SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ઑગસ્ટ, ૨૦૦૯ ૨. અણ! ૬ છેદસૂત્ર તેને માથુરી વાચના કહે છે. એ પછી સંવત ૯૮૦માં દેવર્ધિગણિ ૧. નિશિથ ૨. મહાનિશિથ ૩. વ્યવહાર ક્ષમાશ્રમણે વલ્લભીપુર (વળા)માં એક પરિષદભરી જેમાં જૈન ૪. દશાશ્રુતસ્કંધ ૫. બૃહત્કલ્પ ૬. જીતકલ્પ આગમોના સિદ્ધાંતો પુસ્તકારૂઢ થયાં. અર્થાત્ પહેલાવહેલા લખાયા. ૪ મૂળસૂત્ર એ વલ્લભી વાચના કહેવાય છે. એની અનેક નકલો ઉતારવામાં ૧. આવશ્યક-ઓઘનિર્યક્ત ૨. દશવૈકાલિક આવી ને તેનો ઠામ ઠામ પ્રચાર કરવામાં આવ્યો. આજે એ ૪૫ ૩. પિંડનિર્યુક્તિ ૪. ઉત્તરાધ્યયન આગમો મળી શકે છે. હવે તો તેમાંથી ઘણા આગમોનો ગુજરાતી ૨ સૂત્ર તથા અન્ય ભાષામાં અનુવાદ પણ થયો છે. આ આગમોમાં અનેક ૧. નંદી સૂત્ર ૨. અનુયોગદ્વાર વિષયોનું જ્ઞાન સમાયેલું છે. આજે પ્રાકૃતમાં ફેરફાર થઈ અનેક આગમોમાં કયા કયા વિષયોની ચર્ચા છે? ભાષાઓ બની છે. હાલ મૂળ પ્રાકૃત ભાષા બરોબર સમજી શકાતી આચારાંગ એ પહેલું અંગ છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, નથી પણ આ ગ્રંથ, સંસ્કૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, હિન્દી, વીર્ય વગેરે આચારો તથા ગોચરી, વિનય, શિક્ષા, ભાષા, અભાષા, મરાઠી, કન્નડ, તામિલ, અંગ્રેજી, જર્મન વગેરે ભાષાઓમાં પણ સદ્વર્તન, ક્રિયા વગેરેનું વર્ણન છે. બીજું અંગ સૂત્રકૃતાંગ છે. એમાં મળે છે. લોક, અલોક, લોકાલોક, જીવ, સમય તથા ૮૦ ક્રિયાવાદી, ૮૪ આગમો સિવાય જૈન તત્ત્વજ્ઞાનમાં ખાસ ગ્રંથોમાં અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી તથા ૩૨ વિનયવાદી-એમ ૩૬૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૌથી સુંદર ગ્રંથ છે. એના ઉપર અનેક ટીકાઓ મતોનું ખંડન કરી અને કાન્તિક મંતવ્ય રજૂ કર્યું છે. સ્થાનાંગસૂત્રમાં રચાઈ છે. એ સિવાય શ્રી હરિભદ્રસૂરિનું ષડ્રદર્શન - સમુચ્ચય, જીવ, સમય, લોક તથા ભૂગોળની સ્થાપના છે. સમવાયાંગમાં શ્રીજિનભદ્ર ક્ષમાશ્રમણનું વિશેષાવશ્યકભાષ્ય, શ્રી અનંતવીર્યની એકથી આરંભ કરી ૧૦૧ સંખ્યાવાળા પદાર્થોના નિર્ણયને પરીક્ષાસૂત્રલધુવૃત્તિ, પ્રમાણનય - તત્ત્વલોકાલંકાર, શ્રી મલ્લિસેનની દ્વાદશાંગીનું સ્વરૂપ બતાવ્યું છે. વ્યાખ્યા – પ્રજ્ઞપ્તિ સૂત્રનું બીજું સ્યાદ્વાદમંજરી અને શ્રી ગુણરત્નની તર્કરહસ્યદીપિકા પણ જૈન નામ ભગવતીસૂત્ર છે. જીવાદિનું તલસ્પર્શી વિવેચન છે. જ્ઞાતા- તત્ત્વજ્ઞાનના સુંદર ગ્રંથો છે. તત્ત્વજ્ઞાન અને ન્યાયને ઊંડો સંબંધ ધર્મકથામાં દરેક કથાનાયકનું જન્મભૂમિથી મોક્ષ સુધીનું વર્ણન હોવાથી એ બંને વિષયના ગ્રંથો જુદા પાડવા કેટલીક વખત મુશ્કેલ છે. ઉપાસકદશામાં શ્રમણોપાસકના જીવનવર્ણન છે. અંતકૃત- પણ બની જાય છે. દશામાં મોક્ષગામીઓના જીવનવર્ણન છે. પ્રશ્નવ્યાકરણમાં પુછાતા જેન ન્યાયના મહાન લેખકો અને તેમની કૃતિઓ વિદ્યામંત્રો, અપુછાતા વિદ્યામંત્રો, મિશ્ર પુછાતા વિદ્યામંત્રો, ૧. શ્રી સિદ્ધસેન દિવાકર : ૧. સન્મતિતર્ક અંગૂઠાદિના પ્રશ્નો, વિદ્યાતિશયો, દેવો સાથેના દેવી-સંવાદ છે. : ૨. ન્યાયવતાર વિપાકસૂત્રમાં સુખ-દુઃખના કારણોની ચર્ચા છે. બારમું અંગ ૨. શ્રી મલ્લવાદીસૂરિ : ૧. દ્વારશાસનયચક્ર દૃષ્ટિવાદ છે, પણ તે હાલ નાશ પામ્યું છે. ૨. સન્મતિની ટીકા એકલા સુધર્માસ્વામીએ જ બધાં આગમો લખ્યાં નથી. ચોથું ૩. શ્રી હરિભદ્રસૂરિ : ૧. અનેકાંતજયપતાકા ઉપાંગ પ્રજ્ઞાપના શ્રી શ્યામાચાર્યે રચેલું છે. ચતુ શરણસૂત્ર શ્રી ૨. લલિતાવિસ્તરા વિરભદ્રગિણિએ રચેલું છે. બીજા પન્ના રચનારાનાં નામ હજુ સુધી ૩. ધર્મસંગ્રહણી જણાયાં નથી. છેદસૂત્રોમાં પહેલાં બે સિવાય બાકીના શ્રી ભદ્રબાહુ ૪. શ્રી અભયદેવસૂરિ : ૧. સન્મતિતર્ક પર મહાદીકા સ્વામીએ રચ્યાં છે. મહાનિશિથ મૂળ ગણધર ભગવાન સુધર્મા- ૫. શ્રી વાદીદેવસૂરિ : ૧. સ્યાદ્વાદરત્નાકર સ્વામીએ રચેલું, પણ તેનો ઉદ્ધાર શ્રી હરિભદ્રસૂરિએ કર્યો છે. ૬. શ્રી હેમચંદ્રાચાર્ય : ૧. પ્રમાણમીમાંસા નંદિસૂત્ર શ્રી દેવવાચકગણિએ રચ્યું છે. દશવૈકાલિકસૂત્ર શ્રી ૨. અન્યયોગવ્યવચ્છેદ દ્વાáિશિકા શથંભવસૂરિએ રચ્યું છે. પિંડનિર્યુક્તિ શ્રીભદ્રબાહુસ્વામીએ રચી ૭. શ્રી યશોવિજયજી : ૧. જૈનતર્ક પરિભાષા ૨. દ્વાત્રિશિદ્ કાત્રિશિંકા સ્મરણશક્તિ ઘટવાથી સાધુઓ સૂત્રો વિસરવા લાગ્યા. તેથી ૩. ધર્મપરીક્ષા પાટલીપુત્રમાં શ્રી ભદ્રબાહુસ્વામીના વખતમાં શ્રી શ્રમણસંઘ એકઠો ૪. નયપ્રદીપ થયો અને જેને જે અંગાદિ યાદ હતા તે બધા એકઠા કરી લીધા. ૫. નયામૃતતરંગિણી ત્યારપછી લગભગ પાંચસો વર્ષે આર્ય સ્કંદિલાચાર્યું સૂત્રોનો ૬. ખંડનખાડખાદ્ય અનુયોગ (વ્યાખ્યા) કર્યો. એ વખતે જે સૂત્રોના વ્યાખ્યાનો થયા ૭. ન્યાયાલોક છે.
SR No.526013
Book TitlePrabuddha Jivan 2009 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size647 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy