SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. પ્રબુદ્ધ જીવન ઑગસ્ટ, ૨૦૦૯ અકિંચનતા અને બ્રહ્મચર્ય-એ દસ પ્રકારના યતિધર્મને લક્ષમાં રાખી મનુષ્યનું ચિત્તતંત્ર એટલું બધું સંકુલ છે કે એમાં ઊઠતા પ્રત્યેક આ પર્વ ઊજવાતું હોવાથી તેને ‘દસ લક્ષણી' કહેવામાં આવે છે. અશુભ વિચારની ગણતરીપૂર્વકની નોંધ રાખવાનું સરળ નથી. માટે પર્વોની ઉજવણી સાથે એની ફલશ્રુતિ સંકળાયેલી હોય છે. જે ક્ષમાપનાનો આચાર વ્યાપક કારણે અને ધોરણે સ્વીકારવાની પર્યુષણ પર્વ સાથે કોઈ ભૌતિક સુખ, આકાંક્ષા, અભિલાષાની જરૂર રહે છે. એટલા માટે જ મન, વચન, અને કાયાથી તથા કરતાં, નહિ પણ આધ્યાત્મિક સિદ્ધિની ફલશ્રુતિ રહેલી છે. એથી જ પર્યુષણ કરાવતાં અને અનુમોદતાં એમ ત્રિવિધેત્રિવિધ પ્રકારે (નવ કોરિએ) પર્વ એ ત્યાગ અને સંયમ, દાન અને દયા, પ્રાયશ્ચિત અને પ્રતિક્રમણ અને તે પણ જાણતા-અજાણતાં થયેલા દોષો માટે ક્ષમા માગવાની મૈત્રી અને ક્ષમા, તપ અને સમતા, ભક્તિ અને ભાવના દ્વારા, હોય છે. એ માગતી વખતે ગરીબ-તવંગર, સુશિક્ષિત-અશિક્ષિત, આત્મનિરીક્ષણ અને આત્મસંશોધન દ્વારા આત્માનો પ્રકાશ પ્રાપ્ત નાના-મોટા, ગુરુ-શિષ્ય, શેઠ-નોકર ઈત્યાદિના ભેદનો વિચાર ન કરી મુક્તિના પંથે વિચરવાનું અમોઘ પર્વ છે–પર્વાધિરાજ છે. કરતાં પોતે જ સામેથી ક્ષમા માગી લેવી જોઈએ. સાંવત્સરિક ક્ષમાપના આપણે કયા માણસની ક્ષમા માગીશું? માત્ર માણસ શા માટે? જીવન જીવવા માટે અનેક લોકોના સ્થળ કે સૂક્ષ્મ સહકારની સમસ્ત જીવરાશિની હાથ જોડી, નતમસ્તકે, હૃદયમાં ધર્મભાવ ધારણ અપેક્ષા રહે છે. બધાંની શારીરિક, માનસિક કે આત્મિક શક્તિ કરીને ક્ષમા માગીએ, કે જેથી અજાણતાં પણ કોઈ જીવની ક્ષમા એકસરખી હોતી નથી, એથી વ્યક્તિ-વ્યક્તિના પુરુષાર્થમાં ફરક માગવાનું રહી ન જાય. શાસ્ત્રકાર કરે છેઃ રહે છે; પરંતુ જેમની પાસે કર્મયોગે વધુ શક્તિ હોય છે તેવી સત્ર નવરાસિસ માવો ઘનિદિમ નિમવિત્તો ! વ્યક્તિઓમાં ક્યારેક સહકારને બદલે અસહકાર, સ્વાર્થ, અહંકાર સળં રમાવતા રવમામિ સવ્વસ્ત મર્યાપિ || જેવા લક્ષણો આવી જાય છે. એથી વ્યવહારની સમતુલા ખોરવાય શાસ્ત્રકારોએ દેનિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક છે. ઠેષ, ધિક્કાર, ઈર્ષા, નિંદા, અહિતચિંતા વગેરે ભાવોમાંથી ઘર્ષણ એવા ચાર મુખ્ય પ્રકાર ક્ષમાપના માટે બતાવ્યા છે. પહેલા ત્રણ અને વૈરવૃત્તિ પ્રગટ થાય છે. એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રકાર ચૂકી જવાય તો છેવટે સાંવત્સરિક ક્ષમાપના તો દરેક માણસે પ્રયત્ન થાય છે. બદલો લેવાની ભાવના જાગે છે. અનુદારતા, અવશ્ય કરી જ લેવી જોઈએ, કે જેથી એ ઋણમાંથી મુક્ત થઈ જવાય. અસહિષ્ણુતા, અક્ષમા વગેરેની વૃત્તિઓ જોર પકડતાં પરસ્પરનો શાસ્ત્રકારો કહે છે કે જે માણસ સાંવત્સરિક ક્ષમાપના ચૂકી જાય વ્યવહાર દૂષિત થાય છે. ઉપેક્ષા-અણબનાવથી માંડીને લડાઈ–ઝઘડા છે એના કષાયો અનંતાનુબંધી બની જાય છે. વળી એને જો સમ્યકત્વ સુધી વાત પહોંચે છે. એવા દૂષિત વ્યવહારને ફરીથી સ-રસ, પ્રાપ્ત થયું હોય તો તે ચાલ્યું જાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ માટે સુખમય, શાંતિમય બનાવવા માટે પ્રેમ, સહકાર, ઉદારતા, અને કષાયની મંદતા માટે ક્ષમાના તત્વને એથી જીવનમાં સહિષ્ણુતા વગેરેની સાથે ક્ષમાની પણ અતિશય આવશ્યકતા રહે ઉતારવાની આવશ્યકતા છે. ભૂલ તો બધાની થાય, પણ ક્ષમા બધાં માંગતા નથી. પરંતુ જે પોતાની ભૂલનો એકરાર કરીને ક્ષમા માગવી અને પોતાના ક્ષમા માગે છે અથવા બીજાને ક્ષમા આપે છે તેના જીવનમાં દેવી પ્રત્યે બીજાએ ભૂલ કરી હોય તો તે માટે તેને ઉદાર ક્ષમા આપવી અંશો પ્રગટ થાય છે. To err is human, but forgive is divine. એમ ઉભય પ્રકારે, ક્ષમાપના કરવાની હોય છે. ક્ષમા માગવી અને આપવી એ અપ્રમત્ત ચિત્તની નિશાની છે. ક્ષમા આપણું અજ્ઞાન, આપણી ક્યાં ભૂલ થઈ છે તેનું ભાન આપણને સાથે જો પશ્ચાત્તાપ, હૃદય-પરિવર્તન, ફરી એવી ભૂલ ન થાય તે ક્યારેક થવા દેતું નથી. કેટલીક ભૂલો તદ્દન નજીવી હોય છે; તો માટેનો સંકલ્પ ઈત્યાદિ સંકળાયેલાં હોય તો તે પ્રકારની ક્ષમા ઊંચા કેટલીક ભયંકર, જીવનસંહારની કોટિ સુધીની હોય છે. જે માણસ પ્રકારની બને છે. જાગ્રત છે તે પોતાની ભૂલ સમજાતાં એકરાર કરીને તત્ક્ષણ ક્ષમા માત્ર ઉપાચાર તરીકે શબ્દોચ્ચાર કરીને “મિચ્છામિ દુક્કડમ્' કહેવું માગી લે છે. ક્યારેક ભૂલની ખબર મોડી પડતાં ક્ષમા માંગવામાં એ દ્રવ્યક્ષમા છે. વ્યવહારમાં એની પણ આવશ્યકતા છે; પરંતુ સકારણ વિલંબ થાય છે. ક્યારેક આપણી ભૂલ ઈરાદાપૂર્વકની હોય, માણસે દ્રવ્ય-ક્ષમામાં અટકી ન જતાં ભાવ-ક્ષમા સુધી પહોંચવાનું તો ક્યારેક અજાણતાં થઈ ગઈ હોય. ક્યારેક કેટલાક અશુભ વિચારો છે. આપણાં ચિત્તમાં ઊઠીને શમી જાય છે. એના માત્ર આપણે પોતે જ ક્ષમાના પાંચ પ્રકાર ગણાવવામાં આવે છેઃ ઉપકારક-ક્ષમા, સાક્ષી હોઈએ છીએ. ક્યારેક અશુભ વિચારો બીજા આગળ શબ્દમાં અપકાર-ક્ષમા, વિપાક-ક્ષમા, વચન-ક્ષમા (આજ્ઞા-ક્ષમા) અને ધર્મવ્યક્ત થઈ જાય છે, પરંતુ એ પ્રમાણે સ્થળ આચરણ કરતાં અટકીએ ક્ષમા. જેણે આપણા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો હોય તેવી છીએ; તો ક્યારેક વિચારના આવેગ કે ભાવના આવેશ પ્રમાણે વ્યક્તિને એની ભૂલ માટે આપણે તરત માફ કરી દઈએ છીએ. એ સ્થૂળ દોષ પણ કરી બેસીએ છીએ. ઉપકાર-ક્ષમા છે. જેના તરફથી આપણા ઉપર અપકાર થવાનો ડર
SR No.526013
Book TitlePrabuddha Jivan 2009 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size647 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy