SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રબુદ્ધ જીવન ઑગસ્ટ, ૨૦૦૯ કૌમુદીચિત્રાનંદ, નિર્ભયભીમવ્યાયોગ (કર્તા, શ્રી હેમચંદ્રાચાર્યના વિષયમાં જુદા જુદા ઘણા કલ્પો રચાયા છે. ભૈરવપદ્માવતી કલ્પ, પ્રખ્યાત શિષ્ય શ્રી રામચંદ્ર), હમીરમદમર્દન (કર્તા જયસિંહ), શંખાવર્ત કલ્પ વગેરે અનેક છે. સૂરિમંત્ર કલ્પ એ એક આમ્નાય રંભામંજરી (કર્તા નયચંદ્રસૂરિ), મોહપરાજય (કર્તા યશપાલ), કલ્પ છે તે પણ સાધુઓના ગચ્છો મુજબ જુદા જુદા રચાયેલા મળે કુમુદચંદ્ર, પ્રબુદ્ધ રોહિણેય, દ્રૌપદી સ્વયંવર, ધર્માલ્યુદય વગેરે. છે. જ્યોતિષમાં ભદ્રબાહુ નામથી ભદ્રબાહુસંહિતા છે. હર્ષકીર્તિએ કથાઓ જ્યોતિષસારોદ્વાર નામનો ગ્રંથ રચ્યો છે જેમાં તારાઓ સંબંધી સંસ્કૃત, પ્રાકૃત ને ગુજરાતી ભાષા જૈન કથાઓથી ભરપૂર છે. ઘણું ઊંડું જ્ઞાન છે. વળી, એમાં સ્વપ્ન, મંત્ર અને બીજી ગુપ્ત એમાં શ્રી હેમચંદ્રાચાર્યનું ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર તથા પરિશિષ્ટ વિદ્યાઓનું વર્ણન છે. એ સિવાય આરંભસિદ્ધિ, અર્ધકાંડ, ચંદ્રરજુ, પર્વ, શ્રી પાદલિપ્તાચાર્યની તરંગલોલા, દાક્ષિણ્યચિન ચક્રવિવરણ, જાતદીપિકા, જ્યોતિષસાર સંગ્રહ, ભુવનદીપક વગેરે ઉદ્યોતનસૂરિની કુવલયમાલા, શ્રી ભદ્રેશ્વરસૂરિની કથાવલી, અનેક ગ્રંથો છે. રટ્ટાચાર્ય નામના જૈન સાધુએ રટ્ટાસૂત્ર નામનો વસુદેવહિંડી, શ્રી હરિભદ્રસૂરિની સમરાઈઐકહા, શ્રી સિદ્ધર્ષિગણીની ૧૩૦૦ ગાથાનો ગ્રંથ લખ્યો છે. જેમાં વરસાદ, ધરતીકંપ, વીજળી ઉપમિતિભવપ્રપંચા કથા, શ્રી ધનપાલ કવિની તિલકમંજરી વગેરે અને એવા અનેક વિષયોના પૂર્વલક્ષણો બતાવ્યા છે. વૈદકમાં અનેક મુખ્ય છે. આપણા આચાર્યોના હાથે પંચતંત્રના અનેક સંસ્કરણ ગ્રંથો છે જેવા કે આયુર્વેદ મહોદધિ ચિકિત્સત્સવ, દ્રવ્યાવલિ થયાં છે. કથાકલ્લોલ, સિંહાસનબત્રીસી, વેતાલપચીસી, (નિઘંટુ), પ્રતાપ કલ્પગ્રંથ, માધવરાજ પદ્ધતિ, યોગરત્નાકર, શુક્રસપ્તતિ વગેરે વગેરેનાં પણ ઘણાં સંસ્કરણો થયાં છે. એ ઉપરાંત રત્નસાગર, રસચિંતામણિ, વૈદક સારોદ્વાર વગેરે. ગણિતના અનેક રાસ અને જીવનચરિત્રો ઘણાં જ છે. એકલા ગુજરાતી ભાષામાં જ ગ્રંથો પૈકી શ્રી મહાવીરાચાર્યે ઈ. સ. ના નવમા સૈકામાં રચેલ સાતસો ઉપરાંત રાસ છે અને પ્રબંધરચનામાં પણ જેનો આગળ “ગણિતસાર' સંગ્રહનો તો અંગ્રેજી અનુવાદ પણ થઈ ચૂક્યો છે. પડતા છે. શ્રી મેરૂતુંગાચાર્યે પ્રબંધચિંતામણિની રચના કરી છે. શ્રી નિમિત્તશાસ્ત્રમાં તો જૈનાચાર્યોએ પોતાના અનુભવોનો ખજાનો રાજશેખરસૂરિએ ચતુર્વિશતિ પ્રબંધ રચ્યો છે. શ્રી પ્રભાચંદ્રસૂરિએ લોકહિત માટે ખુલ્લો મૂકી દીધો છે. અંગવિદ્યા નામનો એક પ્રાચીન પ્રભાવક ચરિત લખ્યું છે. શ્રી ભદ્રેશ્વરાચાર્યે પુરાતન પ્રબંધસંગ્રહ, ગ્રંથ એ વિષે ઉપયોગી માહિતી આપે છે. દુર્ગદવે ‘રિષ્ટસમુચ્ચય” મહાકવિ રામચંદ્ર પ્રબંધો લખ્યા છે. આમ જૈનોના કથા અને નામનો ગ્રંથ બનાવ્યો છે. પ્રબંધગ્રંથો પણ ઘણા જ છે. - વિશ્વકોશની જેમ વિનયવિજયજી મહારાજે લોકપ્રકાશ નામનો કલા અને વિજ્ઞાન ઉપરના ગ્રંથો ગ્રંથ બનાવ્યો છે. તેમાં સાતસો ગ્રંથની તો સાલ આપેલી છે શિલ્પશાસ્ત્ર, સંગીત, ધનુર્વિદ્યા. અશ્વપરીક્ષા. ગજપરીક્ષા, ગ્રંથોને અંતે તે તે આચાર્યોએ પોતાની પ્રશસ્તિઓ આપેલી પક્ષીવિજ્ઞાન, રત્નપરીક્ષા, રસાયણ, આયુર્વેદ, ખગોળ, જ્યોતિષ હોય છે, જેમાં તેમના ગુરુઓ અને તે સમયના રાજાઓ, મંત્રીઓ, વગેરે પણ સારી સંખ્યામાં ગ્રંથો છે. એટલું જ નહીં પણ આજે ગૃહસ્થો અને તેમણે કરાવેલા શુભ કાર્યોની નોંધ પણ આપી હોય વિશ્વકોશની રચના થાય છે, તેવી રચના પણ થયેલી છે. છે. તે પ્રશસ્તિઓ ઈતિહાસ માટે ઉપયોગી પુરવાર થાય છે. એવી શિલ્પશાસ્ત્રની નિપુણતા જૈનોના અનેક ભવ્ય પ્રાસાદો જોતાં જ રીત એ પુસ્તકોના અને લેખનસમયના પણ પ્રશસ્તિઓ હોય છે જણાઈ આવે છે. એ વિશે જૈન વિદ્વાન ઠક્કર ફેરુએ વાસ્તુસાર ગ્રંથ તે પણ ઘણી માહિતીઓ આપે છે. આ પ્રશસ્તિઓ શિલાલેખ જેટલી લખ્યો છે. વાસ્તુશાસ્ત્ર નામનો ગ્રંથ ભોજદેવે લખ્યો છે. સિવાય જ પ્રામાણિક મનાય છે. આ લેખમાં થયેલી સમગ્ર ચર્ચા જૈન ધર્મની થે. પૂ. પરંપરાને પ્રાણામંડન વગેરે ઘણા ગ્રંથો છે. શ્રી પાર્શ્વદેવ નામના જૈનાચાર્યે સંલગ્ન છે. * * * સંગીતમયસાર તથા બીજા એક આચાર્યે સંગીત રત્નાકર લખી એ વિષયમાં નામના મેળવી છે. એ સિવાય સંગીતદીપક, સંગીત રત્નાવલિ વગરે ગ્રંથો પણ રચાયા છે. રત્નપરીક્ષા નામનો એક ગતાંકમાં છાપાનાભૂતની ભૂલને પરિણામે ત્રીજા પાના પર આ પ્રમાણે ગ્રંથ ફ્રાન્સના એક ઝવેરીએ ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કરી થોડાં વર્ષ બૉક્સમાં મેટર છપાયું હતું પહેલાં બહાર પાડ્યો છે. હીરક પરીક્ષા, સમસ્ત રત્નપરીક્ષા વગેરે સૌજન્ય ગ્રંથો પણ એ વિષયમાં મોજૂદ છે. ધનુર્વેદ, ધનુર્વિદ્યા, અશ્વાદિગુણ, ભગવતીબેન પન્નાલાલ સોનાવાલા ગજપરીક્ષા, પક્ષીવિજ્ઞાન વગરે ગ્રંથો પણ જુદા જુદા ભંડારોમાંથી તેને બદલે નીચે મુજબ સુધારીને વાંચવું. થયેલ ક્ષતિ બદલ દિલગીર છીએ. મળી આવ્યા છે. ઠક્કર ફેરુએ સિક્કાઓ વિશે અગત્યનો ગ્રંથ લખ્યો આ અંકના સૌજન્યદાતા છે. મંત્રતંત્ર વિષે ઘણું લખાયું છે. મંત્રો વિષે અગત્યનો ગ્રંથ ભગવતીબેન પન્નાલાલ સોનાવાલા વિદ્યાનુશાસન નામે છે તે જૈનાચાર્યની જ રચના છે. વળી, મંત્ર સુધારો
SR No.526013
Book TitlePrabuddha Jivan 2009 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size647 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy