ્ય અમલ. સ્વતંત્રતાના પ્રશ્નો, રાજ્યશાસિત આપખુદશાહીના પ્રશ્નો વધ્યા. આ બાબતને રાજ્ય નિષ્ફળતા કરી શકાય.
બજાર નિષ્ફળતા અને રાજ્ય નિષ્ફળતામાંથી જ મિશ્ર અર્થકારણની આર્થિક પદ્ધતિનો જન્મ થયો. જેમાં મૂડીવાદ અને સમાજવાદના સારા લક્ષણો અપનાવીને તે બન્નેની અનિષ્ટ અસરો દૂર કરવાના પ્રયાસો વિશ્વના ઘણાં દેશોએ કર્યા જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. પરંતુ મિશ્ર અર્થકારણનો યોગ્ય અમલ ન થતાં મૂડીવાદ અને સમાજવાદની નિષ્ફળતાઓ મળતા બજાર
નિષ્ફળતા અને રાજ્યનિષ્ફળતાના પ્રશ્નો સર્જાયા,
આ નવી આર્થિક વ્યવસ્થા ઉત્પાદન, આવક, રોજગારીના પ્રશ્ન હલ કરવામાં નિષ્ફળ ગયેલ છે. ૨૦૦૭ના મધ્યભાગથી અમેરિકાથી શરૂ થયેલી વિશ્વમંદી અત્યારે વિશ્વમાં પ્રસરી ચૂકી છે. અને તેનાં આત્માતક પરિણામો સૌ કોઈ અનુભવી રહ્યાં છે.
વિશ્વમાં મુક્ત બજારતંત્ર આધારિત અર્થવ્યવસ્થા પડી ભાંગવા આવી છે. મુક્ત નાણાતંત્ર અને નાણાબજારમાં કડાકાઓ બોલાવા લાગ્યા છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ બંધ પડી રહી છે. અને અબજો ડોલરની ખોટના ખાડામાં ધકેલાઈ રહી છે. બેંકો અને નાણાંસંસ્થાઓ હવે રાષ્ટ્રીયકરણ અને સરકારી સહાયની માગ કરી રહી છે. અગાઉ મુક્ત વ્યાપારની હિમાયત કરતા મોટા કોર્પોરેશનો પા રાજ્યની સહાયના ઓક્સિજનથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માંગ કરી રહ્યાં છે. આમ નાણાતંત્ર અને સમગ્ર અર્થકારણમાં સરકારની દરમ્યાનગીરી અને સામેલગીરીની જરૂરીયાત સર્જાતા બજારતંત્રની ઘોર નિષ્ફળતા ઉપસી આવેલ છે.
આ બધી વિગતો પરથી એ સિદ્ધ થાય છે કે અત્યાર સુધીમાં ભૂખ્યાજનોનો જઠરાગ્નિ સળગતો હતો તેની સાથે અસંતોષની બજારતંત્ર કે રાજ્યતંત્ર આધારિત મૂળગત અર્થશાસ્ત્ર વિકસ્યું છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧ માઁગસ્ટ, ૨૦૦૯
તેં સદંતર નિષ્ફળ ગયેલ છે. કારણ કે બજારનિષ્ફળતા, રાજ્યનિષ્ફળતા અને મિશ્રનિષ્ફળતામાંથી ઉત્પાદન, આવક, રોજગારી, સ્થિરતા, વિકાસ, સમાનતા અને સમતુલાના પ્રશ્નો વધારે ગંભીર બન્યા છે. તે પાશ્ચાત્ય આધારિત અર્થશાસ્ત્રની નિસ્ક્વના દર્શાવ છે. આ અંગે ચિંતન કરીએ અને સતત વિચારીએ કે શા માટે અર્થકારણ અને બદલાતી જતી આર્થિક પદ્ધતિ સતત નિષ્ફળ ગયેલ છે? પ્રગાઢ ચિંતન પછી એમ જણાય છે કે અર્થશાસ્ત્રમાં અને અર્થવ્યવસ્થામાં કેન્દ્રમાં માનવી નથી પણ નાણું, સંપત્તિ અને ભૌતિક સાધનો છે.
પ્રબુદ્ધ જીવન
તેથી જ અર્થશાસ્ત્ર અને તમામ પ્રકારની આર્થિક પદ્ધતિ સાર્વત્રિક અને સર્વાંગી નિષ્ફળતાનો ભોગ બનેલ છે. આથી કોઈ નવા અર્થશાસ્ત્રની ખોજ જરૂરી છે.
આ નવું અર્થશાસ્ત્ર એવું હશે કે જેમાં માનવીની માનવતા અને નીતિમત્તા કેન્દ્રસ્થાને હશે. માનવી સ્વાર્થી, લંપટ, લાલચુ અને સ્વહીનકેન્દ્રી, આર્થિક માનવી કે પશુ માનવ નહીં હોય. પણ સંસ્થાકીય માનવી, સાંસ્કૃતિક માનવી, અને સાચા અર્થમાં સામાજિક માનવી હશે. આ પ્રકારના માનવીને કેન્દ્રમાં રાખીને સર્જાનાર વહેંચી, સ્વકલ્યાણની સાથે સમાજકલ્યાણ, સ્થિરતા અને સામાજિક ન્યાય સાથેની અશ્રુવિહીન, વ્યથાવિહીન રોજગારી પૂર્ણ વિકાસના સિદ્ધાંતો, નીતિઓ અને પદ્ધતિઓનું આલેખન થશે. તેમાં માનવ માત્ર સાધન નહીં હોય પણ વિકાસ અને કલ્યાણ સાધ્ય હશે. હવે એ પ્રશ્ન થાય કે આ પ્રકારના નવા અર્થશાસ્ત્રની ખોજ કઈ રીતે કરવી? અને ક્યાં કરવી? તો આ માટે ક્યાંય જવાની જરૂર નથી. ભારતીય દર્શન, સંસ્કૃતિ, શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો ગ્રંથોમાં આ પ્રકારના અર્થશાસ્ત્રનું નિરુપણ છે જ. આધુનિક સંદર્ભમાં, કૌટીલ્સથી માંડીને મહાત્મા ગાંધી અને અમર્ત્ય સેન સુધીના અર્થશાસ્ત્રના મહર્ષિઓનું ચિંતન પણ આ પ્રકારના નવા માનવ અર્થશાસ્ત્રને નવું બળ આપે છે. નવું વૈશ્વિક મૂળગત અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે ભારતીય અર્થશાસ્ત્ર જ હોઈ શકે. પણ આ નવા ભારતીય અર્થશાસ્ત્રની ખોજ કરવાની અને તેને આત્મસાત કરવાની આપણી તૈયારી છે ખરી?
પ્રાચીન ભારતમાં ગણરાજ્ય શાસન વ્યવસ્થાનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણરાજ્ય એટલે રાજ્યસત્તા એક વ્યક્તિ પાસે નહિ પણ ગણ અથવા અનેક વ્યક્તિઓના હાથમાં હોવી એવો અર્થ સમજાતો મહાવીર કાલીન ભારતની શાસનવ્યવસ્થામાં પણ ગણરાજ્યો મહત્ત્વનું સ્થાન ધરાવતાં હતાં. જૈનશાસ્ત્રોમાં એ સમયે આર્યાવર્તમાં સાડી પચ્ચીસ દેશો ગણવામાં આવ્યા છે. ચીની યાત્રાળુઓની નોંધોને આધારે લખાયેલા બૌદ્ધગ્રંથોમાં અને એ બૌદ્ધ ગ્રંથોના નિષ્કર્ષ રૂપે લખાયેલા અંગ્રેજી પુસ્તકોમાં જણાવ્યા પ્રમાણે ઈ. સ. પૂ.ની ૬ઠ્ઠી સદીમાં ૧૬ ગણરાજ્યો હતાં. અને તેમાંથી કાર્ય કરીને
૧૭
લગભગ ૮૦ જેટલાં રાજ્યો થવા પામ્યાં. તેથી ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ, ગણરાજ્યોના પ્રભુત્વવાળા, ઈ. સ. પૂ. ૧૦૦૦ થી ઈ. સ. પૂ. ૫૦૦ના સમય ગાળાને મહાજનપદ યુગ કહે છે.
મહાવીરકાીન ભારતના ગણરાજ્યોના શાસનતંત્ર અંગેની તૂટક તૂટક માહિતી મળે છે. કેટલાંક ગણરાજ્યોના તો માત્ર નામો જ પ્રાપ્ત થાય છે. જ્યારે કેટલાંક ગણરાજ્યોના બંધારણો અંગેની છૂટીછવાઈ માહિતી પ્રાપ્ત થાય છે. પરંતુ એ વિગતો અપૂરતી અને વેરવિખેર હોવાથી તેને યોગ્ય રીતે ગોઠવવી મુશ્કેલ બને છે. એટલું જ નહિ પરંતુ તે વિગતોને આધારે ગકારાજ્યોની શાસનવ્યવસ્થા કે રાજ્યતંત્ર અંગે સુરેખ, વિશ્વસનીય અને આધારભૂત ઈતિહાસ આલેખવાનું કાર્ય પણ અત્યંત મુશ્કેલ રહ્યું છે.
ગણરાજ્યોના શાસનતંત્રમાં (૧) ગણાધ્યક્ષ (મુખ્યવહીવટ કર્તા અથવા પ્રમુખરાજા) (૨) કાર્યવાહક સમિતિ (મંત્રીમંડળ) (૩) કેન્દ્રીય સમિતિ (૪) ન્યાયસભા વગેરે મહત્ત્વના અંગો હતાં.
ગણા.ને વહીવટમાં મદદ કરવા માટે મંત્રીમંડળ રાખવામાં
આવતું ગણાયધ્યક્ષની માફક મંત્રીમંડળના સભ્યોની ચૂંટણી કેન્દ્રિય સમિતિ કરતી હતી.
ગણરાજ્યના મંત્રી મંડળની સંખ્યા ૪ થી ૨૦ વચ્ચેની હતી હશે. તેમાં પરદેશમંત્રી, નાણામંત્રી, ન્યાયમંત્રી અને લશ્કરી મંત્રી વગેરે મંત્રીઓ અત્યંત મહત્ત્વ ધરાવતા હતા. નાણામંત્રી આવકના સાધનો ઊભાં કરતો. ન્યાયમંત્રી અન્ય અદાલતોના ચુકાદા પર અપીલ સાંભળતો તથા વ્યવહાર અને ધર્મના નિયમોને આધારે અંતિમ નિર્ણય આપતો, જયારે લશ્કરી મંત્રી, લશ્કર પર પૂરેપૂરી નજર રાખતો. તે જવાબદારી મુખ્ય સેનાની સંભાળતો. અશાંતિ, આક્રમણ અને આંતરિક વિખવાદો વચ્ચે જીવતાં ગણરાજ્યોને મજબૂત સૈન્યની જરૂર રહેતી.
મોટાભાગના ગામંત્રો એક જાતિના હતા. શાસનતંત્રમાં સામાન્ય રીતે ઉચ્ચ અને ધનિક વર્ગોનું પ્રભુત્વ હતું. ગ્રામ પંચાયતોમાં બધા જ વર્ગોનું પ્રતિનિધિત્વ રહેતું હતું. મહાવીરકાલીન ભારતની રાજકીય પરિસ્થિતિ અંગેના મળી રહેલાં જૂજ સાધનોમાંથી પણ ઉચ્ચવર્ગ અને સામાન્ય જનતામાં સંઘર્ષ હોવા અંગેની માહિતી પ્રાપ્ત થતી નથી. તે પરથી લાગે છે કે, ભગવાન મહાવીરકાલીન ભારતમાં વર્ગ સંઘર્યનો અભાવ હશે અને તેથી જ કહી શકાય કે, ભગવાન મહાવીરકાલીન ભારત, આર્થિક, સામાજિક, નૈતિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી શક્યું હતું.
દુનિયા આખીમાં જ્યારે ઘેરી મંદી ચાલી છે ત્યારે પ્રભુ મહાવીરના સૂત્રો અર્થશાસ્ત્રને ઉગારવાની બાબતમાં મદદે આવે છે. દુનિયાના તમામ ધર્મોમાં કહેવામાં આવ્યું છે કે ધનનો વધુ પરિગ્રહ ન કરવો છે જોઈએ અને દાન કરતા રહેવું જોઈએ. તેમ છતાં આપણાં સમાજની વાસ્તવિકતા એ છે કે ધન વિના કોઈને ચાલતું નથી. સંસારની
Page #18
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯
અને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ ચલાવવા માટે ધનની આવશ્યકતા રહે છે. જેણે સંસારનો ત્યાગ કર્યો છે તેની પાસે ધન ન હોય તો તે ભૂષણ ગણાય છે, પણ જેને સંસારમાં રહેવું છે અને પોતાની જવાબદારીઓ નિભાવવી છે, તેની પાસે ધન ન હોય તો તે મોટું દૂધા કહેવાય છે...
પ્રબુદ્ધ જીવન
સમાજનું ભલું કરવું હોય તો પણ ધનની આવશ્યકતા રહે છે. કોઈ વ્યક્તિ ભૂખી હોય તો તેને પહેલા ખાવાનું આપ્યા પછી જ તેને ધર્મનો ઉપદેશ આપી શકાય છે. ભૂખ્યા પેટે ભજન કરનારા દુર્લભ હોય છે.
આપણા સમાજમાં ધનની જે બોલબાલા છે, તેને કારણે ગરીબો અપમાનનો અને ઉપેક્ષાનો ભોગ બને છે, દરિદ્રતા ખરેખર મનુષ્યનું જીવંત મૃત્યુ છે.
સંસારમાં રહેલી નિર્ધન વ્યક્તિને પણ રોટી, કપડાં અને મકાનની જરૂર પડે છે. આ માટે ધનની આવશ્યકતા રહે છે. સાધુ પુરુષો માટે ભિક્ષા માંગીને જીવનનિર્વાહ કરવો એ એક પ્રકારનું તપ છે, જેનાથી અહંકાર ઓગળી જાય છે; પણ ગૃહસ્થો માટે ભીખ માંગવી એ અત્યંત દેશનીય બાબત છે. ગૃહસ્વ જયારે ભીખ માંગવા નીકળે ત્યારે તેણે વારંવાર અપમાન અને તિરસ્કારનો સામનો કરવો પડે છે.
માર્ગાનુસારીનો પહેલો ગુશ ધન કમાવાની સલાહ આપે છે, પણ અનીતિથી ધન કમાવાની સલાહ તે હગિજ આપતો નથી. તે પારકાના ધનનો લોભ કરવો જોઈએ નહીં પારકાના ધનનો લોભ નાશનું મૂળ છે. આજના મોટા ભાગના શ્રીમંતોને આ વાત લાગુ પડે છે. ધન કમાવું જોઈએ, તેનો અર્થ એવો નથી કરવાનો કે ર્થનકેનપ્રકારેણ કોઈનું ઝૂંટવી લઈને પણ ધનિક બનવાનું છે. અનીતિથી ધન કમાવા કરતાં તો નિર્ધન રહેવું સારું છે. કોઈ વ્યક્તિ અનીતિથી પારકાના હકનું ધન પડાવી પણ લેશે તો આ ધન તેની આ પાસે ટકવાનું નથી. આ ધન તો ચાલ્યું જશે પણ આ પ્રકારે ધન માનારનો પણ નાશ થશે.
સજ્જન પુરુષનું એક લક્ષણ છે કે તેઓ પારકાના ધન ઉપર કદી નજર બગાડતા નથી. જેમની સમાજમાં શ્રીમંત તરીકે પ્રતિષ્ઠા હોય છે, તેમને લોકો પોતાની થાપણ સાચવવા અથવા વ્યાજે રાખવા આપે છે. અનીતિમાન શ્રીમંતો વિશ્વાસઘાત કરે છે અને પારકાની થાપણ હજમ કરી જાય છે. જેઓ નીતિમાન હોય છે તેઓ પારકી મૂડીનું પોતાના પ્રાણના ભોગે પણ જતન કરે છે. સજ્જન પુરુષો પારકાના ધનને પણ પોતાનું સમજે છે. તેનો અર્થ એવો થાય છે કે સજ્જનો પોતાના ધનની રક્ષા માટે જેટલી મહેનત કરે છે, એટલી જ મહેનત તેઓ પારકી થાપણ માટે પણ કરે છે.
આજના યુગમાં સૌથી કીમતી ચીજ કઈ? અનાજ જેવું કોઈ ધન નથી. જ્યારે દેશમાં ભૂખમરો હોય ત્યારે સોનું, ચાંદી કે હીરા કામ નથી લાગતા, પણ સંઘરી રાખવામાં આવેલું અનાજ કામમાં આવે
૧૮
છે. જ્યારે દુકાળ પડે છે, ત્યારે અનાજની ખરી કિંમત સમજાય છે. ભારતમાં જ્યારે ભીષણ દુકાળ પડ્યો હતો ત્યારે રાજાના ખજાનાની સોનામહોરો કામમાં નહોતી આવી પણ જગડુશાના ભંડારનું અનાજ કામ લાગ્યું હતું. આજના યુગમાં ભારતમાં ખેતીલાયક જમીન ઉપર કારખાનાઓ ઊભાં થઈ જવાથી સરકારને અનાજની આયાત કરવાની ફરજ પડી છે. તેનાથી વધુ કફોડી કોઈ હાલત હોઈ શકે નહીં. અનાજ મેળવવા જતાં ક્યારેક દેશની સ્વતંત્રતા પણ વેચવી પડે છે, માટે અનાજનો સંગ્રહ કરવો જોઈએ.
ધનની રક્ષા કરવી હોય તો તેનું દાન કરવું જોઈએ. આ વાક્ય અત્યંત રહસ્યમય છે. તિજોરીમાં સંઘરી રાખવામાં આવેલું ધન નાશ પામે છે અથવા ધુતારાઓ ખાય છે, પણ જો ધનનું દાન કરવામાં આવે તો તેને કારણે ચિક્કાર પુણ્ય મળે છે અને નવા ધનની પ્રાપ્તિ થાય છે, માટે જેઓ પ્રાપ્ત કરેલું ધન સાચવી રાખતા હોય અને તેમાં વૃદ્ધિ કરવા માંગતા હોય તેમણે દાન કરતાં રહેવું જોઈએ. જૈનદર્શનના સમગ્ર અર્થશાસ્ત્રનો સાર આ નાનકડા વાક્યમાં આવી ગયો છે, એમ કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નથી
જૈન આચાર દર્શનમાં પાંચ મહાવ્રતોના વિવેચનમાં ત્રણ મહાવ્રત (૧) અસ્તેય (૨) બચર્ય (૩) અપરિગઢ વાસ્તવિક રીતે જીવના અનાસક્ત ગુણ તરફ નિર્દેશ કરે છે. જીવમાં આસક્તિ બે પ્રકારની જોવા મળે છે. (૧) સંગ્રહખોર (૨) ભોગલાલસા, આ બંને દોર્ષોથી પ્રેરિત થઈ જીવ બીજાની વસ્તુઓ ઉઠાવી લેવાની હજમ કરી લેવાની પ્રવૃત્તિ કરે છે. આ આસક્તિની વર્તણુંક ખરેખર બાહ્ય રીતે ત્રણ સ્વરૂપે જોવા મળે છે. (૧) ઉઠાવગીરી (શોષણ) (૨) ભૌગોપોગ (૩) સંગ્રહવૃત્તિ.
ઉપરના ત્રણ મહાવ્રતો દ્વારા આ ત્રણ દોષોનું નિયંત્રણ શાસ્ત્રકારો જણાવે છે. સંગ્રહવૃત્તિનો સંયમ અપરિગ્રહ વ્રતથી, ભોગવૃત્તિનો સંયમ બ્રહ્મચર્ય દ્વારા અને શોષણવૃત્તિ-ચોરીચપાટી અસ્તેય વ્રત દ્વારા કાબૂમાં રાખી શકાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉલ્લેખ છે કે જગતના સર્વ દુઃખોનું મુળ તૃષ્ણા છે. જેની તૃષ્ણા ખતમ થઈ જાય તેનો મોહ સમાપ્ત થઈ જાય છે અને પરિણામે તેના દુઃખનો નાશ થઈ જાય છે. કારણ કે આસક્તિ આવે છે લોભમાંથી અને લોભ તમામ સદ્ગુણોનો નાશ કરે છે.
ઉત્તરાધ્યાનમાં સ્પષ્ટ લખ્યું છે કે કૈલાસ પર્વતની જેમ અસંખ્ય પર્વતો સોના ચાંદીથી મઢી લેવામાં આવે એટલું ધન મળે તો પા તૃષ્ણા શાંત થતી નથી, કારણ કે ધનસંગ્રહની મર્યાદા હોય તો પણ તૃષ્ણાની મર્યાદા અનંત છે.
સૂત્રકૃતાંગમાં પણ કહ્યું છે કે આસક્તિવાળો મનુષ્ય કદી દુ:ખમુક્ત નથી બની શકતો. તૃષ્ણા કે આસક્તિ દુ:ખનો જ પર્યાયવાયી શબ્દ છે, અને આ તૃષ્ણા કે આસક્તિ પરિગ્રહનું મૂળ છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯
પરિગ્રહ અથવા સંગ્રહવૃત્તિ એ સામાજિક હિંસા છે કારણ કે શોષણ વિના સંગ્રહ શક્ય નથી. સંગ્રહવૃત્તિ બીજાનું અહિત કરે છે જે હિંસાનું એક રૂપ છે, માટે પરિગ્રહ ત્યાગ જ અનાસક્ત ભાવ પેદા કરે છે. અને અનાસક્ત બનવા માટે જૈનદર્શનમાં શ્રાવકશ્રાવિકા માટે ૧૨ વ્રતો અને જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો માટે સંસારનો સર્વથા ત્યાગ કરી પંચ મહાવ્રતનું પાલન કરવાનું હોય છે.
આજના સમયમાં જૈનદર્શન આચાર મીમાંસા જણાવે છે કે દુનિયાના તમામ દેશોમાં શોષણવૃત્તિ અને સંગ્રહવૃત્તિ એટલે કે તમામ પ્રકારની આસક્તિ સમગ્ર માનવજાતિનું અહિત કરે છે.
જૈનદર્શન પ્રમાણે સમાન વીતરણ-વહેંચણી અને સમાન વિભાગીકરણ એ આજની અર્થવ્યવસ્થાને સંતુલિત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જે દેશ કે વ્યક્તિમાં વહેંચીને ખાવાની વૃત્તિ નથી તે પાપના માર્ગે રહે છે. આ ભાવના સામાજિક અને આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત આવશ્યક છે.
પ્રબુદ્ધ જીવન
આમ જૈન દર્શનકારો નૈતિક સાધનાની દૃષ્ટિએ અનાસક્તભાવ અને અપરિગ્રહ અત્યંત જરૂરી માને છે જે તમામ વર્ગની આર્થિક સમસ્યાઓ હલ કરવામાં મદદ કરે છે અને દરેકની આબાદી, સુખ, શાંતિ ચીરસ્થાયી બનાવવામાં ઉપયોગી બને છે.
મનુષ્યની તૃષ્ણા ત્રણ પ્રકારે વ્યક્ત થાય છે, રાગ-દ્વેષ અને કામભોગ અને એથી તૃષ્ણા એક બંધન બની જાય છે. તૃષ્ણાથી શોક અને ભય ઉત્પન્ન થાય છે. આસક્તિ વાસ્તવિક દુઃખ છે. અનાસક્તિ વાસ્તવિક સુખ છે. આસક્તિના બંધનમાં વ્યક્તિ
૧૯
અન્યાયપૂર્ણ અર્થ સંગ્રહ કરે છે. પરિણામે આર્થિક ક્ષેત્રે અપહરણ, શોષણ, સંગ્રહવૃત્તિ ફાલે ફૂલે છે.
આમાંથી બચવા સંતોષવૃત્તિ કેળવવી પડે છે. પરિગ્રહ ઉપર મર્યાદા રાખવી પડે છે. લોભવૃત્તિ છોડવી પડે છે. કા૨ણ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે લાભથી લોભ વધે છે. આમાંથી વૈરાગ્યભાવના, ત્યાગભાવના, દાનવૃત્તિ, પરોપકારવૃત્તિ, સર્વ જીવોની હિતબુદ્ધિ, આત્મવત્ સર્વભૂતેષુ સદ્વિચાર વગેરે વગેરે અનેક સદ્ગુણોના વિકાસનો ઉપદેશ શાસ્ત્રમાં ઠે૨ ઠે૨ જોવા મળે છે.
આના પરિણામે આર્થિક સમૃદ્ધિના બીજ રોપાય છે. આર્ય સંસ્કૃતિનું સૂત્ર છેઃ
શત હસ્ત સમાહર સહસ્ર હસ્ત વિકીર્ણ.
સો હાથો વડે એકઠું કરો અને હજાર હાથો દ્વારા વહેંચી દો. આર્થિક સમસ્યા તો જ નડે જો વહેંચણી અસમાન હોય અને ઉપભોગ અનિયંત્રિત હોય, કારણ કે એક વર્ગ જીવન ટકાવવા અન્ન માટે ટળવળતો હોય તો બીજો વર્ગ અતિશય સામગ્રીમાં એશ આરામથી જિંદગી માણતો હોય. પરિણામે વર્ગ સંઘર્ષ અને અશાંતિ તથા પરસ્પર વિગ્રહ જન્મે છે.
તીર્થંકર નામકર્મ હૃદયમાન છે એવા શ્રી અરિહંત પ્રભુની સ્યાદ્વાદમયી ધર્મદેશના વાણીના પાંત્રીસ અતિશયોથી યુક્ત હોય છે, જે શ્રોતાજનોને પુષ્ટ-નિમિત્તકા૨ણ નિપજે છે. આવી અપૂર્વવાણી તત્ત્વને યથાર્થ જણાવનારી, પૂર્વાપર વિરોધરહિત, પ્રશ્નોનું નિરાકરણ કરનારી, શ્રોતાજનોની ગ્રાહ્યતાને અનુરૂપ, ધર્મ-અધર્મને જણાવનારી, સહજભાવે પ્રવર્તનારી, સંપૂર્ણ અર્થને કહેનારી, તલસ્પર્શી, ગુણપર્યાયની અનંતતાથી યુક્ત વગરે હોય છે. આમ છતાંય વાણી ઈન્દ્રિય પ્રત્યક્ષ, સીમિત, ક્રમિક અને સાપેક્ષ હોય છે, જ્યારે આત્મસ્વરૂપ તેના જ્ઞાનદર્શનાદિ ગુણો સહિત નિરપેક્ષ, અસીમ, અતીન્દ્રિય પ્રત્યક્ષ અને અક્રમિક છે. શ્રી અરિહંત પ્રભુ વીતરાગભાવે પોતાની વાણીના નિહાળનાર સંપૂર્ણ જ્ઞાતાદ્દષ્ટા હોવાથી તેઓની વાણી અનુભવ પ્રામાણિત અને અમૃતમયી હોય છે. જે ભવ્યજીવોને આવી વાણી સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેઓ ધન્યતા અનુભવે છે. હવે સ્તવનનો ગાથાવાર ભાવાર્થ
ટૂંકમાં જૈન દર્શનના વ્રતો મહાવ્રતો આર્થિક સંતુલન અને આર્થિક આબાદી, સુખશાંતિ માટે, ઘણું શાંતિપૂર્વક જીવન જીવવા માટેનો માર્ગ બતાવે છે.
*** ૯૪, લાવણ્ય સોસાયટી, વાસણા, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન : (૦૭૯)૨૬૬૦૪૫૯૦
યોગીરાજ શ્રી ચિદાનંદજી રચિત : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
I સુમનભાઈ શાહ
જોઈએ.
અનુભવ અમૃતવાણી હો પાસ જિન! અનુભવ અમૃતવાણી; સુરપતિ ભયા જે નાગ શ્રીમુખથી, તે વાણી ચિત્ત આણી હો. પાસ જિન અનુભવ અમૃતવાણી...૧. પાર્શ્વકુમારના વનવિહાર માર્ગમાં એક તાપસ યજ્ઞ કરી રહ્યો હતો, જેમાં હિંસાચાર થતો પ્રભુએ જોયો. યજ્ઞમાં હોમાઈ રહેલા લાકડામાં એક સર્પયુગલ અગ્નિમાં તપી રહેલું પાર્શ્વકુમારને અવધિજ્ઞાનમાં જણાયું. લાકડાને ચિરાવી મૃત્યુને શરણ થઈ રહેલ સર્પયુગલને માંગલિક સંભળાવી જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. સર્પયુગલ પ્રભુનું શરણ ગ્રહણ કરી સમાધિમરણને પ્રાપ્ત થઈ દેવલોકમાં ધરણેન્દ્ર અને પદ્માવતીના નામથી પ્રસિદ્ધિ પામ્યા. આમ પ્રભુની અમૃતમયી વાણી, ઉપકારકતા અને નિષ્કારણ કરુણાથી સર્પયુગલનો ઉદ્ધાર થયો.
શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જીવન પ્રસંગ નજર સમક્ષ આવતાં
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રબુદ્ધ જીવન
ગસ્ટ, ૨૦૦૯
ભક્તજન સ્તવના કરે છે કે ‘હે પાર્શ્વનાથ પ્રભુ! આપની મધુર-દર્શનમોહાદિનો ધ્વંશ કરી સમ્યક્દર્શન સાધકોમાં પ્રસ્થાપિત કરે વાણી અનુભવરૂપ અમૃતથી ભરપૂર છે, જેને મેં મારા હૃદય-મંદિરમાં, ધારણ કરેલ છે. હે પ્રભુ! આપના શ્રીમુખથી ઝરેલી વાણીથી સર્પયુગલનું આત્મકલ્યાણ થયું.'
છે. સાધક ઉત્તરોત્તર જેમ જેમ જિનવચન અને જિજ્ઞાસાનું સમ્યક્ આચરણ કરે છે (અવંચકપણે) તેમ તેમ ગુણશ્રેણીનું આરોહણ કરે છે.
સ્યાદ્વાદ મુદ્રા મુદ્રિત શુચિ, જિમ સુરસરિતા પાણી; અંતર મિથ્યાભાવ હતા જે, છેદા તાસ કૃપાણી ની.. પાસ જિન અનુભવ અમૃતવાણી...૨
શ્રી જિનેશ્વર પ્રભુની અનેકાંતમય વાણી અનેક નય, નિર્દેપાદિથી ભરપૂર અને અવિરોધાભાસ હોવાથી તે શ્રોતાજનોને પોતપોતાની ભાષામાં સમજાઈ જાય છે અને હૃદય સોંસરી ઉતરી જઈ શ્રદ્ધાથી સ્વીકૃત થાય છે. આવી વાણીની પાછળ પ્રભુનું વચનબળ અને આત્મવીર્યનો સ્રોત વહેતો હોવાથી શ્રોતાજનોને અનાદિકાળથી વર્તતા મિથ્યાત્વ અને કષાષાદિ ભાવોનું છેદન થઈ નિર્મૂળ થાય છે, કારણ કે તેઓથી પ્રભુના સુબોધનો સદુપયોગ થાય છે. અથવા જેમ ગંગાનદીનું પાણી પાવનકારી મનાય છે, તેમ શ્રી જિનેશ્વરની વાણીનો વ્યવહાર ચારિત્ર્યાચારમાં ઉપયોગથી કર્મમળ નિર્મૂળ થાય છે કે આત્મિકણો (શ્રોતાજનોના) નિરાવરા થાય છે. આમ પ્રભુની સ્યાદ્વાદમથી વાણીરૂપ તરવારની ધારથી મિથ્યાત્વરૂપ છોડવાઓને છેદે છે.
અહો નીશીનાથ અસંખ્ય મળ્યા તિમ, તિચ્છે અચિરજ એહી; લોકાલોક પ્રકાશ અંશ જસ, તસ ઉપમા કહી કેડી હશે. પાસ જિંન અનુભવ અમૃતવાણી-૩ સર્વજ્ઞ ભગવંતને પ્રગટપણે વર્તતું કેવળજ્ઞાન અને દર્શન લોકાલોકના સર્વ પદાર્થોને તેના ત્રિકાલિક ભાવ સહિત સમકાલે જોવા-જાણવાનું સામર્થ્ય ધરાવે છે એટલે કેવળજ્ઞાન લોકાલોક પ્રકાશક કહેવામાં આવે છે, જે વચન વ્યવહારથી પૂરેપૂરું કહી શકવું અશક્યવત્ છે. ઉપરાંત કેવળજ્ઞાનને કોઈ ઉપમા પણ આપી શકાય તેમ નથી કારણ કે તે અનુપમ છે. સમવસરણની પદામાં અસંખ્ય ચંદ્રો અને દેવો નિર્ઝીલોકમાં મળે છે પરંતુ તેઓથી કેવળજ્ઞાનનો એક અક્ષ અંશ પણ પામી શકાતી નથી. ટૂંકમાં વાણી વ્યવહાર મારફત કેવળજ્ઞાનનું દરઅસલ સ્વરૂપ જાણી શકાતું નથી કારણ કે તે માત્ર અનુભવગમ્ય અને અસીમ છે.
વિરહ વિયોગ હરણી એ દંતી, સંધી એ વેગ મિલાવે; યાકી અનેક અવંચકતાથી, આણાભિમુખ કહાવે હો. પાસ જિન અનુભવ અમૃતવાણી-૪ મુક્તિમાર્ગની ઉપાસનામાં ઉર્ધ્વગામી સમ્યક્ ભાવનાઓથી ભાવિત રહેલું અનિવાર્ય છે અને આત્મદશાના સાધકોને તેનો વિયોગ અને વિરહ સતાવે છે. પરંતુ શ્રી જિનેશ્વરની અમૃતમય વાણી આવા વિરહ અને વિયોગનું એકબાજુ હરણ કરે છે અને બીજી બાજુ
અક્ષર એક અનંત અંશ જિહાં, લેપ રહિત મુખ ભાષ્યો; તાસ ક્ષર્યાપશમ ભાવ વધ્યાથી, શુદ્ધ વચન રસ ચાખો છો. પાસ જિન અનુભવ અમૃતવાણી...૫ શ્રી અરિહંત પ્રભુને વર્તતું કેવળજ્ઞાન અનુભવગમ્ય હોવાથી તે અનંતમા અર્થ વચન વ્યવહારથી પ્રકાશિત પ્રભુ મુખથી થઈ શકે છે. પાંત્રીસ અતિશયોથી યુક્ત અપૂર્વવાણી તીર્થંકર નામકર્મની નિર્જરારૂપે હોવાથી પ્રભુને તેનાથી અધ્ધિપ્તપણું વર્તાય છે. કારા કે તે માલિકીભાવ રહિત છે. શ્રી જિનેશ્વર આવી વાણીના જ્ઞાતાદ્દષ્ટા છે. જિનવચન ધારાના પ્રાણથી શ્રોતાજનોના ટીપામભાર્ગોની વૃદ્ધિ થાય છે, અથવા જ્ઞાનદર્શનાદિ આત્મિકગુણો નિરાવરણ થવા લાગ્યા, આમ ભષ્પો જિનવાણી ધારાનો રસ ચાખે છે.
ચાખ્યાથી મન તૃપ્ત થયું નવિ, શા માટે લોભાવો; કર કરુણા કરુણારસ સાગર, પેટ ભરીને પાર્થો હો. પાસ જિન અનુભવ અમૃતવાણી...દ પ્રભુના સ્વાનુભવરૂપ અમૃતમય વાણીનો રસ સાધકને ચાખવા મળ્યો પરંતુ તેનાથી તેને તૃપ્તિ થઈ નહીં, એટલે સાધક શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરે છે કે ‘માત્ર રસ ચખાડવાથી કામ નહિ થાય, પરંતુ પેટ ભરીને અર્મોને જમાડ. શા માટે અમોને તડપાવો છો? હું પ્રભુ! આપ કરુણોના મહાસાગર છો, જેથી અમારા ઉપર કૃપા કરી અમોને તમારા જેવા જ બનાવો. અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો.’
લવલેશ લહ્યાથી સાહિબ, અશુભ યુગલ ગતિ વારી; ચિદાનંદ વામાસુત કેરી, વાણીની બલિહારી હો.
પાસે દિન અનુભવ અમૃતવાણી...૭ સાંસારિક જીવો મનુષ્ય, દેવ, તિર્યંચ અને નર્કગતિઓમાં ભવભ્રમણ કરે છે જેમાં મનુષ્ય અને દેવગતિ શુભ છે તથા તિર્યંચ અને નર્કગતિ અશુભ છે. સ્તવનકાર શ્રી ચિદાનંદજી ઉપસંહારમાં કહે છે કે વામામાતાના સુપુત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુના વાણીની એવી બલિહારી છે કે, જે ભવ્યજીવને અમૃતમય વાણીનાં અનંતો ભાગ પણ સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે તેને નરક અને તિર્યંચગતિમાં જન્મ થવાની સંભાવનાનો અંત આવશે અર્થાત્ બે પ્રકારની અશુભ ગતિનો છંદ થશે.
૫૬૩, આનંદવન સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા-૩૯૦ ૦૦૮. ફોન : ૦૨૬૫-૨૭૯૫૪૩૯.
Page #21
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
શ્રી જૈન સાહિત્ય : એક છબી ૩૫. પૂ. આચાર્યશ્રી પ્રેમપ્રભ સાગર સૂરીશ્વરજી
પીઠિકા
યુગે યુગે રચાતી કૃતિઓ માનવમનને બળ આપે છે. સાહિત્યની ગંગોત્રીમાં જૈનકવિઓનું અર્પણ અદ્ભુત અને અવિસ્મરણીય રહ્યું છે. એ અર્પણ સેકે એકે નોંધપાત્ર બનતું રહ્યું છે તેમ કહી શકાય; તેમ છતાં ડૉ. કોહ્યુકે પોતાના પ્રસિદ્ધ શોધગ્રંથમાં મેજર મેકેન્ઝીને પહેલી વાર પત્રરૂપે નિબંધ લખીને જૈન સાહિત્યનો પરિચય આપ્યો. અને ત્યારબાદ વિદ્વાનો સાહિત્યને એ મૂલ્યાંકન સુધી દોરી લાવ્યા. અનેક જૈન ગ્રંથકારોએ અસંખ્ય કૃતિઓ રચીને ભાષા અને દેશના સીમાડા ઓળંગ્યા છે. સાહિત્યના ક્ષેત્રમાં આ બળકટ પ્રદાને અદ્ભુત લોકપ્રિયતા પણ મેળવી છે. એક માન્યતાનુસાર, અપ્રકટ એવી વીસ લાખ હસ્તપ્રતો હજી ય દેશના વિવિધ જૈન ગ્રંથાલયો અને વિદેશમાં કેટલેક સ્થળે ઉપલબ્ધ છે, અને તે તમામ જિજ્ઞાસુ સંશોધકની પ્રતીક્ષા કરે છે. ભારતીય સાહિત્યના સંશોધક ડૉ, જોઇન્સ હર્ટલ માને છે કે આ એક જ એવું વિશાળ સાહિત્ય છે કે તે તમામ પ્રકારના જનસમૂહમાં એકસાથે લોકપ્રિય અને ઉપકારક થયું છે.
જૈન કવિઓની ગ્રંથરચનાના બે ઉદ્દેશ મુખ્ય છેઃ એક જ્ઞાનસાધના. મેં ધર્મ-ભક્તિ. ધર્મ-ભક્તિને જીવન સમર્પિત કરનાર આ કવિઓએ કથા, રૂપકથા, તત્ત્વ, ઉપદેશ, ભક્તિ, બોધ-જેવાં તમામ ક્ષેત્રે સફળ ખેડાણ કર્યું છે. મધ્યકાલીન બ્રાહ્મણ કવિઓએ પ્રધાનતઃ કોઈક ને કોઈક રાજા, શ્રેષ્ઠિ માટે રચેલા સાહિત્ય કરતાં આ સાહિત્ય તદ્દન ભિન્ન અને ગૌરવપૂર્ણ છે. આથી ધર્મ, સમાજ કે દેશને જ માત્ર નહીં, પણ સમગ્ર સંસ્કૃતિને જૈન સાહિત્યે ચેતના આપી.
જૈન સાહિત્ય
જૈન સાહિત્યમાં અસંખ્ય પુસ્તકો છે. પ્રભુ મહાવીરના સમયથી આજ સુધીમાં અનેક મહાન જૈનાચાર્યોએ, સર્જકોએ સંખ્યાબંધ પુસ્તકો રચ્યાં છે. આચાર્યશ્રી ઉમાસ્વાતિ વાચકે ૫૦૦ ગ્રંથ રચ્યા છે, શ્રી હરિભદ્રસૂરિ એકલાએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે વિપુલ સાહિત્ય રચ્યું છે, ઉપાધ્યાય શ્રીમદ યોવિજયજી મહારાજે ૧૦૮ મહાન ગ્રંથો માત્ર નબ ન્યાયના સંદર્ભમાં લખ્યા છે એમ કહેવાય છે. આવા અનેક જ્ઞાની મહાત્માઓએ અસંખ્ય પુસ્તકો લખેલાં છે. હિન્દુઓમાં ગીતા મુખ્ય મનાય છે, મુસલમાનોમાં કુરાને શરીફ મુખ્ય મનાય છે. ખ્રિસ્તીઓમાં બાઈબલ મુખ્ય મનાય છે; એમ જૈન ધર્મમાં આગમો એ જૈન ધર્મનું પરમ પવિત્ર અને પ્રમાણભૂત સાહિત્ય છે. એને સૂત્ર, શાસ્ત્ર, સિદ્ધાંત કે નિગ્રંથ પ્રવચન એવા નામે પણ ઓળખવામાં આવે છે.
આગમોની સંખ્યા પહેલાં ૮૪ની હતી. હાલ ૪૫ની છે. આ પિસ્તાલીસ આગમોમાં પ્રથમ આગમ-અંગ આચારાંગસૂત્ર છે, જેમાં સાધુઓના શુદ્ધ આચાર અને વિચારોનું સૂક્ષ્મ અને સૂત્રમય વર્ણન છે. આ એક જ મહાગ્રંથને કદાચ જૈન ધર્મના અતિ ટૂંકાસારરૂપ કે પ્રતિનિધિ પણ ગણી શકીએ. આમ, આચારાંગસૂત્ર એ જૈન સાહિત્યનું મુખ્ય પુસ્તક કે ગ્રંથ માની શકાય. ટૂંકું સૂત્રાત્મક હોવાથી તેના અનેક સૂત્રોના અસંખ્ય અર્થ તારવી શકાય છે.
ભગવાન મહાવીર ‘ઉપન્નેઈવા વિગમેઈવા વેઈવા’ એ ત્રણ જ શબ્દમાં સંસારના સમગ્ર સમ્યગ્ જ્ઞાનનો સાર જણાવે છે. સ્ત્રી, બાળકો વગેરે પણ સમજી શકે તેવી (જૈન) અર્ધમાગધી ભાષામાં તેઓ ઉપદેશ આપતા. એમના મુખ્ય શિષ્યો-ગણધરો ભગવાન મહાવીરના આ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવે છે અને બીજા તેનો મુખપાઠ કરી લે છે. તેમના દીર્ઘાયુ મહાજ્ઞાની શિષ્ય અને વિદ્યમાન સકળ જૈન સંઘના સદ્ગુરુ ગણધર શ્રી સુધર્માસ્વામીએ એ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવ્યો. એના બાર ભાગ છે. અને દરેક ભાગ અંગ કહેવાય છે. બારમું અંગ વિચ્છેદ જવાથી હાલ ૧૧ અંગો જ મળી આવે છે. ૪૫ આગમાં
૧. ૧૧ અંગ ૪. ૬ છેદસૂત્ર
૨. ૧૨ ઉપાંગ ૫. ૨ સૂત્ર અને ૧૧ અંગ
૧. આચારાંગ ૩. સમવાયાંગ
૫. વિવાહપ્રજ્ઞપ્તિ અથવા ૩. ઉપાસકદા ૯. અનીષપાતિક દશા ૧૧. વિપાક સૂત્ર અને
૨૧
૩. ૧૦ પ્રયત્ના
૬.૪ મૂળ સૂત્ર
૨. સૂત્રકૃતાંગ
૪. ઠાણાંગ
૬. જ્ઞાનધર્મકથા ભદેવની ૯. અંત નશા
૧૦. પ્રશ્નવ્યાકરણ
૧૨. દૃષ્ટિવાદ
૧૨ ઉપાંગ ૧. ઓપ્પાતિક ૨. રાજીય ૪. પ્રજ્ઞાપના ૫. જંબુઢીપપ્રજ્ઞપ્તિ ૭. સૂર્યપ્રજ્ઞપ્તિ ૮, નિષાવલિયાઓ ૧૦. પુષ્પિકો ૧૧. પૃચૂલિકા
૩. વાવ ભિગમ ૬. ચંદ્રપ્રજ્ઞપ્તિ ૯. કલ્પાવતું સિકા ૧૨. વૃષ્ણિદશા
૧૦ યના
૧. ચતુઃશરણ ૨. સંસ્તાર ૩. આતુરપ્રત્યાખ્યાન ૪. ભક્તપરિતાપ તંદુવૈયાલિય ૬. ચંદ્રાવૈ ધ્ય ક ૭. વેન્ચ ૮. ગણિવિદ્યા ૯. મહાપ્રત્યાખ્યાન ૧૦. વીરસ્તવ
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ઑગસ્ટ, ૨૦૦૯
૨. અણ!
૬ છેદસૂત્ર
તેને માથુરી વાચના કહે છે. એ પછી સંવત ૯૮૦માં દેવર્ધિગણિ ૧. નિશિથ ૨. મહાનિશિથ ૩. વ્યવહાર ક્ષમાશ્રમણે વલ્લભીપુર (વળા)માં એક પરિષદભરી જેમાં જૈન ૪. દશાશ્રુતસ્કંધ ૫. બૃહત્કલ્પ ૬. જીતકલ્પ આગમોના સિદ્ધાંતો પુસ્તકારૂઢ થયાં. અર્થાત્ પહેલાવહેલા લખાયા. ૪ મૂળસૂત્ર
એ વલ્લભી વાચના કહેવાય છે. એની અનેક નકલો ઉતારવામાં ૧. આવશ્યક-ઓઘનિર્યક્ત ૨. દશવૈકાલિક
આવી ને તેનો ઠામ ઠામ પ્રચાર કરવામાં આવ્યો. આજે એ ૪૫ ૩. પિંડનિર્યુક્તિ ૪. ઉત્તરાધ્યયન
આગમો મળી શકે છે. હવે તો તેમાંથી ઘણા આગમોનો ગુજરાતી ૨ સૂત્ર
તથા અન્ય ભાષામાં અનુવાદ પણ થયો છે. આ આગમોમાં અનેક ૧. નંદી સૂત્ર ૨. અનુયોગદ્વાર
વિષયોનું જ્ઞાન સમાયેલું છે. આજે પ્રાકૃતમાં ફેરફાર થઈ અનેક આગમોમાં કયા કયા વિષયોની ચર્ચા છે?
ભાષાઓ બની છે. હાલ મૂળ પ્રાકૃત ભાષા બરોબર સમજી શકાતી આચારાંગ એ પહેલું અંગ છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, નથી પણ આ ગ્રંથ, સંસ્કૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, હિન્દી, વીર્ય વગેરે આચારો તથા ગોચરી, વિનય, શિક્ષા, ભાષા, અભાષા, મરાઠી, કન્નડ, તામિલ, અંગ્રેજી, જર્મન વગેરે ભાષાઓમાં પણ સદ્વર્તન, ક્રિયા વગેરેનું વર્ણન છે. બીજું અંગ સૂત્રકૃતાંગ છે. એમાં મળે છે. લોક, અલોક, લોકાલોક, જીવ, સમય તથા ૮૦ ક્રિયાવાદી, ૮૪ આગમો સિવાય જૈન તત્ત્વજ્ઞાનમાં ખાસ ગ્રંથોમાં અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી તથા ૩૨ વિનયવાદી-એમ ૩૬૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૌથી સુંદર ગ્રંથ છે. એના ઉપર અનેક ટીકાઓ મતોનું ખંડન કરી અને કાન્તિક મંતવ્ય રજૂ કર્યું છે. સ્થાનાંગસૂત્રમાં રચાઈ છે. એ સિવાય શ્રી હરિભદ્રસૂરિનું ષડ્રદર્શન - સમુચ્ચય, જીવ, સમય, લોક તથા ભૂગોળની સ્થાપના છે. સમવાયાંગમાં શ્રીજિનભદ્ર ક્ષમાશ્રમણનું વિશેષાવશ્યકભાષ્ય, શ્રી અનંતવીર્યની એકથી આરંભ કરી ૧૦૧ સંખ્યાવાળા પદાર્થોના નિર્ણયને પરીક્ષાસૂત્રલધુવૃત્તિ, પ્રમાણનય - તત્ત્વલોકાલંકાર, શ્રી મલ્લિસેનની દ્વાદશાંગીનું સ્વરૂપ બતાવ્યું છે. વ્યાખ્યા – પ્રજ્ઞપ્તિ સૂત્રનું બીજું સ્યાદ્વાદમંજરી અને શ્રી ગુણરત્નની તર્કરહસ્યદીપિકા પણ જૈન નામ ભગવતીસૂત્ર છે. જીવાદિનું તલસ્પર્શી વિવેચન છે. જ્ઞાતા- તત્ત્વજ્ઞાનના સુંદર ગ્રંથો છે. તત્ત્વજ્ઞાન અને ન્યાયને ઊંડો સંબંધ ધર્મકથામાં દરેક કથાનાયકનું જન્મભૂમિથી મોક્ષ સુધીનું વર્ણન હોવાથી એ બંને વિષયના ગ્રંથો જુદા પાડવા કેટલીક વખત મુશ્કેલ છે. ઉપાસકદશામાં શ્રમણોપાસકના જીવનવર્ણન છે. અંતકૃત- પણ બની જાય છે. દશામાં મોક્ષગામીઓના જીવનવર્ણન છે. પ્રશ્નવ્યાકરણમાં પુછાતા જેન ન્યાયના મહાન લેખકો અને તેમની કૃતિઓ વિદ્યામંત્રો, અપુછાતા વિદ્યામંત્રો, મિશ્ર પુછાતા વિદ્યામંત્રો, ૧. શ્રી સિદ્ધસેન દિવાકર : ૧. સન્મતિતર્ક અંગૂઠાદિના પ્રશ્નો, વિદ્યાતિશયો, દેવો સાથેના દેવી-સંવાદ છે.
: ૨. ન્યાયવતાર વિપાકસૂત્રમાં સુખ-દુઃખના કારણોની ચર્ચા છે. બારમું અંગ ૨. શ્રી મલ્લવાદીસૂરિ : ૧. દ્વારશાસનયચક્ર દૃષ્ટિવાદ છે, પણ તે હાલ નાશ પામ્યું છે.
૨. સન્મતિની ટીકા એકલા સુધર્માસ્વામીએ જ બધાં આગમો લખ્યાં નથી. ચોથું ૩. શ્રી હરિભદ્રસૂરિ : ૧. અનેકાંતજયપતાકા ઉપાંગ પ્રજ્ઞાપના શ્રી શ્યામાચાર્યે રચેલું છે. ચતુ શરણસૂત્ર શ્રી
૨. લલિતાવિસ્તરા વિરભદ્રગિણિએ રચેલું છે. બીજા પન્ના રચનારાનાં નામ હજુ સુધી
૩. ધર્મસંગ્રહણી જણાયાં નથી. છેદસૂત્રોમાં પહેલાં બે સિવાય બાકીના શ્રી ભદ્રબાહુ ૪. શ્રી અભયદેવસૂરિ : ૧. સન્મતિતર્ક પર મહાદીકા સ્વામીએ રચ્યાં છે. મહાનિશિથ મૂળ ગણધર ભગવાન સુધર્મા- ૫. શ્રી વાદીદેવસૂરિ : ૧. સ્યાદ્વાદરત્નાકર સ્વામીએ રચેલું, પણ તેનો ઉદ્ધાર શ્રી હરિભદ્રસૂરિએ કર્યો છે. ૬. શ્રી હેમચંદ્રાચાર્ય : ૧. પ્રમાણમીમાંસા નંદિસૂત્ર શ્રી દેવવાચકગણિએ રચ્યું છે. દશવૈકાલિકસૂત્ર શ્રી
૨. અન્યયોગવ્યવચ્છેદ દ્વાáિશિકા શથંભવસૂરિએ રચ્યું છે. પિંડનિર્યુક્તિ શ્રીભદ્રબાહુસ્વામીએ રચી ૭. શ્રી યશોવિજયજી : ૧. જૈનતર્ક પરિભાષા
૨. દ્વાત્રિશિદ્ કાત્રિશિંકા સ્મરણશક્તિ ઘટવાથી સાધુઓ સૂત્રો વિસરવા લાગ્યા. તેથી
૩. ધર્મપરીક્ષા પાટલીપુત્રમાં શ્રી ભદ્રબાહુસ્વામીના વખતમાં શ્રી શ્રમણસંઘ એકઠો
૪. નયપ્રદીપ થયો અને જેને જે અંગાદિ યાદ હતા તે બધા એકઠા કરી લીધા.
૫. નયામૃતતરંગિણી ત્યારપછી લગભગ પાંચસો વર્ષે આર્ય સ્કંદિલાચાર્યું સૂત્રોનો
૬. ખંડનખાડખાદ્ય અનુયોગ (વ્યાખ્યા) કર્યો. એ વખતે જે સૂત્રોના વ્યાખ્યાનો થયા
૭. ન્યાયાલોક
છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯
૮. નયરહસ્ય
૯. નયોપદેશ
૧૦. અનંકાતવ્યવસ્થા
૧૧. તત્ત્વાર્થ સૂત્રવૃત્તિ
૮. શ્રી ગુજરત્નસૂરિ : યગ્દર્શનસમુચ્ચયવૃત્તિ ૯. શ્રી ચંદ્રસેન : ઉન્માદસિદ્ધિપ્રકરણ
૧૦. શ્રી ચંદ્રસેનપ્રભસૂરિ ઃ પ્રમેયરત્નકોશ ૧૧. શ્રી પદ્મસુંદરગણિ પ્રમાણસુંદર ૧૨. શ્રી બુદ્ધિસાગર : પ્રમાલક્ષ્મલક્ષણા ૧૩. શ્રી મુનિચંદ્ર
૧૪. શ્રી રાજશેખર
: અનેકાંતવાદજયપતાકાટીપ્પા : સ્યાદ્વાદકલિકા
પ્રબુદ્ધ જીવન
૧૫. શ્રી રત્નપ્રભસૂરિ
: રત્નાકરાવતારિણ
૧૬. શ્રી શુભવિજયજી : સ્યાદ્વાદભાષા ૧૭. શ્રી શાંતિસૂરિ : પ્રમાણપ્રમેયકલિકાવૃત્તિ
દિગંબરોમાં પણ ન્યાય ઉપર લખનારા ઘણા પંડિતો થયા છે. યોગ અને અધ્યાત્મના ગ્રંથો
યોગબિન્દુ, યોગષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, યોગશાસ્ત્ર, યોગશતતક, યોગસાર, સમાધિશતક, પ૨માત્મપ્રકાશ, સમભાવશતક, ધ્યાનાતક, ધ્યાનસાર, ધ્યાનદીપિકા, ધ્યાનવિચા, અધ્યાત્મઉપનિષદ, અધ્યાત્મબિન્દુ, અધ્યાત્મગીતા, અધ્યાત્મકલ્પમ, જ્ઞાનાર્ણવ વગેરે.
સાહિત્યગ્રંથો
સાહિત્યગ્રંથોમાં જૈનોનો ફાળો ઘણો મોટો છે. વ્યાકરણ, કોશ, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, કાવ્ય, નાટક, કથા, પ્રબંધ વગેરે સાહિત્યના બધા વિભાર્ગો પર આચાર્યોએ લખ્યું છે. પાણિનિના સંસ્કૃત ભાષાના વ્યાકરણની હરીફાઈ કરનાર સિદ્ધોમ-વ્યાકરણ શ્રી હેમચંદ્રાચાર્યે રચ્યું છે. એના છેલ્લા અધ્યાયમાં પ્રાકૃત, અપભ્રંશ વગેરે ભાષાના વ્યાકરણો પણ લખ્યાં છે. શાક્યાયનનું વ્યાકરણ તો ઘણા વખતથી પ્રસિદ્ધ છે. પૂજ્યપાદ દેવનંદનું જેનેન્દ્ર વ્યાકરણ પણ મશહૂર છે. એ સિવાય બુદ્ધિસાગરાચાર્યે બુદ્ધિસાગર-વ્યાકરણ, જ્ઞાનવિમળણિએ શબ્દપ્રતિભેદ વ્યાકરણ, ને શ્રીવિદ્યાનન્દસૂરિએ સિદ્ધસારસ્વત વ્યાકરણ રચ્યું છે. પ્રાકૃત ભાષાના બીજા પણ અનેક વ્યાકરણો જૈનાચાર્યોએ રચ્યાં છે. તામિલ અને કાનડી ભાષાના મૂળ વ્યાકરણો જેનાચાર્યોથી જ રચાયાં છે, ને ગુજરાતી ભાષા પર તો સેંકડો વર્ષ સુધી એકલા હાથે જૈનોએ જ પ્રભુત્વ ભોગવ્યું છે. કાવ્યની સંખ્યાનો સુમાર નથી. અનેક કાવ્યો ઉપરાંત દ્વિસંધાન કાવ્ય, ત્રિસંધાનકાવ્ય અને છેક સપ્તસંધાનકાવ્ય એટલે જેના શ્લોકમાંથી સાત સંબંધવાળા અર્થ નીકળે અને સાતના જુદા જુદા જીવન સમજાય તેવાં પણ રચાયાં છે. એક અષ્ટલક્ષી નામનો ગ્રંથ છે. તેમાં એક શ્લોકના આઠ લાખ અર્થો કર્યા છે. શ્રી હેમચંદ્રાચાર્યે છંદશાસ્ત્ર
૨૩
તથા અલંકાર પર સ્વતંત્ર ગ્રંથો રચ્યા છે. શ્રી વાગ્ભટે પણ
કાવ્યાલંકા૨ નામે અલંકારશાસ્ત્ર રચ્યું છે. શ્રી અમરચંદ્રસૂરિએ કવિશિક્ષાવૃત્તિ, કવિકલ્પના, છંદોરનાવલિકલા-કલાપ વગેરે ગ્રંથો રચ્યા છે. શ્રી નમિસાધુએ પ્રખ્યાત કાવ્યાલંકાર પર ટીપ્પણ રચ્યું છે. શ્રી નરેન્દ્રપ્રભુસૂરિએ અલંકાર મહેદધિ બનાવ્યો છે. શ્રી માણિક્યચંદ્રસૂરિએ કાવ્યપ્રકારાસંકેત બનાવ્યો છે અને કાંડાની રચનામાં તો શ્રી હેમચંદ્રાચાર્યે હદ કરી છે. અભિધાનચિંતામણિ, અને કાર્યકોશ, દેશીનામમાલા, નિઘંટુ એ બધા એમણે એકલાએ જ રમ્યા છે. ઉપરાંત સટીક ધાતુપાઠ, સટીક ધાતુપારાયણ, ધાતુમાળા, લિંગાનુશાસન વગેરે સંસ્કૃત ભાષાશાસ્ત્રમાં મહત્ત્વના ગ્રંથો રચ્યા છે. ધનંજય કવિએ ધનંજય નામમાળા બનાવી છે. શ્રી હર્ષકીર્તિજીએ શારદીય નામમાલા રચી છે. બીજાઓએ પણ ઘણું કર્યું છે.
મહાકાવ્યો
ઘણા તીર્થંકરોનાં ચરિત્રો શિષ્ટ કાોમાં લખાયેલાં છે. શ્રી શાંતિનાથ ચરિત્ર, શ્રી નેમિનાથ ચરિત્ર, શ્રી વાસુપૂજ્ય ચરિત્ર વગેરે ઘણાં કાવ્યો છે. એ સિવાય શ્રી અભયચંદ્રસૂરિએ જયંતવિજય મહાકાવ્ય લખ્યું છે. શ્રી અમરચંદ્રસૂરિએ પદ્માનંદાભ્યુદય મહાકાવ્ય તથા બાળભારત મહાકાવ્ય રચ્યાં છે. ઉદયપ્રભસૂરિએ ધર્માભ્યુદય મહાકાવ્ય રચ્યું છે. કવિશ્રી જયશેખરસૂરિએ જૈન કુમારસંભવ કાવ્ય લખ્યું છે. શ્રી દેવપ્રભસૂરિ મલધારીએ પાંડવચરિત્ર મહાકાવ્ય બનાવ્યું છે.
શ્રી ધનંજય મહાકવિએ રાઘવ પાંડવીય મહાકાવ્ય (હિંસંધાન મહાકાવ્ય) રચ્યું છે. શ્રી નયનચંદ્રસૂરિએ હમ્મીર મહાકાવ્ય તથા પદ્મચંદ્રજીએ ધનાત્યુદય મહાકાવ્ય લખ્યું છે. વળી પદ્મસુંદરગિ રાયમલ્લાભ્યુદય મહાકાવ્ય તથા પાર્શ્વનાથ કાવ્ય રચ્યાં છે. તથા માપ્તિકચંદ્રસૂરિએ પાર્શ્વનાથ ચરિત્ર તથા નલાયને કાવ્યની રચના કરી છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ ત્રિષષ્ટિસલાકા પુરુષ ચરિત્ર તથા હ્રયાશ્રય નામના મહાકાવ્ય લખ્યાં છે. એ સિવાય બીજાં પણ ઘણાં કાર્યા છે. ખંડકાવ્ય, સ્તોત્ર અને સ્તુતિઓનો તો પાર જ નથી. કવિતા
જૈન સાહિત્યમાં કાવ્યક્ષેત્રે પણ વિપુલ ખેડાણ થયું છે. જેમ કે; પૂજાઓ, ચોવીશી, રાસાઓ, ફાગુકાવ્યો, હરિયાળી, છંદ, ગીત, સ્તવન, સ્તુતિ, સજ્ઝાય અને ભજનો તેમજ મહાકાવ્યના જેવી વિશિષ્ટ-વિભિન્ન રચનાઓ અસંખ્ય પ્રમાણમાં ઉપલબ્ધ છે. વળી, આ રચનાઓ ગુજરાતી, હિન્દી, રાજસ્થાની, મરાઠી, ઉર્દૂ અને અનેક આ ભારતીય ભાષાઓમાં મળે છે. એક આશ્ચર્યમુગ્ધ કરે તેવી વાત એ પણ છે કે અંગ્રેજીમાં પણ છંદોબદ્ધ કવિતાઓ લખવાનો સફળ પ્રયાસ પણ થયો છે.
રધુવિદ્યાસ, નાવિલાસ, રાધવાભ્યુદય, સત્ય હરિશ્ચંદ્ર,
નાટકો
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રબુદ્ધ જીવન
ઑગસ્ટ, ૨૦૦૯ કૌમુદીચિત્રાનંદ, નિર્ભયભીમવ્યાયોગ (કર્તા, શ્રી હેમચંદ્રાચાર્યના વિષયમાં જુદા જુદા ઘણા કલ્પો રચાયા છે. ભૈરવપદ્માવતી કલ્પ, પ્રખ્યાત શિષ્ય શ્રી રામચંદ્ર), હમીરમદમર્દન (કર્તા જયસિંહ), શંખાવર્ત કલ્પ વગેરે અનેક છે. સૂરિમંત્ર કલ્પ એ એક આમ્નાય રંભામંજરી (કર્તા નયચંદ્રસૂરિ), મોહપરાજય (કર્તા યશપાલ), કલ્પ છે તે પણ સાધુઓના ગચ્છો મુજબ જુદા જુદા રચાયેલા મળે કુમુદચંદ્ર, પ્રબુદ્ધ રોહિણેય, દ્રૌપદી સ્વયંવર, ધર્માલ્યુદય વગેરે. છે. જ્યોતિષમાં ભદ્રબાહુ નામથી ભદ્રબાહુસંહિતા છે. હર્ષકીર્તિએ કથાઓ
જ્યોતિષસારોદ્વાર નામનો ગ્રંથ રચ્યો છે જેમાં તારાઓ સંબંધી સંસ્કૃત, પ્રાકૃત ને ગુજરાતી ભાષા જૈન કથાઓથી ભરપૂર છે. ઘણું ઊંડું જ્ઞાન છે. વળી, એમાં સ્વપ્ન, મંત્ર અને બીજી ગુપ્ત એમાં શ્રી હેમચંદ્રાચાર્યનું ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર તથા પરિશિષ્ટ વિદ્યાઓનું વર્ણન છે. એ સિવાય આરંભસિદ્ધિ, અર્ધકાંડ, ચંદ્રરજુ, પર્વ, શ્રી પાદલિપ્તાચાર્યની તરંગલોલા, દાક્ષિણ્યચિન ચક્રવિવરણ, જાતદીપિકા, જ્યોતિષસાર સંગ્રહ, ભુવનદીપક વગેરે ઉદ્યોતનસૂરિની કુવલયમાલા, શ્રી ભદ્રેશ્વરસૂરિની કથાવલી, અનેક ગ્રંથો છે. રટ્ટાચાર્ય નામના જૈન સાધુએ રટ્ટાસૂત્ર નામનો વસુદેવહિંડી, શ્રી હરિભદ્રસૂરિની સમરાઈઐકહા, શ્રી સિદ્ધર્ષિગણીની ૧૩૦૦ ગાથાનો ગ્રંથ લખ્યો છે. જેમાં વરસાદ, ધરતીકંપ, વીજળી ઉપમિતિભવપ્રપંચા કથા, શ્રી ધનપાલ કવિની તિલકમંજરી વગેરે અને એવા અનેક વિષયોના પૂર્વલક્ષણો બતાવ્યા છે. વૈદકમાં અનેક મુખ્ય છે. આપણા આચાર્યોના હાથે પંચતંત્રના અનેક સંસ્કરણ ગ્રંથો છે જેવા કે આયુર્વેદ મહોદધિ ચિકિત્સત્સવ, દ્રવ્યાવલિ થયાં છે. કથાકલ્લોલ, સિંહાસનબત્રીસી, વેતાલપચીસી, (નિઘંટુ), પ્રતાપ કલ્પગ્રંથ, માધવરાજ પદ્ધતિ, યોગરત્નાકર, શુક્રસપ્તતિ વગેરે વગેરેનાં પણ ઘણાં સંસ્કરણો થયાં છે. એ ઉપરાંત રત્નસાગર, રસચિંતામણિ, વૈદક સારોદ્વાર વગેરે. ગણિતના અનેક રાસ અને જીવનચરિત્રો ઘણાં જ છે. એકલા ગુજરાતી ભાષામાં જ ગ્રંથો પૈકી શ્રી મહાવીરાચાર્યે ઈ. સ. ના નવમા સૈકામાં રચેલ સાતસો ઉપરાંત રાસ છે અને પ્રબંધરચનામાં પણ જેનો આગળ “ગણિતસાર' સંગ્રહનો તો અંગ્રેજી અનુવાદ પણ થઈ ચૂક્યો છે. પડતા છે. શ્રી મેરૂતુંગાચાર્યે પ્રબંધચિંતામણિની રચના કરી છે. શ્રી નિમિત્તશાસ્ત્રમાં તો જૈનાચાર્યોએ પોતાના અનુભવોનો ખજાનો રાજશેખરસૂરિએ ચતુર્વિશતિ પ્રબંધ રચ્યો છે. શ્રી પ્રભાચંદ્રસૂરિએ લોકહિત માટે ખુલ્લો મૂકી દીધો છે. અંગવિદ્યા નામનો એક પ્રાચીન પ્રભાવક ચરિત લખ્યું છે. શ્રી ભદ્રેશ્વરાચાર્યે પુરાતન પ્રબંધસંગ્રહ, ગ્રંથ એ વિષે ઉપયોગી માહિતી આપે છે. દુર્ગદવે ‘રિષ્ટસમુચ્ચય” મહાકવિ રામચંદ્ર પ્રબંધો લખ્યા છે. આમ જૈનોના કથા અને નામનો ગ્રંથ બનાવ્યો છે. પ્રબંધગ્રંથો પણ ઘણા જ છે.
- વિશ્વકોશની જેમ વિનયવિજયજી મહારાજે લોકપ્રકાશ નામનો કલા અને વિજ્ઞાન ઉપરના ગ્રંથો
ગ્રંથ બનાવ્યો છે. તેમાં સાતસો ગ્રંથની તો સાલ આપેલી છે શિલ્પશાસ્ત્ર, સંગીત, ધનુર્વિદ્યા. અશ્વપરીક્ષા. ગજપરીક્ષા, ગ્રંથોને અંતે તે તે આચાર્યોએ પોતાની પ્રશસ્તિઓ આપેલી પક્ષીવિજ્ઞાન, રત્નપરીક્ષા, રસાયણ, આયુર્વેદ, ખગોળ, જ્યોતિષ હોય છે, જેમાં તેમના ગુરુઓ અને તે સમયના રાજાઓ, મંત્રીઓ, વગેરે પણ સારી સંખ્યામાં ગ્રંથો છે. એટલું જ નહીં પણ આજે ગૃહસ્થો અને તેમણે કરાવેલા શુભ કાર્યોની નોંધ પણ આપી હોય વિશ્વકોશની રચના થાય છે, તેવી રચના પણ થયેલી છે.
છે. તે પ્રશસ્તિઓ ઈતિહાસ માટે ઉપયોગી પુરવાર થાય છે. એવી શિલ્પશાસ્ત્રની નિપુણતા જૈનોના અનેક ભવ્ય પ્રાસાદો જોતાં જ રીત એ પુસ્તકોના અને લેખનસમયના પણ પ્રશસ્તિઓ હોય છે જણાઈ આવે છે. એ વિશે જૈન વિદ્વાન ઠક્કર ફેરુએ વાસ્તુસાર ગ્રંથ
તે પણ ઘણી માહિતીઓ આપે છે. આ પ્રશસ્તિઓ શિલાલેખ જેટલી લખ્યો છે. વાસ્તુશાસ્ત્ર નામનો ગ્રંથ ભોજદેવે લખ્યો છે. સિવાય
જ પ્રામાણિક મનાય છે.
આ લેખમાં થયેલી સમગ્ર ચર્ચા જૈન ધર્મની થે. પૂ. પરંપરાને પ્રાણામંડન વગેરે ઘણા ગ્રંથો છે. શ્રી પાર્શ્વદેવ નામના જૈનાચાર્યે
સંલગ્ન છે.
* * * સંગીતમયસાર તથા બીજા એક આચાર્યે સંગીત રત્નાકર લખી એ વિષયમાં નામના મેળવી છે. એ સિવાય સંગીતદીપક, સંગીત રત્નાવલિ વગરે ગ્રંથો પણ રચાયા છે. રત્નપરીક્ષા નામનો એક
ગતાંકમાં છાપાનાભૂતની ભૂલને પરિણામે ત્રીજા પાના પર આ પ્રમાણે ગ્રંથ ફ્રાન્સના એક ઝવેરીએ ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કરી થોડાં વર્ષ
બૉક્સમાં મેટર છપાયું હતું પહેલાં બહાર પાડ્યો છે. હીરક પરીક્ષા, સમસ્ત રત્નપરીક્ષા વગેરે
સૌજન્ય ગ્રંથો પણ એ વિષયમાં મોજૂદ છે. ધનુર્વેદ, ધનુર્વિદ્યા, અશ્વાદિગુણ,
ભગવતીબેન પન્નાલાલ સોનાવાલા ગજપરીક્ષા, પક્ષીવિજ્ઞાન વગરે ગ્રંથો પણ જુદા જુદા ભંડારોમાંથી તેને બદલે નીચે મુજબ સુધારીને વાંચવું. થયેલ ક્ષતિ બદલ દિલગીર છીએ. મળી આવ્યા છે. ઠક્કર ફેરુએ સિક્કાઓ વિશે અગત્યનો ગ્રંથ લખ્યો
આ અંકના સૌજન્યદાતા છે. મંત્રતંત્ર વિષે ઘણું લખાયું છે. મંત્રો વિષે અગત્યનો ગ્રંથ
ભગવતીબેન પન્નાલાલ સોનાવાલા વિદ્યાનુશાસન નામે છે તે જૈનાચાર્યની જ રચના છે. વળી, મંત્ર
સુધારો
Page #25
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
જયભિખ્ખુ જીવનધારા : ૯
I ડૉ. કુમારપાળ દેસાઈ
[ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ સર્જક ‘જયભિખ્ખુ’ના જન્મશતાબ્દીના વર્ષમાં એમના સાહિત્યસર્જન વિશે વ્યાખ્યાનો, પરિસંવાદો તમ સંગોષ્ઠિ યોજાયાં અને એમનાં સત્તાવન પુસ્તકો પુનર્મુતિ થયાં. ગુજરાતના આ સાક્ષરની બાળપણની ઘટનાઓને આલેખતું આ નવમું પ્રકર] વીર શિવાજી અને રાંક સુદામા
બાળપણની દોસ્તીની લહેજત કંઈ ઓર હોય છે. દોસ્ત મળે અને હૃદયના બંધ દ્વાર આપોઆપ ઊઘડી જાય. ચિત્તમાં જાગતી પ્રત્યેક વૃત્તિઓ દોસ્તની સમક્ષ સાહજિકતાથી પ્રગટ થાય છે. ચિત્ત પર હેતુ કે પ્રયોજનનું આવરણ હોતું નથી, તેથી મિત્ર મળતાં આખો મલક મળી ગયો હોય એવું લાગતું હોય છે.
ભીખા (‘જયભિખ્ખુ’નું હુલામણું નામ)ને પહેલી વાર એક મિત્ર મળ્યો અને એની સમક્ષ આખું બ્રહ્માંડ ખૂલી ગયું. વડીલોના વહાલભર્યા છત્રની છાયા અને નિશાળમાં ગોઠિયાઓ સાથેની ધીંગામસ્તીની વચ્ચે એક એવો મિત્ર મળ્યો કે જેની સાથે ભીખાને દોસ્તીની ગાંઠ બંધાઈ ગઈ.
મોડા પહોંચવાથી મળનારી શિક્ષા અને ઊભી થનારી આફતોથી ગભરાઈ ગયો. મોડા પડે તો માસ્તરની સોટીનો માર ખાવો પડે.આખો દિવસ વર્ગની બહાર ઊભા રહેવું પડે. કલાકો સુધી અંગૂઠા પકડવા પડે. નિશાળમાં હાજર ન હોય એટલે આવી બન્યું. આથી એ જમાનામાં ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહેતો. જો કશાય કારણ વિના ગેરહાજર રહ્યો હોય તો પછીને દિવસે એના પર શિક્ષાનો વરસાદ તૂટી પડે. માંદા પડવાની તો જાણે મનાઈ, આખા વર્ષમાં માંડ ત્રણ દિવસ પણ બીમાર રહેતા નહીં. આથી બીમાર પડનાર વિદ્યાર્થીનો અનોખો મહિમા હતો. કોઈને ભારે તાવ ચડી આવે અને આખું શરીર તાવથી ધગધગતું હોય તો માસ્તર અને ઘેર મોકલતા. આવી રીતે ઘેર જવાની તક મેળવનાર બીમાર વિદ્યાર્થીને બીજા મહાભાગ્યશાળી માનતા. એમાંય પછીને દિવસે તાવને કારણે એ આવે નહીં તો એને ગેરહાજર રહેવાની જિંદગીની પરમ સુવર્ણ તક મળી ગઈ હોય એવું લાગતું.
કુટુંબના સુરક્ષિત વાતાવરણમાં ઊછરેલા ભીખાના હૃદયમાં ભય અને અહંકાર બેષ લગોલગ વસતા હતા. હૈયું પોચું એટલે કોઈ ભૂતપ્રેતની વાત કરે તો ભયથી ફફડી ઊઠે. બાળપણમાં અનુભવેલી માતા, માસી અને મામીના આઘાતજનક મૃત્યુની ઘટનાને કારણે એના મનમાં અહર્નિશ મૃત્યુનો ભય વસતો હતો. ગામડાગામમાં એ જોતો કે ભયભીત કરનારી કોઈ પણ બાબતનો અંત કર્યોતમાંથઈ આવતો હતો. આથી ઘુવડ બોલે ત્યારે મધરાતે મૃત્યુ ઝાડ પરથી જીભ થોથરાવા માંડતી. એને એકેએક વિષય અભિમન્યુના સાતમા સાદ આપતું હોય તેમ લાગતું, કોઠા જેવો હતો. ગણિત ગણતાં ચકકર આવતા અને પાઠ લખવા જતી વખતે ભૂલ થવાનો ડર લાગતો કે હાથ ધ્રૂજવા માંડતો અને ખડિયામાંથી શાહી ઢોળાઈ જતી. આ નિશાળથી તો બાહ્ય - તોબા!
નિશાળનું સ્મરણ થતાં જ નિર્ભય ગિરો ગરીબ ગાય જેવો જતો. એના પગ ધ્રૂજવા લાગતા, માથું ભમવા લાગતું અને
બ્રાહ્મણ મિત્ર ગિરજાની દોસ્તી ભીખાને ભયમુક્ત કરાવનારી બની. મનમાંથી ભય સરી ગયી અને ભીરુતા ઓગળી ગઈ એટલે ભીખાને બહારની દુનિયામાં પગ મૂકવાની હોંશ જાગી. ગિરજાની સાથે રામલીલા જોવા ગયો ત્યારે રામલીલા ખેલનારા પાત્રો ભીખાના મનમાં જડાઈ ગયાં. ગામમાં વસતા જુદા જુદા વર્ણના લોકોને એકસાથે આનંદના હીંચોત્રે હીંચતા જોયા, ત્યારે ભીખાને ખ્યાલ આવ્યો કે આ દુનિયામાં માત્ર વાણિયા-બ્રાહ્મણ જ વસતા નથી બલ્કે કેટલાય જાતજાતના અને ભાતભાતના લોકો વસે છે.
રામલીલા માણ્યા પછી મોડી રાતે વરસોડા પાછા ફરવાને બદલે
૨૫
અંબ્લડમાં જ ગિરજાનાં ફોઈબાને ત્યાં બંને મિત્રોએ રાતવાસો
કર્યો. સૂરજ ઊગતાની સાથે જ એમના માથે ચિંતા સવાર થઈ ગઈ, ચિંતા હતી અંબોડ ગામથી ચાહીને વરસોડાની. નિશાળે સમયસર પહોંચવાની. અત્યાર સુધી હિંમત બતાવનારો ગિરો પણ નિશાળે
ઘણી વાર ગિરો વિચાર કરતો કે કોણે આવી નિશાળ બનાવીને
બાળકોના સુખનું નિકંદન કાઢ્યું હશે? ક્યારેક વિચારતો કે બાળપણ એ તો મોજમસ્તી માટે હોય, એમાં હરવા ફરવાનું હોય, તોફાન-મસ્તી કરવાનાં હોય, ત્યાં વળી પલાંઠી મારીને માથું નીચું રાખીને, લખવાનું-ભણવાનું શું ? જોકે પોતાનો રુઆબ બતાવવા ભીખાને કહેતો, ‘બ્રાહ્મણ એ તો ઋષિનું સંતાન. અભિમન્યુની જેમ માતાના પેટમાં લડાઈનો દાવપેચ શીખી આવેલો, એમ અમે
પણ માતાના પેટમાંથી સરસ્વતી સાધીને અવતરીએ. અમારું વી
નિશાળ શી અને શિક્ષક શો ?'
ભીખો કહેતો, ‘તો પછી નિશાળે આવવાનું રહેવા દે. બ્રાહ્મણનું ખોળિયું છે. શાન લઈને જનમ ધર્યો છે, તો પછી ભણે છે શું કામ ?'
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ઑગસ્ટ, ૨૦૦૯ ગિરજો કહે, “અમારી જીભે તો સરસ્વતી વસે છે, પણ કળિયુગની ત્યારે બહાદુરીની તક ઝડપીને ભીખો એને કહેતો, આ માઠી દશા છે. સતયુગમાં પંડિતો અને ગુરુ બધા બ્રાહ્મણો હતા. “નિશાળની બીક સહેજે રાખીશ મા. નિશાળનો ભાર મારે માથે.” આજે એવો કળિયુગ આવ્યો છે કે બ્રાહ્મણ શિષ્ય હોય અને એના ભીખાના આ વચનો સાંભળીને ગિરજો કૂદી ઊઠ્યો. એણે ફરી ગુરુ તરીકે વાણિયો, મોઢ કે પટેલ હોય.'
શિવાજીની રણહાક કરતો હોય એમ કહ્યું, ‘નિશાળનો ભાર જો તું ભીખો ગિરજાની ગાંડી-ઘેલી બડાશ સાંભળીને મનોમન હસતો લેતો હોય તો આખી પૃથ્વીનો ભાર મારે માથે.' હતો. એણે ગર્વિષ્ઠ ગિરજાને કહ્યું, ‘ભણવું તો પડે, પછી બ્રાહ્મણ ભીખાના આશ્વાસનથી ગિરજો નચિંત બન્યો. સમયસર નિશાળે હોય કે વાણિયો. ગણિત ન આવડે તો કેવી ભૂલ થાય! જિલ્લાની પહોંચવા માટે ઝડપભેર ચાલવા માંડ્યું. ગામઠી નિશાળે સમયસર અને દેશની ભૂગોળ પણ જાણવી પડે. ઇતિહાસ ભણ્યા વિના કંઈ પહોંચવું જરૂરી હતું. અંબોડ ગામની બહાર આવેલી મોટી ઘેઘૂર છૂટકો છે?' જરા લહેકાથી ભીખાએ પોતાનું જ્ઞાન બતાવ્યું. આંબલી પાસેથી વરસોડા જવાના બે રસ્તા ફંટાતા હતા. એક રસ્તો
ગિરજાના બ્રાહ્મણત્વને ઠેસ લાગી. એ બોલી ઊઠ્યો, ‘અલ્યા, વટેમાર્ગ અને ગાડાવાળાઓ માટે હતો, જ્યારે બીજો ટૂંકો રસ્તો આ લેખાં-પલાખાં એ તો વાણિયાની વિદ્યા છે. એ અમારે ભણવાની વાઘાં-કોતરોમાં થઈને ગીચ ઝાડીની વચ્ચેથી પસાર થતો હતો. હોય? ભૂગોળ સાથે અમને ભૂદેવોને શી નિસબત? પૃથ્વી ફરતી ગાડાં માટેનો રસ્તો લાંબો હોવાથી બંને દોસ્તોએ આ કોતરોનો હોય કે સ્થિર હોય, સીધી હોય કે આડી હોય, એની અમારે શી ટૂંકો રસ્તો લીધો.મોટી મોટી છલાંગ લગાવે, વચ્ચે થોડી દોડ પરવા? જ્યાં સુધી બ્રાહ્મણના આશીર્વાદ છે, ત્યાં સુધી પૃથ્વી લગાવે. ક્યારેક હાંફી જાય, ક્યારેક ઠેકડો મારીને ખાડો ઓળંગે. સલામત છે. કોઈનો વાળ પણ વાંકો થવાનો નથી. પછી પૃથ્વી આ રીતે અડધે રસ્તે આવ્યા, ત્યારે ગિરજાએ એકાએક ભીખાનો સૂરજની આસપાસ ફરે કે નહીં, તેની કડાકૂટ શા માટે ? સાચો હાથ પકડીને એને ઊભો રાખ્યો. ભૂદેવ કદી ભૂગોળ જાણવાની પરવા કરતો નથી, ત્યાં વળી આ ભીખાનો શ્વાસ ધમણની માફક ચાલતો હતો. ભીખો એકાએક ભુગોળની ચોપડી શું અને એના સવાલો શું? વળી ઈતિહાસ તો અટકી ગયો. જાણે કોઈ ઠોકર વાગી હોય એમ એણે ગિરજાને પૂછ્યું, અમારે માટે વર્ષ ગણાય. અમે સ્વેચ્છના નામ પણ બોલીએ નહીં કેમ થોભી ગયો? શું કંઈ ભય જેવું લાગે છે ?' બાળપણથી ભયની અને આ ઈતિહાસમાં આર્ય કરતાં વધુ મ્લેચ્છનાં નામ આવે છે. સાથે ભીખાને ગાઢ સંબંધ હતો. એના ભીરુ મનમાં તલ્લણ પહેલો આવી વિદ્યાનો શો અર્થ ?'
વિચાર આવો જ ઝબકી જતો. ભીખો અને બીજા એક-બે ગઠિયાઓ સિવાય કોઈ ગિરજાની ગિરજાએ આંગળી ચીંધીને ધીરેથી કહ્યું, ‘પેલી જાંબુડી પર કંઈ ગર્યવાણી સાંભળતું નહીં. ગિરજાને વારંવાર નિશાન પર ભારે ગુસ્સો દેખાય છે? જરા ધારીને જો તો.' ચડતો. નિશાળની વાત આવતાં જ એ ગભરાઈને ઢીલો થઈ જતો. પ્રભાતનો સર્ય ક્ષિતિજમાંથી ઊંચે આવી ગયો હતો. આ મૉનિટરને શાપ આપતો અને માસ્તર પર તો શાપની ઝડી વાઘા- કોતરોમાં એ ધીરે ધીરે પ્રકાશની જાજમ બિછાવતો હતો. વરસાવતો. ગિરજાએ એક ઉદાહરણથી ભીખાને કહ્યું,
આ પ્રકાશમાં ભીખાએ જાંબુડીના ઝાડ પર નજર ઠેરવીને કહ્યું, ‘હા આકાશમાં ધરમરાજાની કચેરી છે. એમાં પુણ્યવાનને પાંચ ઝાડ પર વાંદરો દેખાય છે. મારો બેટો, એ મજાનાં જાંબુ ખાતો પકવાન જમવા મળે છે, ને પાપીઓને રૌરવ નરકમાં નાખે છે. લાગે છે. ચાલ, આપણેય બે-ચાર ચાખતાં જઈએ.' નરકમાં નાખનાર કઠોર કાળજાવાળા પરમાધામીઓ હોય છે. ગિરજાએ હળવેથી કહ્યું, ‘સાંભળ, જરા ધ્યાનથી જો તો ! પાપીને એ પીલે છે. ગુનામાં આવું છું ત્યારે મને પેલી આકાશી જાંબલીના ઝાડ નીચે બીજું કંઈ તને દેખાય છે ખરું ?' કચેરી યાદ આવે છે. આપણો મૉનિટર એ વેળા પરમાધામી (નારકી
નારકી ભીખો સહેજ ઊંચો થયો. એણે જાંબુડીના થડની આસપાસ આંખો
થી) : જીવોને શિક્ષા કરનાર દેવ)નો અવતાર છે, ને માસ્તર જમરાજ !' ફેરવીને જોયું તો નીચે મોં ફાડીને ઝાડ ભણી તાકતો કૂતરો બેઠો હતો. ભીખાએ ગિરજાને કહ્યું, “માસ્તર જમરાજ નહીં, પણ ધરમરાજ
બાળવાર્તાના શોખીન ભીખાને તરત પ્રાણીસૃષ્ટિની કથાઓ છે. જમરાજ તો આપણો જીવ લે અને ધરમરાજ આપણામાં સાચો
યાદ આવી ગઈ. આ દશ્ય જોઈને તે બોલી ઊઠ્યો, ‘આ તો પેલા જીવ મૂકે છે. વિદ્યા વિના નરમાં અને પશુમાં શું ફેર ?'
મગરનાં આંસુવાળી વાતવાળો વાંદરો. ફક્ત ફેર એટલો કે અહીં આ સાંભળીને ગિરજો નાકનું ટેરવું ફુલાવતો, મનમાં અકળાતો
મગરના બદલે કૂતરો છે. શું આ કૂતરાભાઈ વાંદરાનું જાંબુ ખાવાથી પણ ખરો. વળી વિચારતો કે બ્રાહ્મણના બળને એટલે કે ઋષિનાં
બળને એટલે કે ઋષિનાં ગળ્યું મધ બનેલું કાળજું ખાવાની તરકીબ કરતો હશે?” સંતાનોને આ વાણિયો શું ઉપદેશ દેવાનો હતો? આમ છતાં
ભીખો તો કથાસૃષ્ટિની કલ્પનાઓમાં લીન થઈ ગયો. ગિરજાની નિશાળની વાત આવતાં ગિરજો શિવાજીમાંથી સુદામા થઈ જતો,
વાતની પૂર્ણાહૂતિ બાજુએ રહી અને પોતાની વાત માંડી બેઠો.
Page #27
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન આથી ગિરજાએ અકળાઈને કહ્યું, “તું તો સાવ ઘેલો ને ઘેલો જ શકાય. બંને દોસ્તો બાજુમાં લપાઈને ઊભા રહ્યા. રાહ જોતા હતા રહ્યો. કોઈ દિવસ આમ ને આમ મફતનો માર્યો જઈશ. બધે તને કે કંઈક બને અને આગળ જાય. પણ સ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું તારી વારતા દેખાય છે. આ કૂતરો નથી, પણ નાર છે નાર. તેં
નહીં. ઝાડની નીચે એક નાર આંટા મારતો હતો, ત્યાં બીજા બે સાત નારીની વાત સાંભળી છે ખરી?”
નાર બહાર નીકળી આવ્યા અને ત્રણે ઝાડ નીચે ઊભા રહીને વાંદરા ભીખો એકદમ ગભરાયો. એનો શ્વાસ ભારે થવા લાગ્યો. ભણી ઘુરકિયાં કરવા લાગ્યા. શરીરમાં કંપારી પસાર થઈ ગઈ અને ભીખાએ વળતો પ્રશ્ન કર્યો,
ઝાડ પર બેઠેલો વાંદરો થરથરતો હતો. ભયથી એ અધમૂઓ ‘પણ એ તો સાત હોય. એક નારનું જોશ શું? પણ હા, સાંભળ્યું બની ગયો હતો. નીચે એનું મોત ઘૂમતું ઘુરકિયાં લેતું હતું. બાજુનું છે કે જો સાત નાર એકઠી થાય તો સિંહને પણ સકંજામાં લઈને
ઝાડ થોડું દૂર હતું. આમ તો એ કૂદીને પહોંચી શક્યો હોત, પણ હંફાવી નાંખે. અહીં તો એક જ નાર હોવાથી સહેજે મૂંઝાવાની
નીચે ઊભેલા નારના ભયને કારણે કૂદવાની હિંમત કરી શક્યો જરૂર નથી.” પોતાના ભય અને ગભરાટને છુપાવવા માટે ભીખાએ
નહીં, ઝાડ પર જ ભયથી કોકડું વળી ગયો. બીક બળ અને બુદ્ધિ પ્રયત્ન કર્યો, ત્યારે ગિરજાએ કહ્યું,
બન્ને હરી લે છે. વાંદરાએ ધાર્યું હોત તો એ કૂદીને બીજા ઝાડ પર અલ્યા, તને કશી ગમ નથી. બીજા નાર આટલામાં જ ક્યાંય પહોંચી જાત, પણ મનમાં ભયનો કંપ હોવાથી શૂન્યમનસ્ક બની ગયો છુપાઈ–સંતાઈને બેઠા હશે. એ પણ આ વાંદરાની તાકમાં જ હશે. હતો.(ક્રમશ:). વાંદરો નીચે ઊતરે એટલી વાર!'
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, બંને મિત્રો થંભી ગયા. વરસોડા જવાનો રસ્તો ઝાડ પાસેથી અમદાવાદ-૩૮૦ ૦૦૭. મોબાઈલ: ૦૯૮૨૪૦૧૯૯૨૫. પસાર થતો હતો, એથી આ આફત આવી જાય, તોજ આગળ વધી
* * * શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આજીવન સભ્યોને કરેલી વિનંતિનો ઉષ્માભર્યો પ્રતિભાવ
આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વર્તમાનમાં આજીવન સભ્યપદની ફી રૂ. ૫,૦૦૦/- છે અને વર્ષો પહેલાં થયેલા સભ્યોને વર્તમાન પ્રમાણે પૂરક રકમ મોકલવા અમે પ્રબુદ્ધ જીવન દ્વારા એ સર્વે મહાનુભાવોને વિનંતિ કરી હતી, એનો અમને ઉષ્માભર્યો પ્રતિભાવ મળ્યો છે અને પરિણામે નીચે, મુજબના માનવંતા સભ્યોએ અમને પૂરક રકમ મોકલી આપી છે એ સર્વેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. નામ
રકમ નામ
રકમ નામ
૨કમ અનંતરાય ખેતાણી ૨૫૦૧ અશોક ડી. દોશી ૪૭૫૦ ભરત એન. શાહ
૪૭૫૦ તરૂલતાબેન વિપિનભાઈ શાહ ૨૫૦૦ સુરેખાબેન એમ. શાહ ૨૫૦૧ લલીત પી. શાહ
૪૭૫૦ ભરતકુમાર મેઘજીભાઈ મામણિયા ૨૫૦૦ ભારતી ઉપેન્દ્ર શાહ
૫૦૦ જયંતીલાલ પી. શાહ
૪૭૫૦ હંસાબેન ડી. શાહ
૨૫૦૦ ખીમજી શીવજી શાહ ૪૫૦૦ પ્રવીણભાઈ કે.
૪૭૫૦ નિમચંદ હીરજી છેડા
૫૦૦૦ પ્રેમજી શીવજી શાહ ૪૨૫૦ સુરેશ વી. સોનાવાલા
૪૭૫૦ મીતાબેન ગાંધી
૨૫૦૧ કચરાલાલ ચુનીલાલ શાહ (K.C.). ૨૫૦૦ ઈન્દિરા સુરેશ સોનાવાલા ૪૭૫૦ મહાસુખલાલ કે. કામદાર
૨૫૦૦ બંસરીબેન પારેખ
વિનોદભાઈ જવેરલાલ વસા ૪૭૫૦ પરાગ બી. ઝવેરી
૫૦૦૧
ઉષાબેન દિનેશભાઈ શાહ ૨૫૦૦ પાર્થ જયંતીલાલ ટોલીયા ૨૫૦૦ પ્રકાશ ડી. શાહ ૨૫૦૦ દેવચંદ જી. શાહ
નકુલ એચ. શાહ
૨૫૦૦ ભરત કાંતિલાલ શાહ ૫૦૦૦ આર. જે. કાપડિયા
૨૦૦૦ મંજુલાબેન રમેશભાઈ પારેખ ૧૦૦૦ પ્રવીણાબેન અશ્વિન મહેતા ૨૫૦૦ ચીમનલાલ જે. ગલીયા
૪૭૫૦ ડૉ. હસમુખલાલ સી. કુવાડિયા ૪૭૫૦ હસમુખ એમ. શાહ ૨૫૦૦ એચ. એસ. ધીઆ ૪૭૫૦ જયંતિલાલ જે. ગાંધી
૪૦૦૦ યતિન કે. ઝવેરી ૪૫૦૦ મનસુખલાલ એ. સંઘવી ૪૫૦૦ સુરેન્દ્ર એસ. શાહ
૪૨૫૦ ધીરજલાલ કે. કાપડિયા ૨૫૦૦ વિનોદ વી. શેઠ
૪૭૫૦
૧૪૪૮૫૫ ડિૉ. સ્નેહલ સંઘવી
૨૧૦૦ ચંપકલાલ એચ. અજમેરા જે મહાનુભાવ સભ્યોએ હજી સુધી પૂરક રકમ ન મોકલી હોય એ સર્વેને અમે પૂરક રકમ મોકલવા વિનંતિ કરીએ છીએ. શક્ય છે કે આપ ક્યારે આજીવન સભ્ય બન્યા હતા એની વિગત આપની પાસે ન હોય તો આપ સંઘની ઑફિસમાં ફોન (ફોન નંબર-૨૩૮૨૦૨૯૬/9222056428) કરી આપનું નામ વગેરે જણાવી અમારા રેકોર્ડમાંથી વિગત પ્રાપ્ત કરી શકશો. પ્રત્યેક મહિને ‘પ્રબુદ્ધ જીવન' આપને અર્પણ થતું રહેશે જ. આપની જ્ઞાન જિજ્ઞાસા અને અનુમોદનાને અમારા અભિનંદન.
મેનેજર
૨૫૦
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રબુદ્ધ જીવન
ઑગસ્ટ, ૨૦૦૯
શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૧૦
રૂપ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ દશમ અધ્યાયઃ બ્રહ્મચર્ય ચોગ
સતત નિમંત્રણ આપતા રહેવું. શ્રી જૈન મહાવીર ગીતા'માં દશમો અધ્યાય “બ્રહ્મચર્ય યોગ' ભગવાન મહાવીરે ‘બ્રહ્મચર્ય મહાવ્રત'નો અપૂર્વ મહિમા વર્ણવ્યો છે. આ પ્રકરણમાં ૪૬ શ્લોક છે.
છે. આધુનિક વિજ્ઞાન પણ બ્રહ્મચર્યની શક્તિની પુષ્ટિ કરે છે. યોગ યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી બ્રહ્મચર્ય વિશે પરંપરામાં બ્રહ્મચર્યવ્રત ઉપકારક ગણાયું છે. અલોકિક સાધના ભારપૂર્વક આલેખે છે.
પરંપરામાં બ્રહ્મચર્યવ્રત અનિવાર્ય ગણાયું છે. જૈન ધર્મમાં “બ્રહ્મચર્ય' મહાવ્રતનું પાલન કરવા વિશે કડક બ્રહ્મચર્ય વ્રતના પાલનમાં પ્રગાઢ જીવહિંસાથી બચી જવાય છે. નિરૂપણ થયું છે. “બ્રહ્મચર્ય' વિશે ઉંડાણપૂર્વક ચિંતન કરવામાં આવ્યું આત્મોન્નતિમાં તે સહાયક છે. ઈન્દ્રિયસુખ ક્ષણિક છે, અંતે તે ગ્લાનિ છે. “બ્રહ્મચર્ય' મહાવ્રતનો અભૂત મહિમા વર્ણવાયો છે. જૈન ધર્મમાં અને અસુખ જ આપે છે. ઈન્દ્રિયજન્ય સુખની લાલસામાંથી શાંતિ બ્રહ્મચર્યના અખંડ, અણિશુદ્ધ, નિર્મળ પાલનથી કાયિક, માનસિક તથા મળતી નથી, અશુભકર્મો બંધાય છે, દૂર્ગતિમાં જવું પડે છેઃ બ્રહ્મચર્ય આંતરિક લાભ પ્રાપ્તિ વિશે પણ સવિસ્તર કથન પ્રાપ્ત થાય છે. વ્રતના પાલનથી શારીરિક તેજ વધે છે, આત્મિક ઉન્નતિ થાય છે,
ભારતીય સંસ્કૃતિ, મૂળભૂત રીતે, સંયમપ્રધાન સંસ્કૃતિ છે. આધ્યાત્મિક પ્રગતિ થાય છે. બ્રહ્મચર્યની નવ વાડથી જીવનને સુરક્ષિત ઉપભોગનું મહત્ત્વ જીવન પર અંકુશ ધારણ કરશે તો વિનાશ થશે, કરવું જોઈએ. જીવન કેટલું ક્ષણભંગુર છે તે જાણવા માટે એ ઉપદેશ, દૃષ્ટાંત સહિત ભારતીય ધર્મપરંપરામાં નિરંતર અપાયો ‘સુનામી'નો પ્રકંપ યાદ કરવો જોઈએ. સમુદ્રનો કાતીલ ઉછાળ, છે. ઈશાવાસ્યોપનિષદ્ તો તેને ત્યવર્તન મૂંગી થી – એવો સુંદર મંત્ર થોડીક મિનિટો અને હજારો-લાખો લોકોનો સર્વનાશ ! યોગીશ્રી આપે છેઃ ત્યાગ કરીને સુખી થવાની ચાવી એમાંથી મળે છે. સંયમનું આનંદઘનજીનું આ વચન કેવું સત્ય છેમહત્ત્વ અપૂર્વ છે. સંયમનો અર્થ છે સમ્યક્ યમ. એટલે પોતાની અંજલિ જલ ક્યું આવું ઘટત છે! રુચિ અને પોતાની શ્રદ્ધા સાથે ઉચ્ચતમ ધ્યેય સિદ્ધિ માટે સ્વીકૃત હથેળીમાં રહેલું પાણી જેમ ચાલાકીથી સરકી જાય છે તેમ જ, સ્વૈચ્છિક બંધન. સંયમ એટલે સારી રીતે નિયમ પાલન. સમજણપૂર્વક જીવન પણ ક્ષય પામી રહ્યું છે! વૈરાગ્યના પંથે ચઢનારા ત્યાગી જનોનું જીવન કેટલું પ્રેરક છે તે તો “શ્રી જૈન મહાવીર ગીતા'માં “બ્રહ્મચર્ય યોગ'માં શ્રીમદ્ તેમની નજીક જવાથી જ સમજાય.
બુદ્ધિસાગરસૂરીશ્વરજી આમ પ્રારંભ કરે છેઃ મોટા ભાગના મનુષ્યો, આપણે સર્વત્ર જોઈએ છીએ તેમ, પૂલ વર્તવર્ય મહાધર્મ:, સર્વશક્તિ પ્રકાશ: ઈન્દ્રિયો દ્વારા મળતાં ભૌતિક સુખોમાં આનંદ પામે છે. ખૂબ ધન वैष्ठिक ब्रह्मचर्येण, सिध्यन्ति सर्व सिद्धयः।। મેળવવું, મોજ મજા માણવી, સરસ ઘર અને સરસ ઓફિસ सर्वोन्नतिमहाबीजं, केवलं वीर्यरक्षणम्। વસાવવી, ખાવા-પીવાનો આનંદ માણવો, પિકનિક માણવી अत: सर्वशुभायायैः, कर्तव्यं वीर्यरक्षणम्।। ઈત્યાદિ ઉપભોગમાં રચ્યાંપચ્યાં રહેવાનું પસંદ કરનારા લોકોનો બ્રહ્મચર્ય વ્રત મહાન ધર્મ છે, તે સર્વ શક્તિનો પ્રકાશક છે, નૈષ્ઠિક સમૂહ સર્વત્ર જોવા મળે છે. પરંતુ એ સુખ ન સ્થિર છે, ન સુખી બ્રહ્મચર્ય વડે સર્વ સિદ્ધિ સિદ્ધ થાય છે.' કરનાર છે: એ ક્ષણિક આનંદ છે અથવા એમ કહી શકાય કે “સર્વ ઉન્નતિનું મહાબીજ એ માત્ર વીર્ય રક્ષણ જ છે. આથી બધા સુખાભાસ છે!
ઉપાયો વડે વીર્ય રક્ષણ કરવું જ જોઈએ.' ભગવાન મહાવીરે કહ્યું છે કે,
(બ્રહ્મચર્ય યોગ, શ્લોક ૧, ૨) जम्मं दुक्खं जरा दुक्खं रोगा य मरणाणि य।
બ્રહ્મચર્ય વ્રત પાલન કઠિન જરૂર છે પરંતુ તેનું તેજ પણ અનન્ય अहो दुक्खो हु संसारो, जत्य किसंति जंतनो।।
છે. બ્રહ્મચર્ય વ્રત ધારકનું જીવન સર્વોન્નતિ માટેનો પંથ ખૂલ્લો કરે (ઉત્તરાધ્યયન, અ. ૧૨, ગા. ૧૧) છે. બ્રહ્મચર્ય વ્રતથી સર્વ આંતરિક અને શારીરિક શક્તિનું પ્રકટીકરણ જન્મદુઃખ છેજરા દુઃખ છે, રોગો તથા મરણ પણ દુઃખ જ છેઃ અહો! સંભવિત બને છે. શારીરિક સામર્થ્યના વિકાસ, દૃઢતા અને ઉત્થાન આખો સંસાર દુ:ખમય છે; જેમાં જીવો દુઃખથી પીડાઈ રહ્યાં છે.' માટે બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનારની
પૂલ ઈન્દ્રિય સુખોમાં મગ્ન રહેતા જીવને માટે આ વિધાન શક્તિઓ સદેવ ઉર્ધ્વમુખી હોય છે. ચેતવણી સમું છે. સાંસારિક સુખોમાં મગ્ન રહેવું એટલે દુઃખને શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી “શ્રી જૈન મહાવીર ગીતા'ના
Page #29
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯
‘બ્રહ્મચર્ય યોગ'માં બ્રહ્મચર્યવ્રતની દૃઢતા પ્રસ્થાપિત કરે છે. નિર્મળ અને પવિત્ર અને સંથમી જીવનના સંસ્કાર બાળવયથી અપનાવવા જેવા છે. 'પ્રશ્નવ્યાકરણ' (અ. ૧, ગા. ૪)માં ભગવાન મહાવીર કહે છે કે,
एक्कं पि बंभचेरे जमियं आराहियं पि आराहियं । वयमिणं सव्वं तम्हा विउएण बंभचेरं चरियव्वं ।।
“જેમો એક બ્રહ્મચર્ય વ્રતની બરાબર આરાધના કરી છે તેમણે બધાં છે મતોની સારી આરાધના કરી છે તેમ જાડાવું, એટલા માટે નિપુરા સાધકે બ્રહ્મચર્ય વ્રતનું સારી રીતે પાલન કરવું જોઈએ.'
વળી, 'દશવૈકાલિક સૂત્ર' (અ. ૬, ગા. ૧૬) માં ભગવાન મહાવીર સ્વામી કહે છે કે,
मूलमेयमहम्मस्स महादोससमुस्सयं ।
तन्हा मेहुणसंसग्गं निग्गंधा वज्जयन्ति णं ।।
‘નિગ્રંથ જનો મુનિ જનો અબ્રહ્મચર્યનો-મૈથુન સંસર્ગનો ત્યાગ કરે છે. કારણ કે અબ્રહ્મચર્ય અધર્મનું મુળ છે તેમ જ, મોટા મોટા દોષોનું સ્થાન છે.’
પ્રબુદ્ધ જીવન
૨૯
જોવા મળે છેઃ અને તે કોઈને પણ સહજમાં વિચલિત કરી મૂકે તેવી હોય છે. કોઈ કોર્ટમાં એક યુવતીએ કેસ દાખલ કરેલો કે કોઈ કે યુવકે મારી છેડતી કરી છે! યુવકને બોલાવવામાં આવ્યો. તેણે હા પાડી કે મેં છેડતી કરેલી પણ વિનંતી કરી કે આ યુવતીએ તે દિવસે જે વસ્ત્રો પહેરેલા તે જોયા પછી કોર્ટ પોતાને સજા કરે ! જઈ સંમતિ આપી. યુવતી જ્યારે ટૂંકામાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવી ત્યારે કે મજાક કરી ઃ આજે તો મને પણ મજાક કરવાનું મન થાય તેવું છે! : ટી.વી., રેડીયો, સિનેમા સંસ્કારોનો કચ્ચરઘાણ કાઢશે તે સંતજનો અમથું નથી કહેતા, એ ચિંતામાં સચ્ચાઈ છે.
કહ્યું છે કે,
નરનારીના દેહમાં હાડ ચામ ને માંસ
તેમાં શું મોહી રહ્યો જેમાં દુર્ગંધ ખાસ.
વ્યભિચારની ખુલ્લી વાતોની વચમાં સંયમપાલન આકરું હોવા છતાં અનિવાર્ય છે.
ભારતીય સંસ્કારધારામાં આજનો આદર્શ લક્ષ્મણ જ હોઈ શકે. સીતાના નુપૂર જોઈને મોટાભાઈ શ્રી રામને એ કહે છેઃ આ ઝાંઝર
શ્રી મહાવીર સ્વામીના આ કથનમાં બ્રહ્મચર્યવ્રતના પાલનથી સીતામાતાના છે પણ કુંડલ હું જાણતો નથી; કેમ કે મેં તો હંમેશાં વન દૃઢ અને ઉત્તમ બનાવવાની પ્રેરણા મળે છે. નમસ્કાર કરતી વખતે તેમના ચરણ જ જોયા છે!
ભારતીય ધર્મપરંપરામાં શ્રી હનુમાનજીનો મહિમા ઘણો છે. આજીવન બ્રહ્મચારી શ્રી હનુમાનજી અનેક શક્તિઓના સ્વામી હતા અને નિર્મળ વનના પાલક હતા. કામવિજેતા મુનિવર શ્રી સ્થૂલિભદ્રજી, બ્રહ્મચર્ય વ્રતના નિર્મળ પાલનના કારણે આવનારી ૮૦૦ ચોદીથી સુધી અવિસ્મરણીય રહેશેઃ બ્રહ્મચર્ય વ્રતનો આ અપૂર્વ પ્રભાવ ગણવો જોઈએ. હજારો ત્યાગી સાધુ-સાધ્વીજીઓ, સંતો અને શ્રાવકશ્રાવિકાઓ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને આત્મકલ્યાણ પામ્યાં છે. આઝાદીની ચળવળના સમયમાં વૈષ્ઠિક ચર્ષના પાલન કરવાની સાથે શરીર મજબૂત અને કસાયેલું બનાવવા માટે આપણાં દેશમાં અખાડા પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલતી હતી. એવું લાગે છે કે એ પ્રવૃત્તિ પુનઃ શરૂ કરવી જોઈએ. આજની ફિલ્મોમાં, ટી. વી. સિરિયલોમાં સેક્સની ભ૨મા૨ જોવા મળે છેઃ ક્યારેક થાય છે કે બ્રહ્મચર્યનું મહત્વ સમજાવતી ફિલ્મ કે સિરિયલ કેમ બનતી નહિ હોય? કદાચ, એ નિર્માતાઓ એમ માનતા હશે કે એવું બધું ન ચાલે! એમને ખબર નથી કે સા૨૫નો આગ્રહી વર્ગ પણ આ સમાજમાં છે. આધુનિક વૈજ્ઞાનિકો બ્રહ્મચર્યનું જીવનમાં મહત્ત્વ સમજે છે, મનમાં ગલીપચી કરાવતી વાર્તા કે ચિત્રો કે ફિલ્મો જોઈને હરખાવા જેવું નથી: યુવાની કે અત્યંત ચંચળ છે, ધાવી છે. બાઈક દોડાવતો યુવાન કે ટૂંકા વસ્ત્રો પહેરતી યુવતી-મોડર્ન ગણાવાના લોભમાં એ સૌ શું ગુમાવે છે જે છે તેની ખબર એમને પડે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. જે સંયમી છે તેના આદર અને માન સર્વત્ર થાય. સાંપ્રત સમયમાં સર્વત્ર ખુલ્લું યૌવન, લલચામણી વાતો અને વાસનાની રેલમછેલ
બ્રહ્મચર્ય વ્રતના પાલનના ઇચ્છુકે હંમેશાં શીલની નવવાડ પણ યાદ રાખવા જેવી છે, જે શીયળવત પાલનમાં મદદગાર બને તેવી છેઃ ૧. સ્ત્રીની સાથે એકાંતમાં ન ભેંસવું. જાહે૨માં પણ સ્ત્રીની સાથે વધુ પરિચય ન રાખવો.
૨. રાગભરી દૃષ્ટિથી સ્ત્રીનું મુખ કે અંગ ન જોવા જોઈએ. ૩. સ્ત્રીઓની સાથે વાતો કરવી કે તેની વાતો સાંભળવી કે ગુપ્ત વાર્તા સાંભળવી વગેરે ટાળવું જોઈએ.
૪. પૂર્વે થયેલા કામોગાદિ સંભારવા નિહ.
૫. કાર્મોત્તેજક, સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, ગરિષ્ટ ોજન ટાળવા જોઈએ. ૬. સ્ત્રી જ્યાં બેઠી કે સૂતી હોય તેવા સ્થાને કે આસને બે ઘડી પર્યંત બેસવું જોઈએ નહિ.
૭. કામોત્તેજક વાતો, ગીતો સાંભળવા ન જોઈએ તથા દૃશ્યો જોવા ન જોઈએ.
૮. વધુ ભોજન ન કરવું જોઈએ.
૯. શીયળવ્રતના પાલન માટે મદદરૂપ કથાશ્રવણ કરવું જોઈએ.
‘શ્રી જૈન મહાવીર ગીતા’નો ‘બ્રહ્મચર્યયોગ' તીવ્ર શબ્દોમાં આ વ્રત પાલન માટે આદેશ કરે છે, તે જોઈએ છીએ ત્યારે તેના સર્જક શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની યોગીપુરુષ તરીકેની ભવ્ય છબી આપણી આંખ સન્મુખ તરવરે છેઃ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સ્વયં નૈષ્ઠિક બાળબ્રહ્મચારી અને મંત્રસાધક અને શાસનરક્ષક શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવને સિદ્ધ કરનાર મહાપુરુષ હતો. સૂર્ય યોગમાં કર્યો છે કે,
Page #30
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રબુદ્ધ જીવન
ઑગસ્ટ, ૨૦૦૯ ‘વિસ્ફોટક, પ્રમેહ વગેરે રોગો વ્યભિચારીઓને (વધુ) થાય છે. “સ્વભાવથી જ બ્રહ્મચર્ય સમ્યક ધર્મ ફેલાવનાર છે. તે તેજમાં તેજરૂપ વીર્યનાશથી મન, વાણી અને શરીરની દુર્બળતા વધે છે (માટે સાવધાન અને બળમાં બળ રૂપ છે.” (ગાથા, ૧૬, ૧૭, ૧૮, ૧૯) રહેવું જોઈએ.) વીર્યના નાશથી માણસોને આંખનું તેજ ઓછું થાય “જેણે બ્રહ્મચર્ય ધારણ કર્યું છે તેણે બધું જ ધારણ કર્યું છે. પરમાત્માની છે, તથા ખાંસી, ઉધરસ, દમ, આયુષ્યનો ક્ષય વગેરે રોગો થાય છે. પ્રાપ્તિ માટે બ્રહ્મચર્ય પાલન વિના બીજું કંઈ જ શ્રેષ્ઠ નથી, બ્રહ્મચર્ય વીર્યનો નાશ કરનારાઓની વંશ પરંપરા પરતંત્ર, દુર્બળ અને ધર્મનો વિના કદી પણ પોતાની ઉન્નતિ થતી નથી. આથી બધા જ પ્રયત્નો વડે નાશ કરનાર થાય છે. વીર્યના નાશથી (ઘણો) અનર્થ થાય છે. દેહની વીર્યરક્ષાદિ સંયમ પાલન કરવું જોઇએ.” (ગાથા, ૨૩, ૨૪). શક્તિનો નાશ થાય છે અને ટી.બી. (તથા અન્ય) રોગોનું (પણ) કારણ “બ્રહ્મચર્યની સહાયથી ભક્તો સિદ્ધયોગી બને છે. બ્રહ્મચારીઓ ધર્મના બને છે. (બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. કેમકે-) બ્રહ્મચર્ય વડે શરીરનું પુનરુદ્ધાર માટે સમર્થ, શક્તિમાન બની શકે છે.” (ગાથા, ૨૭). આરોગ્ય, (ઉત્તમ રહે છે) આયુષ્યની વૃદ્ધિ થાય છે. દેહ કાંતિ વધે છે “બ્રહ્મચર્યાશ્રમ એ બધા આશ્રમોમાં શિરોમણી છે, શ્રેષ્ઠ છે. પુત્રો અને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે.”
તથા પુત્રીઓના ગૃહસ્થાશ્રમ માટે તે શ્રેષ્ઠ છે.' (ગાથા, ૩૧) (બ્રહ્મચર્ય યોગ, શ્લોક ૩, ૪, ૫, ૬, ૭) “બ્રહ્મચારીઓના સમૂહમાં નૈષ્ઠિક બ્રહ્મચારીઓ શ્રેષ્ઠ છે. તે બધા નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાલનના ગુણગાન કરીએ તેટલા ઓછાં ઉર્ધ રેતસુવાળા, મહા વીર્યવાન હોય છે. તેઓ ઈશ્વર રૂપ છે અને બધું છે. જૈન સંઘમાં વિજય શેઠ અને વિજયા શેઠાણી જાણીતા છે. મંત્રી જ કરવા માટે સમર્થ હોય છે.” (ગાથા, ૩૨) પેથડ શાહે તો માત્ર ૩૨ વર્ષની વયે આજીવન બ્રહ્મચર્ય વ્રત “બ્રહ્મચારીઓ દરેક પ્રકારની વિદ્યા (સાધના) અને બ્રહ્મ વગેરેને સ્વીકારીને એવું શ્રેષ્ઠ પાલન કરેલું કે તેમનું પહેરેલું ખભા પરનું પ્રાપ્ત કરવા માટે સમર્થ છે.' (ગાથા, ૩૩). વસ્ત્ર “ખેસ' કોઈને ઓઢાડવામાં આવે તો તેના હઠીલા રોગ મટી ‘ઉર્ધ્વ રેતસુવાળા મહાત્માને સંકલ્પ સિદ્ધિ થાય છે. આવી શક્તિ જતા! આ ઉત્તમ વ્રતના ધારકના મુખ પરની ચમક નિહાળીએ છીએ આપનાર એવી બ્રહ્મરક્ષા બધા ઉપાયો વડે કરવી જોઈએ.' ત્યારે આપણે અભિભૂત થઈએ છીએ. બ્રહ્મચર્ય વ્રતના શક્તિ, સત્ત્વ,
(ગાથા, ૩૫) તેજ પ્રશંસનીય છે. બ્રહ્મચર્યવ્રતના પાલનથી આત્મવિશ્વાસ વધે ત્રણેય જગતમાં (કાળમાં) જ્ઞાન વગેરે સર્વ શક્તિની પ્રાપ્તિ માટે છે, આત્મશક્તિનો વિકાસ થાય છે.
અને મારા જ્યોતિર્મય સ્વરૂપના દર્શન માટે બ્રહ્મચર્ય જરૂરી છે તેમ થોડાંક શ્લોકાર્થ જોઈએ:
જાણવું.” (ગાથા, ૩૭). ધર્મ અને દેશની ઉન્નતિનું મૂળ બ્રહ્મચર્ય છે. વિદ્યા અને સંઘની “ધર્મના ઉત્થાન માટે, દેશની ઉન્નતિ માટે, દયાના કારણ માટે ઉન્નતિનું મૂળ બ્રહ્મચર્ય જ છે. તેનું પાલન હંમેશાં સુખપ્રદ છે.' બ્રહ્મચારીઓ (નિમિત્ત) છે. આથી સર્વત્ર સર્વ શક્તિ (ના કારણ રૂ૫)
(ગાથા, ૮) બ્રહ્મચર્યાશ્રમોની સ્થાપના કરવી જોઈએ.” (ગાથા, ૩૯) ‘પ્રવૃત્તિશીલ, ખાસ કરીને બ્રહ્મચારી, કર્મયોગમાં પ્રવૃત્ત રહી શકે ‘યુક્ત આહાર અને વિહાર, પ્રાણાયામ ક્રિયા, અને યૌગિક સાધના છે. તે મનની શાંતિની રક્ષા માટે ભીષ્મ પિતામહ બની શકે છે.' વડે ઉર્ધ્વ રેતસુવાળા મહાજનો પ્રભાવશાળી બને છે. (ગાથા, ૪૦).
(ગાથા, ૧૦) “દેશ અને કાળ અનુસાર બ્રહ્મચર્યવ્રતની રક્ષા માટે જે જે પ્રયત્નો સ્વાભાવિક રીતે જ વીર્ય એ પદાર્થ બ્રહ્મરૂપ છે, અને પદાર્થ બ્રહ્મ કરવા યોગ્ય હોય તે તે (હંમેશાં) કરવા જોઈએ.' (ગાથા, ૪૧) વિના ભાવ બ્રહ્મ પ્રાપ્ત થઈ શકે નહિ. બ્રહ્મચર્ય વડે સમાધિ પ્રાપ્ત થઈ “માતા અને પિતા જેવા સંસ્કારવાળા, બુદ્ધિવાળા હોય છે તેવા સંસ્કાર શકે છે. સર્વ વિદ્યાના પ્રકાશની પ્રાપ્તિ માટે વીર્યરક્ષા એ જ કારણ રૂપ કર્મયોગથી તેમની પ્રજા-સંતાનોમાં વ્યાપ્ત થાય છે. (ગાથા, ૪૪). છે તેમ સમજવું જોઈએ.’ (ગાથા, ૧૧, ૧૨)
- “આથી સ્વાભાવિક રીતે જ સમાનધર્મીઓ (સમાન સંસ્કારીઓ) બ્રહ્મચર્યના પ્રતાપથી પ્રજાની પુષ્ટિ થાય છે, બ્રહ્મચર્યની શક્તિથી વચ્ચે જ લગ્નાદિ ગોઠવવા જોઈએ નહિતર બધા ધર્મોનો મોટો નાશ ધર્મકાર્યમાં પ્રગતિ થાય છે માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.’ થાય છે.” (ગાથા, ૪૫)
(ગાથા, ૧૫) ‘પૂર્ણ ભાવથી મારા નામનું સ્મરણ કરીને, બ્રહ્મચર્યાશ્રમમાં દાખલ ‘બ્રહ્મચર્ય સર્વશક્તિ પ્રકાશક મહાદેવ છે અને સર્વ દુષ્ટ તત્ત્વોનો થઈને, બાળકોએ સર્વ કામવાસનાને જીતવી જોઈએ.” (ગાથા, ૪૬) સંહાર કરનાર મહાન શસ્ત્ર છે.'
આ પ્રકરણમાં બ્રહ્મચર્યના પાલન, વ્યવહાર, નિભાવ માટે ખૂબ ‘બ્રહ્મચર્ય એ વિશ્વની ઉન્નતિ કરનાર મહાતીર્થ રૂપ છે, તે વિશ્વ વ્યાપક ભાર મૂકવામાં આવ્યો છે. શક્તિ આપનારું મહાન તેજ છે.”
- શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની લેખનશૈલી એકની એક વાત, સર્વ રોગનો નાશ કરવા માટે, બ્રહ્મચર્ય મહા ઔષધિ રૂ૫ છે, તે વારંવાર કહીને, ભાર મૂકીને નિરૂપણ કરવાની રહી છે. પૂર્વ પૂર્ણ જ્યોતિ પ્રકટાવનાર મહાન સૂર્ય સ્વરૂપ છે.'
પ્રધાનમંત્રી શ્રી મોરારજી દેસાઈએ મારા પરના એક પત્રમાં, શ્રીમદ્
Page #31
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯
બુદ્ધિસાગરસૂરિજીની શૈલીને ‘બોધક અને ઉપકારક' ગણાવી હતી. શીયલ વ્રત-બ્રહ્મચર્યવ્રતના અનુસંધાનમાં, કવિ શ્રી ઉદયરત્ન વાચકની આ સજ્ઝાયનો મર્મ હૃદયસ્થ કરવા જેવો છેઃ
શિયલ સમું વ્રત કો નહિ, શ્રી જિનવર એમ ભાખે રે; સુખ આપે જે શાશ્વતા, દુર્ગતિ પડતાં રાખે રે. શિયલ. ૧ વ્રત પચ્ચખ્ખાણ વિના જુઓ, નવ નારદ જેહ રે; એક જ ષિલતો બળે, ગયા મુક્તે તેહ રે. શિયલ, ૨ સાધુ અને શ્રાવકતણાં, મત છે સુખદાઈ રે;
શિયલ વિના વ્રત જાણજો, કુશકા સમ ભાઈ રે. શિયલ. ૩ તરુવર મૂળ વિના જિયો, ગુણ વિણ લાલ કમાન રે; શિયલ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે, શિયલ. ૪ નવ વાડે કરી નિર્મળું, પહેલું શિયલ જ ધરજો રે; ઉદયરત્ન કહે તે પછી, વ્રતનો ખપ કરણે રે. શિયલ, ૫ પૂર્વાચાર્યોએ બ્રહ્મચર્ય મહાવ્રતનો અપૂર્વ મહિમા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે. બ્રહ્મચર્ય વ્રત માત્ર નિયમ નથી, એક અશક્તિ માટેનું અદ્ભુત કેન્દ્ર છે. બ્રહ્મચર્ય વ્રતથી આત્માને પુણ્યની પ્રાપ્તિ થાય છે, પાપનો નાશ થાય છે. આત્માની શક્તિ, મનની દઢતા, શરીરની તાઝગી પણ સાંપડે છે. જીવનના ઉત્થાન માટે અને આત્માની સદ્ગતિ માટે બ્રહ્મચર્ય મહાવ્રત જેવું બીજું કોઈ પરિબળ નથીઃ એ વ્રત જળમાં દીવો મેરે પ્યારે!–પં. શ્રી વીરવિજયજીએ કહ્યું (ક્રમશ:)
છે.
પ્રબુદ્ધ જીવન
પૂજ્ય આચાર્યશ્રી વાત્સલ્યદીપ, અત્યારે મુંબઈમાં બિરાજમાન છે. જૈન જ્ઞાન મંદિર, કરસન લધુ હૉલની બાજુમાં, દાદર (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૧૪.
નામ
મનીય મોતા
બિપીન નેમચંદ શાહ
દીના એસ. શાહ નવીનચંદ રતિલાલ શાહ મહેશ કાંતિલાલ શાહ રેશ્માબેન બિપિનચંદ જૈન
રકમ ૫૦૦૦
૫૦૦૦
૫૦૦૦
૫૦૦૦
૫૦૦૦
૫૦૦૦
પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે
મહારાષ્ટ્ર રાજ્યના રાજપાલ મહામહિમ શ્રી એસ.સી. જમીરના શુભ હસ્તે ૨૧ ઓગસ્ટના અને
પૂર્વ કેન્દ્રિય મંત્રી તેમજ રાજ્યસભાના સભ્ય ડો. અરૂણ શૌરીના શુભ હસ્તે ૧૬ ઓગસ્ટના
શ્રી રુપચંદજી ભંશાલીની સ્મૃતિ અર્થે
રુપ માણક ભંશાલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ડૉ. રમણલાલ ચી. શાહ લિખિત
નામ મનીષ ધીરજલાલ અજમેરા વિજયરી. અજમેરા પ્રકાશભાઈ જીવન ઝવેરી રમણિક ઝવેરી
સવિતા શાન્તિ શાહ
મોનીષા સમીર શાહ
હિંદી અનુવાદ ગ્રંથ
‘જૈન ધર્મ વર્શન’
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નવા માનવંતા આજીવન સભ્યો
નામ
રકમ ૫૦૦૦
જયદીપ વી. મહેતા
૫૦૦૦
નિખીલ વી. મહેતા
૫૦૦૦
એચ. ટી. કેનિયા
૫૦૦૦
કલ્યાણજી કે. શાહ
૫૦૦૦
નીલા મહેન્દ્ર વોશ
૫૦૦૦
રમણીકલાલ આર મગીયા
૩૧
અને ન માત્તર દર્શન'
તેમજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત ગુજરાતી પુસ્તકો
‘તિત્થસ’ અને ‘શાશ્વત નવકાર મંત્ર'નું લોકાર્પણ થશે.
તેમજ આ બન્ને મહાનુભાવોનું પ્રવચન.
રકમ
૫૦૦૦
૫૦૦૦
૫૦૦૦
૫૦૦૦
૫૦૦૦
૫૦૦૦
૯૦૦૦૦
રૂા. ૫૦૦૦/- ભરી આ સંસ્થાના સભ્ય બની આજીવન પ્રબુદ્ધ જીવન મેળવો અને સંસ્થાની વિવિધ સેવા પ્રવૃત્તિમાં સક્રિય બનવા
સર્વેને વિનંતિ.
મેનેજર
Page #32
--------------------------------------------------------------------------
________________
૩ ૨.
પ્રબુદ્ધ જીવન
ઑગસ્ટ, ૨૦૦૯
પંથે પંથે પાથેય... વાગે નાટ્ય-પઠન શરૂ કર્યું. હું વાંચતો
મને ક્ષમા કરજે (અનુસંધાન પૃષ્ટ ૩૫થી ચાલુ)
જાઉ તેમ તેમ બુદ્ધિચંદના મોંમાંથી વાહ,
અહાહા, ક્યા બાત હૈ જેવાં ઉદ્ગારો સહજ આચાર્યશ્રી દેવેન્દ્રમુનિજી મ. આ સર્જકોથી કંઈક અનુ-સર્જન થાય ને સરી પડે. એ નાટકનાં ભાવજગતમાં અમે
અનુવાદ : પુષ્પા પરીખ આપણી માતૃભાષા વધુ સમૃદ્ધ થાય.
અમારી જાતને ભૂલીને ઓતપ્રોત થઈ એક દિવસ એક ગ્રાહકે મીઠી ટકોર કરી ગયેલા.
બગદાદમાં એક સર્વિસકીત નામે મહાન સંત કે, મહારાષ્ટ્ર રાજ્યમાં રહો છો અને છતાં
રાતના ૧૦ લગભગ એક કોમળ સ્પર્શ
થઈ ગયા. તેઓ ઘણા વર્ષોથી રોજ ભગવાનને મરાઠી સાહિત્ય કેમ રાખતા નથી? ખભાને થયો. ગાદલા ઉપર બાજુમાં આવી
પ્રાર્થના કરતી વખતે એક વાક્ય અચૂક બોલતા, હું કરી રોડનાં મરાઠી એરિયામાં જ મોટો બેસી ગયેલા ભાઈએ કહ્યું, ભાઈઓ, ખૂબ
હે ખુદા મને માફ કરજે.” થયો છું. મારા ઘડતરમાં મરાઠી નાટકો, ખૂબ અભિનંદન. નાટકમાં રમમાણ થનારાં
લોકો વિચાર કરે કે આટલા મોટા સંત થઈને સિને માએ ખૂબ ઊંડી છાપ છોડી છે. ખૂબ જ ઓછા ભાવકો મેં જોયાં છે. મારું
એવી તે શી ભૂલ થઈ હશે કે એવો તે કેવો મોટો બચપણમાં જોયેલાં એ નાટક/સિનેમા ખૂબ નામ પ્રવીણ જોષી. બાજુની દારબશા લેનમાં
ગુનો થઈ ગયો હશે જેને માટે રોજ પ્રાર્થના વખતે જ ગમેલાં. જેવાં કે, વિવા નડું રે સારી રાત, રહું છું. આપણી દોસ્તી ખબ જામશે. दुरितांचे तिमिर जावो, शेवग्याचे शेंगे, मीठ भाकर, પાછળથી લગભગ બધા જ સાહિત્ય- ખુદા પાસે ક્ષમાયાચના કરવી પડે! મોતરીન, વટસ્યવી વઝ, થાનવી માઈ તો કારો, કવિઓ, નાટ્યકારો, પત્રકારોનો એક દિવસ તેમના એક શિષ્યને સંત પાસે मी नव्हेय...आदि आदि.
શંભુમેળો અમારી નાની દુકાને જામતો. જઈને વિનંતિપૂર્વક સવાલ પૂછવાનું મન થયું અને મે જેસ્ટીક બુક સ્ટોલ-ગીરગામમાં હું હું અવાર નવાર દવલાલા હવા-ફર માટે
અવાર નવાર દેવલાલી હવા-ફેર માટે
એ ત
એ તો હિંમત એકઠી કરી પહોંચ્યો એમની પાસે, મે મ્બર બન્યો અને શરૂ થઈ એ ક જાઉ છું. ઘણાં વર્ષો પછી ખબર પડી કે વિનયપૂર્વક પોતાનો સવાલ રજૂ કર્યો. અવિસ્મરણીય વાંચન યાત્રા. આચાર્ય અત્રે,
લેખક વસંત કાનેટકર નાસિકમાંજ રહે છે. “મહાત્માજી, આપ રોજ ખુદા પાસ આપની સાને ગરજી પ લ દેશપાંડે રણજીત દેસાઈ દેવલાલીથી ગાડી લઈ પૂછતાં પૂછતાં પ્રાર્થનામાં ક્ષમાયાચના કરો છો તો એનું રહસ્ય વિ. સ. ખાંડેકર જેવાં સાહિત્યકારોની શ્રેણી એમનાં ‘શિવા” બંગલે પહોંચ્યો.
શું હોઈ શકે? આપ મારા આ સવાલ બદલ માફ વાંચતો. જે ગમે તે પુસ્તક વસાવતો અને
વયોવૃદ્ધ, અશક્ત શ્રી વસંત કાનેટકરને કરજો અને જો શક્ય હોય તો મારા સવાલનું મરાઠી સેક્શન શરૂ થયું. એક દિવસ વસંત
મળ્યો. પગે લાગી મરાઠીના નાટકો વિશે સમાધાન કરવાની કૃપા કરશો. સંત મહાત્માએ કાનેટકરની નાની નાટિકા હાથમાં ‘મણૂંથી
ખૂબ વાતો કરી. પ્રવીણ જોષીનો કિસ્સો સુંદર જવાબથી શિષ્યના સવાલનું સમાધાન કર્યું. સાતી પુત્તે’ હાથમાં આવી.
સાંભળી એ સર્જકની આંખમાં ઝળઝળિયાં તેઓ બોલ્યા, “હે શિષ્ય, આજથી ઘણા વર્ષો પહેલાં લોઅર પરેલથી ગ્રાંટરોડ ટ્રેનમાં જતાં
મેં જોયાં ને મારી આંખ પણ ભીની થઈ ગઈ. આ શહેરના બજારમાં ભયંકર આગ લાગી હતી. જ થોડાં પાનાં વંચાતાં જ ધન્યતા અનુભવી. આજ નાટક ઉપરથી ગુજરાતીમાં સ્વ. ઘણા વેપારીઓની દુકાનો સાથે મારી પણ એક વૉર્ડન રોડની દુકાનમાં પણ જ્યારે જ્યારે કાતિ મડીયાએ 'આતમને ઓઝલમાં દુકાન
કાંતિ મડીયાએ “આતમને ઓઝલમાં દુકાન હતી. આગના સમાચાર સાંભળતા જ મેં ગ્રાહક ન હોય વાંચન ચાલુ રહ્યું. બપોરે ભાઈ રાખમાં’ નાટક ભજવેલ જે પણ ખૂબ તો ઘરેથી દુકાન તરફ સીધી દોટ મૂકી. એવામાં બુદ્ધિચંદ ટીફીન લઈ આવેલ તે જમીને હું વખણાયેલું.
સામે મને એક વ્યક્તિનો ભેટો થયો, તેણે મને દુકાનમાં માળીયા ઉપર ચાલ્યો ગયો.એકી
આ મરાઠી નાટક ‘મણૂંથી લાતી પુત્તે’નાં જણાવ્યું કે ગભરાશો નહિ અને તમારી દુકાન બેઠકે એ નાટક પર વાંચી ગયો. ખરેખર હે સે કડો યશસ્વી પ્રયોગો ‘નાટ્ય સંપદા' બચી ગઈ છે. આ સાંભળીને મારા મુખમાંથી તુરત મંત્રમુગ્ધ થઈ ગયેલ.
નામની સંસ્થાએ કર્યા. હજુ સુધી મરાઠી નીકળી ગયું: ‘હે ખુદા તને લાખ લાખ ધન્યવાદ.” નાટકના એક દૃશ્યમાં શિષ્ય ગુરુને પગે ભાવકો ડૉ. કાશિનાથ ઘાણેકરે ભજવેલ બાદમાં તુરત શાંત મન પડતાં જ મને સમજાયું લાગે છે ત્યારે ગુરુ એને આશીર્વાદ આપતાં
શિષ્ય (ભાભ્યા) અને પ્રભાકર પણશીકરે કે મારી જ સંપત્તિ બચી ગઈ છે. મારા પડોશીઓની કહે છે, “માતા મમાન વાટેલ મસા મોટ્ટા હો :
ભજવેલ ગુરુ (વિદ્યાનંદ)ની યાદગાર સંપત્તિનો તો નાશ જ થયો ને! મેં શા માટે ખુદાને થોર મનાવ માMિ તટ માનેવા દો' પારિજાતનાં ભૂમિકાને ભૂલ્યા નથી.
ધન્યવાદ આપ્યા? આ મારી ભૂલ કહેવાય. શું ફૂલો આપતાં કહે છે, આ પ્રસાદ લે. આ
વંદન હજો સ્વ. વસંત કાનેટકર અને સ્વ. મારી દુકાન બચી અને બીજાને નુકશાન થયું એને ફલો જેવો થજે, સાત્વિક, સુંદર અને સુગંધી, ડો. કાશિનાથ ઘાણેકરને, વંદન હજો મરાઠી માટે મેં ખુદાને ધન્યવાદ આપ્યા ? આ તો મારા માળીયા ઉપરથી ઊતરી ભાઈ બુદ્ધિચંદને પ્રજાના નાટ્યપ્રેમને.
* * * થકી બીજાની સંપત્તિની ઘોર અપેક્ષા થઈ કહેવાય. મેં કહ્યું, ભાઈ આજે દુકાન વધાવ્યા બાદ એક ૧૨, તુલિપ્સ,૭૧, નેપીયન્સી રોડ, જે દિવસથી મને આ જ્ઞાન લાધ્યું તે જ દિવસથી અદ્ ભુત નાટક હું વાંચી સંભળાવીશ. મુંબઈ-૪૦૦ ૦૦૬.
મારા અપરાધની ક્ષમા રોજ હું ખુદા પાસે માંગું દુકાનની સામે ફૂટપાથ ઉપર સ્ટ્રીટલાઈટ નીચે ટેલિફોનઃ ૬૫૦૫૭૭૬૭. ગાદલું બિછાવી મેં લગભગ રાતનાં નવ મોબાઈલઃ ૯૮૩૩૭ ૦૨૨૨૦
Page #33
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
૩૩
જૈન પારિભાષિક શબ્દકોશ
2 ડૉ. જિતેન્દ્ર બી. શાહ
(જુલાઈ ૨૦૦૯ના અંકથી આગળ) પ૬૪. પ્રકૃતિ સંક્રમણ : બંધકાલીન રસ અને સ્થિતિમાં પણ પાછળથી અધ્યવસાયને બળે ફેરફાર થાય તે.
बन्धकालीन रस और स्थिति में भी बाद में अध्यवसाय के कारण परिवर्तन हो सकता है, तीव्ररस मन्द और मन्दरस तीव्र हो सकता है। In this a derivative Karma type belonging to some basic Karmatype is, as a result of mened exertion, converted into another derivative Karmatype, then the original anubahva yields fruit in conformity to the nature of the new derivative Karma-type.
જે કર્મના ઉદયથી બેઠા બેઠા કે ઊભા ઊભા ઊંઘ આવે, તે પ્રચલા વેદનીય. ૫૬૫. પ્રચલા (પ્રચલાવેદનીય)
जिस कर्म के उदय से बैठे-बैठे या खडे-खडे ही नींद आ जाय वह प्रचलावेदनीय दर्शनावरण है। The Karma-whose manifestation brings about the type of sleep which overtakes one while sitting or standing is called Pracala vedaniya-Darsanavarna-Karma.
જે કર્મના ઉદયથી ચાલતાં ચાલતાં પણ નિદ્રા આવે, તે “પ્રચલા પ્રચલા વેદનીય.” ૫૬ . પ્રચલા-પ્રચલા વેદનીય
जिस कर्म के उदय से चलते-चलते ही नींद आ जाय वह प्रचला प्रचलावेदनीय दर्शनावरण है। The Karma-whose manifestation brings about the type of sleep which overtakes one while walking is called Prachala Pracala vedaniya-Darsanavarna-Karma.
શંકા દૂર કરવા કે વિશેષ ખાતરી કરવા પ્રશ્ન કરવો તે પ્રચ્છના. ૫ ૬ ૭, પ્રચ્છના
शंका दूर करने अथवा विशेष निर्णय के लिए पूछना प्रच्छना है। To make enquiries with a view to removing doubt or with a view to being particularly certain that is Prachana.
પ્રજ્ઞા-ચમત્કારી બુદ્ધિ હોય તો તેનો ગર્વ ન કરવો અને ન હોય તો ખેદ ન ધારણ કરવો, તે ૫૬ ૮. પ્રજ્ઞા પરીષહ : પ્રજ્ઞા-પરીષહ.
प्रज्ञा अर्थात् चमत्कारिणी बुद्धि होने पर उसका गर्व न करना और वैसी बुद्धि न होने पर खेद न करना वह प्रज्ञा-परीषह कहलाता है। When in possession of a miraculous intellect not to feel arrogant on (parisaha) account of that and when not in possession of it not to feel worried-that is called pranja parisaha
કામોદ્દીપક રસવાળાં નાણાંપીણાં ત્યજવાં, તે પ્રણીતરસભોજનવર્જન. ૫૬૯. પ્રણીતરસભોજન વર્જન : મોદીપ રસયુ વાનપાન [ ત્યા ના પ્રણીતરસમોનન–વર્ગન હૈ
Not to consume eatables and drinkables that rouse sexual passion that is refraining from taking delicious food.
૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.
(વધુ આવતા અંકે)
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૪
પુસ્તકનું નામ ઃ શબ્દ સૂરાવલી
VOCABULARY OF SELECTED ENGLISH WORDS
સંકલન : ગુજાર્યત ભીખાભાઈ શાહ પ્રકાશક : મંજૂલા ગુણવંત શાહ ૧૦. લક્ષ્મીદર્શન, બજાજ રોડ, વિલેપારલે (વે.), મુંબઈ-૪૦૦૦૫૬. ફોનઃ ૨૬૭૧૧૨૬ મૂલ્ય-જ્ઞાન વહેંચો. પાના ૧૬૮. આવૃત્તિ-પ્રથમ
સાંપ્રત સમયના વાચકોની રુચિ કેળવાય તે આશયે ગુણવંતભાઈ શાહે આ પુસ્તકમાં અંગ્રેજી ભાષાના જરૂરી શબ્દભંડોળની સાચી સમજ આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
અંગ્રેજી ભાષાના શબ્દભંડોળને પાંચ વિભાગમાં જુદી જુદી રીતે સમજાવ્યા છે. (૧) લગભગ ૨૯૧ અંગ્રેજી શબ્દોની સમજ અંગ્રેજીમાં આપી છે.
(૨) એ ટુ ઝેડ સુધીના ૧૨૧૫ અંગ્રેજી શબ્દોના ઉંચ્ચાર, તેનો બીજો અંગ્રેજી શબ્દ અને ગુજરાતી અર્થ આપ્યા છે.
(૩) ૧૨૧ અંગ્રેજી વાક્ય પ્રયોગો અને કહેવતોના ગુજરાતી અર્થો આપ્યા છે. (૪)યુરોપિય ભાષાના-લેટિન, ફ્રેંચ, જર્મન વગેરેના કથનો (૧૦૬) ગુજરાતી સમાંતર અર્થ સાથે આપ્યા છે. (૫) અંગ્રેજી ભાષાના ૧૦૬ ગુંચવણભર્યા શબ્દોની સરળ સમજ આપી છે.
આ પુસ્તક ભાષાપ્રેમીઓ માટે ઉપયોગી છે.
પ્રબુદ્ધ જીવન
સર્જન સ્વાગત
ઘડૉ. કલા શાહ
ફોનઃ ૨૬૫૮૦૩૬૫, ૨૬૫૮૩૭૮૭.
સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસે શૃંગાર રસને રસરાજ કહ્યો છે. મિલન અને વિરહ બન્ને ભાવોને વ્યક્ત કરતું અઢળક સાહિત્ય વિશ્વની દરેક ભાષાઓમાં પ્રાપ્ત થાય છે. પ્રણયનો ભાવપ્રેમભાવ એક સનાતન ભાવ છે. પ્રેમ અથવા પ્રણય એટલે બે વિજાતીય વ્યક્તિ વચ્ચેનો શારીરિક, માનસિક અને આત્મિક કક્ષાએ વ્યક્ત થતો ભાવ.
મુંબઈ સમાચારના ‘કહાં ગયે વો લોગ’ કટારના લેખક અને ૨૦૦૭ના મહારાષ્ટ્ર
રાજ્યના લલિત નિબંધના પ્રથમ પારિતોષિક વિજેતા કિશોર પારેખ ‘પ્રણય કથાઓ' લઈને આવ્યા છે. વ્યવસાયે વેપારી હોવા છતાં સ્વભાવથી સાહિત્યપ્રેમી એવા આ લેખકે ભારત, ગ્રીસના ઈતિહાસ અને પુરાણ-કથાઓ ઉપરાંત સર્વદેશીય ૩૦ પ્રણયકથાઓ-લોકકથાઓ–‘મુંબઈ સમાચાર’માં પ્રકટ કરી હતી અને વાચકોએ આ પ્રણયકથાઓને કે. જે. સોમૈયા ફોર સ્ટડીઝ ઈન દૈનિઝમ જૈન તત્ત્વજ્ઞાનના પ્રચારાર્થે ગુજરાતી અને અંગ્રેજીમાં અભ્યાસ યોજે છે
સર્ટીફિકેટ કોર્સ ઈન હિસ્ટરી એન્ડ ફીોસોફી ઓફ જેનીઝમ જૂન ૨૦૦૯ થી માર્ચ ૨૦૧૦ (યોગ્યતા ૧૨મું ધોરા પાસ) ડિપ્લેમા કોર્સ ઈન જૈન ફિલોસોફી એન્ડ રિલિજિયન જૂન ૨૦૦૯ થી માર્ચ ૨૦૧૦ (ચોગ્યના ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન એડવાન્સ્ડ ડિપ્લોમા કોર્સ ઈન જેન ફિલોસોફી, રિલિજિયન એન્ડ કલ્ચરલ હિસ્ટરી
ઑગસ્ટ, ૨૦૦૯
આવકારી હતી.
આ પ્રણયકથાઓની વિશેષતા એ છે કે તે મૌલિક ન હોવા છતાં લેખકની કલમ વાચકને વાર્તારસમાં ઘસડી જઈ પોતીકી બનાવી દે છે. આ કથાઓમાં આવતા યુગલોના જીવનનું પ્રે૨ક બળ પ્રેમ અને માત્ર પ્રેમ છે. પ્રેમને જવલંત રાખવા તેમણે દુ:ખને નોતર્યા છે, ત્યાગ કરી બદિાન આપ્યા છે.
આ પ્રણયકથાઓની બીજી વિશેષતા એ છે કે લેખક વિદેશની કોઈપરા વાર્તા લખે છે ત્યારે તે પાત્રોને ભારતીય રંગે રંગી દે છે. ‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ-ભાવે' વાર્તામાં ઓર્ફિયસ પોતાની મૃત પત્નીને મૃત્યુ લોકમાંથી પાછી લાવવા
નીકળે છે તે પ્રસંગમાં ભારતીય ભાવનાનો અનુભવ થાય છે. ‘તેને શ્રદ્ધા હતી અને આવી
શ્રદ્ધા સંજીવની છે જે અશક્યને શક્ય બનાવી શકે છે અને મરેલાને જીવતાં કરી શકે છે. ભારતમાં સતી સાવિત્રીની શ્રદ્ધાએ તેના પતિ સત્યવાનને યમના પાશમાંથી મુક્ત કરાવ્યો હતો.’
તે ઉપરાંત ખડે પ્રકાઓમાં કરેલ પ્રણયભાવના કથનો સ્મરણીય બની રહે તેવા છે.
XXX
પુસ્તકનું નામ : પ્રણય કથાઓ લેખક : કિશોર પારેખ પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. ૧૯૯૧, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨. ફોનઃ ૨૨૦૦૨૬૯૧,૨૨૦૦૧૩૫૮. મૂલ્ય-રૂા. ૨૦૦/-. પાના ૨૭૮. આવૃત્તિ-૧. માર્ચ-૨૦૦૯. મુખ્ય વિક્રેતા : ૨૦૨, પેલિકન હાઉસ,
કુલ છ સપ્તાહ.
નટરાજ સિનેમા પાસે, ગુજરાત સ્થળ : કેબિન નં. ૮, બીજે માળે, મેનજમેન્ટ બિલ્ડીંગ, સોમયા
ચેમ્બર્સ ઓફ કોમર્સ કમ્પાઉન્ડ,
અમદાવાદ-૩૮૦૦૦૯.
વિદ્યાવિહાર કેમ્પસ, મુંબઈ-૪૦૦ ૦૭૭. Email:jaincentre@somalya.edu
‘સાચો પ્રેમ એ છે કે જે સામી વ્યક્તિના મનોભાવો આંખોમાં વાંચી લે, ત્યાર પછી આવે બોલકો પ્રેમ જે મુખ વાટે વ્યક્ત થાય ત્યારે જ પમાય, અને કાન વડે ગ્રહણ કરાય.'
‘યૌવનનો પ્રથમ પ્રેમ ધસમસતો દૈહિક વિશેષ અને આંતરિક ઓછો પણ એક વખત લગ્નમાં પરિણમવા પછી તેમાં સમજનું એકત્વ ભળે છે, બે દેહ થાય છે, બે મન અને આત્મા પછી એક
જૂન ૨૦૦૯ થી માર્ચ ૨૦૧૦ યોગ્યતા સ્નાતક અથવા ડિપ્લોમા કોર્સ | થઈ ધબકે છે.’
સપ્તાહમાં બે દિવસ પ્રત્યેક દિવસ બે કલાક માટે. વધુ માહિતી માટે સંપર્ક કરો ઓફિસ ઃ ૨૫૦૨૩૨૦૯, ૬૬૪૪૯૩૭૪ સવારે ૧૦-૦૦ થી ૫-૩૦ પ્રેક્ષા ધ્યાન સિદ્ધાંત અને સ્વાનુભવ સપ્તાહમાં બે દિવસ પ્રત્યેક દિવસ બે કલાક માટે
પ્રાયકથાઓના શીર્ષક તથા વાર્તાને અને આપેલ કાવ્યો, મુક્તકો અને શાયરીઓ કથાની પ્રણયભાવનાને અનુરૂપ અને હ્રદયસ્પર્શી છે.
સંવેદનશીલ સાહિત્યપ્રેમીઓ એ વસાવવા જેવું આ પુસ્તક છે.** બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલ-ધામ,
ગોરેગામ (ઇસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬ ૩. ફોન નં. : (022) 22923754
Page #35
--------------------------------------------------------------------------
________________
ઑગસ્ટ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન
૩૫ ભાભી, મનગમતા કામમાં તો થાક આપણી સાંપ્રત જીવનશૈલીનું નિરીક્ષણ ત્રીજો ચૂલો
ઉતરી જાય.' ફેબા હસીને કહેતા. કરીએ ત્યારે વિચાર આવે કે દરરોજ આપણે વગુણવંત બરવાળિયા અમારા માટે તો ફેબાનું આગમન એટલે કેટલા ચુલાનું ખાઈએ છીએ?
ઘર આંગણે ફૂટેલા વાત્સલ્ય વીરડાનું અમૃત સવારે ઘરનું, બપોર પછી ઑફિસની ફેબાના આગમન સાથે જ જાણે ઘરનું પાન.
ચા, સાંજે કોઈક હૉટલમાં નાસ્તો, ક્યારેક વાતાવરણ બદલાઈ જાય. ધર્મની વસંતઋતુ
ચૈત્ર માસમાં આયંબિલની ઓળી આવે. સ્ટોલ પરનું, ક્યારેક માર્કેટની ગાદી પર ખીલે, સંસ્કાર સરિતા ગૃહદ્વારે ખળખળ
આયંબિલ તપમાં રસ વિનાનો લુખ્ખો આહાર આવેલી ભેળ, દરરોજ આપણે કેટલા ચુલાનું કરતી વહેતી હોય.
દિવસમાં એક સમય જ લેવાનો હોય. ફઈબા ખાતા હશું? તપસ્વી સાધ્વી જેવો ફેબાનો દેહ,
નવે નવ દિવસનું વિધિસહ આયંબિલ તપ ફેબા તો હવે હયાત નથી. ક્યારેક બીજી રસપરિત્યાગ અને દ્રવ્ય તપ જીવનમાં
કરે. વારાફરતી અમને એકેક ભાંદરડાને વાર બહારનું ખાવાનું બને ત્યારે ચોક્કસ વણાયેલા. દ્રવ્ય તપ એટલે ચોક્કસ નક્કી
એકેક આયંબિલ કરાવે. એક દિવસ ફેબા સાથે ફેરબાના શબ્દોના ભણકારા સંભળાય, કરેલી થોડી વાનગીઓ જ જમવામાં લેવી.
ઉપાશ્રયની આયંબિલ શાળામાં આયંબિલ ‘ભાઈ! મારે ત્રીજા ચુલાનું ના ખપે...! દા. ત. દસ દ્રવ્યથી શરૂ કરતા જમવામાં એક
કરવા ઘરેથી નીકળતો હતો. ફેબા કહે તારી એક દ્રવ્ય ઘટાડતું જવું, તેવા તપને દ્રવ્ય તપ
બચત પેટીમાંથી આઠ આના સાથે લઈ લે. ૬૦૧, મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, કહે છે.
મને એમ કે વળતા કલીંગર, પતાસા કે એવો ઘાટકોપર (પૂર્વ), મુંબઈ-૪૦૦ ૦૭૫. સાદગીપૂર્ણ ધર્મયુક્ત જીવન, સાથે સાથે
કાંઈ ભાગ લેવાનો હશે. આયંબિલ કર્યા પછી ફોન : (૦૨૨) ૨૫૦૧૦૬૫૮. કર્મયોગી પરિશ્રમવાળી જીવનચર્યા,
ફઈબાએ પોતાના બટવામાંથી એક મોબાઈલ : ૯૮૨૦૨૧૫૫૪૨. આળસનું નામ નહિ.
ફઇબા ચૈત્ર-વૈશાખમાં અમારા ગામ પંથે પંથે પાથેય... ખાંભામાં આવે. સાવરકુંડલા એમનું સાસરું. ભર્યું ભાદર્યું એમનું કુટુંબ, સમૃદ્ધ હોવા છતાં રૂપિયાનો સિક્કો કાઢી ઉપાશ્રયની દાન
|ગાંગજી શેઠિયા સંયમિત જીવન. નિરાભીમાની, સરળતા
પેટીમાં નાંખ્યો અને મને કહ્યું કે ‘પેલા આઠ અમે “શેમારૂ' સરક્યુલેટીંગ લાયબ્રેરીની અને સોમ્યતાના ભાવો તેમના મુખારવિંદ
આના આ પેટીમાં નાંખી દે.” મેં તેમ કર્યું શરૂઆત ૧૯૬૨માં વૉર્ડન રોડ જંકશનનાં પર રમતા રહે.
પછી મને કહ્યું કે આયંબિલ શાળામાં આપણે ઉમર પાર્કમાં ખૂબ જ નાના પાયે કરેલી. સવારે બે સામાયિક કરે, દરરોજ કાંઈક
જમ્યા એટલે કાંઈક દાન કરવું જોઈએ. વળી મુખ્યત્વે અંગ્રેજી સાહિત્ય (૮૦%), ને કાંઈક નવી વાનગી વડી, પાપડ, ચોળાફળી
તપ સાથે ત્યાગનું મહત્ત્વ સમજાવ્યું. ગુજરાતી અને હિન્દી સાહિત્ય મળી (૨૦%) બનાવે, ગોદડા સીવી દે. રાત્રે પ્રતિક્રમણ કર્યા
ઉપાશ્રયના પગથિયા ઉતરતા ફેરબાના
બધી જ બેસ્ટસેલર બુકો, મેગેજીન, કોમિક પછી સ્તવનો, ભજન ગવરાવે અને અમને વેવાઈ અમીચંદભાઈ મળી ગયા. દઢધર્મી
ઈત્યાદિથી શરૂ થયેલી આ લાયબ્રેરીને થોડા બધા બાળકોને ભેગા કરી ધર્મપ્રેરક કથાવાર્તા
જ મહિનામાં સર્જકોનો અપાર પ્રેમ અને શ્રાવક ઉપાશ્રય બાજુમાં જ રહે. ફેબાને કહે સંભળાવે.
વિશ્વાસ સાંપડ્યો હતો. કે ‘શિવકુંવરબેન ઓળી પૂરી થાય પછી એક બપોરે અમે બહાર રમતા હોઈએ ત્યારે
સર્જકનું મારે મન ખૂબ જ ઊંચું સ્થાન 'દિ મારે ઘરે જમવાનું રાખો.' પકડીને ઘરમાં લાવે અને કહે કે બહુ તડકો
રહેતું. | ‘ભાઈ હું બધાને મળવા ઘેર આવી જઈશ રીચાર્ડ આર્મર કે જ્યોર્જ મીકીસની નવી છે. ટાઢે પહોરે રમજો, ચાલો...તમારી પરીક્ષા
પણ જમવાનું નહિ બને.” ફેબાએ જવાબ બુક આવે તો સૌ પ્રથમ તારક મહેતાને પૂરી થઈ; હવે તમારા ચોપડા અને કપડાના આપ્યો.
બોલાવીને આપીએ. કોઈક બેસ્ટસેલર કબાટ સાફ કરી ગોઠવો. સ્વચ્છતાના આગ્રહી
વિસ્મયથી અમીચંદભાઈ કહે “કેમ?' બુકમાં ખૂબ જ નાટ્યાત્મક પ્રસંગો હોય તો ઝયણાં ધર્મ વિષે સમજાવે.
‘એક મહિના માટે મારે પચ્ચખાણ છે. પ્રવીણ જોષી, કાંતિ મડીયા, શૈલેશ દવેને ‘શિવકુંવરબેન થોડા 'દિ રોકાવા આવ્યા (બાધા છે). મારે ત્રીજા ચૂલાનું ના ખપે. એક
યાદ કરીએ. કંઈક વિશેષ મેગેજીનમાં છો તો આરામ કરો. જાણે કામ સાથે જ લેતા
આર્ટીકલ આવે તો હરકિશન મહેતાને યાદ ચુલો ભાઈના ઘરનો બીજો ઉપાશ્રયની આવ્યા છો અને વધારામાં આ છોકરાવ સાથે
કરીને આપીએ. કારણ એક જ, માતૃભાષાનાં આયંબિલ શાળાનો. હવે ત્રીજા ચુલાનું નહિ માથાકુટ.” મારા બા કહેતા. ખપે. આવતે વખતે આવીશ ત્યારે વાત.'
(વધુ માટે જુઓ પાનું ૩૨)
[‘મદ્રુવીક્ષાની પુત્તે’
Page #36
--------------------------------------------------------------------------
________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. 1. 6067/57 Posted at Patrika Channel sorting office Mumbai-400 001. On 16th of every month Regd.No.MH/MR/SOUTH-146/2009-11 PAGE No. 36 PRABUDHHA JIVAN DATED 16 AUGUST, 2009 પર્યુષણ વ્યાખ્યાનમાળા - 2009 આર્થિક સહયોગ : સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી પ્રત્યેક વર્ષે યોજાતી વ્યાખ્યાનમાળા આ વર્ષે ૭૫મા વર્ષમાં પ્રવેશે છે. રવિવાર, 16-8-2009 થી રવિવાર તા. 23-8-2009 સુધી રોજ બે વ્યાખ્યાનો. T સ્થળ : પાટકર હૉલ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦ 020. I પ્રથમ વ્યાખ્યાન : સવારે 8-30 થી 09-15. દ્વિતીય વ્યાખ્યાન : સવારે 9-30 થી 10-15 I પ્રમુખ સ્થાન : ડૉ. ધનવંત શાહ મહારાષ્ટ્રના રાજ્યપાલ મહામહિમ શ્રી એસ.સી. જમીરના શુભ હસ્તે તા. 21 ઑગસ્ટના સવારે 10-30 વાગે અને પર્વ કેન્દ્રિય પ્રધાન તેમજ રાજ્ય સભાના સભ્ય ડૉ. અરુણ શૌરીના શુભ હસ્તે તા. 16 ઑગસ્ટના સવારે 10-30 વાગે શ્રી રુપચંદજી ભશાલીજીની સ્મૃતિ અર્થે રુપ માણક ભશાલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ડૉ. રમણલાલ ચી. શાહ લિખિત હિંદી અનુવાદ | ‘નૈન ધર્મ રન' અને “નૈન માવાર ટન' તેમ જ યુવક સંઘ દ્વારા પ્રકાશિત ગુજરાતી પુસ્તકો ‘તિત્થસ્સ’ અને ‘શાશ્વત નવકાર મંત્ર'નું લોકાર્પણ થશે. દિવસ તારીખ સમય વ્યાખ્યાતાનું નામ વિષય 1રવિવાર 16-8-2009 | 8-30 થી 9-15 ડૉ. લતાબહનજી બોથરા ભગવાન આદિનાથ :અષ્ટાપદ 9-30 થી 10-15 સમણી પૂ. જયંતપ્રજ્ઞાજી કેસે કરેં પ્રાર્થના? સોમવાર 17-8-2009 8-30 થી 9-15 શ્રી સુરેશભાઈ ગાલા પડ આવશ્યક : આત્મ સાધનાનો માર્ગ 9-30 થી 10-15 | પૂ. સ્વામી જ્ઞાનવત્સલદાસજી પૂર્ણ પુરષોત્તમ શ્રી સ્વામી નારાયણ ભગવાન મંગળવાર 18-8-2009 | 8-30 થી 9-15 શ્રી હર્ષદભાઈ દોશી આગમ સુત્ત થી સમણ સુત્ત 9-30 થી 10-15 ડૉ. નરેન્દ્ર પી. જૈન જૈનત્વ જીને કી અનુપમ કલા બુધવાર 19-8-2009 8-30 થી 9-15 ડિૉ. સુબ્રમણિયમ્ સ્વામી ધર્મ અને અર્થ 9-30 થી 10-15 | ડૉ. નરેશ વેદ વેદાંતનું તત્ત્વજ્ઞાન 1 ગુરુવાર 20-8-2009 8-30 થી 9-15 ડૉ. રશ્મિકુમાર ઝવેરી કર્મનું વિષચક્ર 9-30 થી 10-15 ડૉ. જ્યોતીન્દ્ર એમ. દવે ત્યાગાતુ શાંતિ : અનંતરમ્ 1 શુક્રવાર 21-8-2009 | 8-30 થી 9-15 શ્રીમતી કાજલ ઓઝા-વૈદ્ય કૃષ્ણનું વ્યક્તિત્વ 9-30 થી 10-15 શ્રી ભાગ્યેશ જહા અસ્તિત્વનો ઉત્સવ 1 શનિવાર 22-8-2009 ૮-૩૦થી 9-15 પૂ. હરિભાઈ કોઠારી ભક્તિ કરે એ તરે.. 9-30 થી 10-15 શ્રી જય વસાવડા ઈશ્વર, વિજ્ઞાન અને યુવાન i રવિવાર 23-8-2009 | 8-30 થી 9-15 | પ. પૂ. આચાર્યશ્રી પુષ્યદત્ત સાગરજી જૈન ધર્મ ઔર તપશ્ચર્યા 9-30 થી 10-15 | ડૉ. ગુણવંત શાહ ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ભજનો સવારે 7-30 થી 8-25. સંચાલન : શ્રીમતી નીરૂબેન એસ. શાહ. ભજનો રજૂ કરશે અનુક્રમે (1) શ્રીમતી હંસીકા (2) શ્રીમતી ઉર્વશી શાહ (3) પુરુષોત્તમ ઠાકર (4) શ્રી ગૌતમ કામત (5) શ્રી નીતિન સોનાવાલા (6) શ્રીમતી ઝરણા વ્યાસ (7) શ્રીમતી ગાયત્રી કામત અને (8) શ્રી કુમાર ચેટરજી. આ વ્યાખ્યાનોનો લાભ લેવા સંઘના સર્વ શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે. i ભૂપેન્દ્ર ડી. જવેરી ચંદ્રકાન્ત દીપચંદ શાહ રસિકલાલ લહેરચંદ શાહ નિરુબેન એસ. શાહ વર્ષાબહેન રજુભાઈ શાહ T કોષાધ્યક્ષ - ઉપપ્રમુખ પ્રમુખ ધનવંત ટી. શાહ સહમંત્રી ----.__ મંત્રીઓ | ( પર્યુષણ પર્વ દરમ્યાન દર વર્ષે સંઘની કાર્યવાહક સમિતિએ નક્કી કરેલી સંસ્થા માટે અનુદાન કરવાની વિનંતિ કરવામાં આવે છે. આ વર્ષે સંઘે શ્રી લોક વિદ્યાલય-વાળુકડ, તા. પાલિતાણાને આર્થિક સહાય કરવી એમ ઠરાવ્યું છે તેના માટે ટહેલ નાખવામાં આવે છે. | સંઘ તરફથી 1985 થી આ પ્રથા શરૂ કરી, 24 સંસ્થાઓને આજ સુધી આશરે ત્રણ કરોડ ઉપર જેવી માતબર રકમ સહાય તરીકે મેળવી આપી છે. 0 દાન આપનારને આવકવેરાની કલમ 80 G અન્વયે કરમુક્તિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. I Printed & Published by Nirubahen S. Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai400004. Temparary Add. : 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.