________________
ઑગસ્ટ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન હોય છે, એટલે કે આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વળવાનું હોય છે. આ આરાધના કરવાની હોય છે. એ આરાધના વધુ દીપી ઊઠે એ
શ્રાવણ મહિનાના અંતના અને ભાદરવા મહિનાના આરંભના માટે બ્રહ્મચર્યનું પાલન કરવું, દાન દેવું, દયા પાળવી, પાપકર્મ એમ મળી આઠ દિવસનું આ પર્વ છે. એટલા માટે પર્યુષણને “અઠ્ઠાઈ થાય તેવાં કાર્યોનો ત્યાગ કરવો, અશુભ વચનો ન બોલવાં, મહોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વ દરમિયાન સામાયિક, પ્રતિક્રમણ, પોષધ વગરે વ્રતક્રિયા કરવાં, ગુરુ ઈન્દ્ર વગેરે દેવતાઓ નંદીશ્વર દ્વીપમાં જઈને શાશ્વત જિનમંદિરોમાં મહારાજની ઉપદેશવાણી સાંભળવી, ભગવાન મહાવીરનાં માતાએ અઠ્ઠાઈ મહોત્સવ ઊજવે છે, એમ શાસ્ત્રોમાં કહેવાયું છે. સ્વપ્નમાં જોયેલી ચૌદ વસ્તુઓનો-ચૌદ સુપનનો–મહોત્સવ કરવો
પર્યુષણ પર્વ એ ત્યાગ અને તપશ્ચર્યાનું પર્વ છે. દુનિયાના અન્ય વગેરે આવશ્યક મનાયા છે. કોઈ ધર્મમાં જોવા ન મળે એટલી કઠિન તપશ્ચર્યા જેનોમાં આ પર્વ આ પર્વ દરમિયાન મસ્તકે લોચ કરવો (એટલે માથા અને મોઢા દરમિયાન જોવા મળે છે. ગામેગામ જ્યાં જ્યાં જૈનોની વસતી હોય પરના વાળ હાથથી ખેંચીને કાઢી નાખવા), ઓછામાં ઓછું અઠ્ઠમ છે ત્યાં કેટલાંયે માણસો એવા મળશે કે જે પર્યુષણના આઠેય દિવસ (ત્રણ દિવસના ઉપવાસ)નું તપ કરવું, “કલ્પસૂત્ર' વાંચવું, ઉપવાસ કરતાં હોય. આઠ દિવસ સુધી અન્નનો દાણો પણ મોઢામાં સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું અને માંહોમાંહે ક્ષમાપના કરવી એ નાખ્યા વગર તપશ્ચર્યા અને ધાર્મિક ક્રિયાઓ કરવી એ જેવુંતેવું વ્રત સાધુઓના વિશેષ કર્તવ્ય મનાયા છે. નથી. કેટલાંક શક્તિવાળાં સ્ત્રી-પુરુષો બાર, સોલ, એકવીસ, ત્રીસ, અન્ય દિવસ કરતાં પર્વના દિવસે કરેલી ધર્મારાધના વિશેષ પિસ્તાલીસ દિવસના ઉપવાસ કરે છે. કોઈક વાર સાઠ-પાંસઠ ફલવતી માનવામાં આવે છે. પર્વના દિવસે કરેલું પાપ પણ મોટું દિવસના ઉપવાસ પણ થાય છે. જેમનાથી વધુ ઉપવાસ ન થાય તે અને માણસને ભયંકર કર્મબંધનમાં મૂકી દેનારું મનાય છે. જેમ ચાર, ત્રણ, બે કે છેવટે પર્વના છેલ્લા દિવસનો-સંવત્સરીનો એક તીર્થને માટે તેમ પર્વને માટે (અને પર્વને પણ જંગમ તીર્થ જ ઉપવાસ કરે છે, ઉપવાસ ન થાય તો એકાસણુ-એકટાણું કરે છે. કહેવામાં આવે છે) પણ સાચું છે કેઃ
પર્યુષણ એ દાન અને દયાનું પણ પર્વ છે. દુનિયાના અર્થશાસ્ત્રીઓ મચર્તિને કૃતં પાપં પર્વદ્ધિને વિનતિં | કહે છે કે જૈન સમાજ દાનમાં જેટલો પૈસો ખર્ચે છે, તેટલો વ્યક્તિદીઠ પર્વત્રેિ તં પાપં વઝુલ્લેપો ભવિષ્યતિ | સરેરાશે ભાગ્યે જ બીજો કોઈ સમાજ ખર્ચતો હશે. એ દાનની સૌથી એટલા માટે પર્યુષણ પર્વ એ પુણ્યના પોષણનું અને પાપના મોટી પ્રવૃત્તિ પર્યુષણ દરમિયાન થાય છે. અનુકંપાદાન, સુપાત્રદાન પ્રતિક્રમણનું પર્વ છે; દેવી સંપત્તિના સર્જનનું અને આસુરી સંપત્તિના અને અભયદાન-એમ ત્રિવિધ પ્રકારે એ પ્રવૃત્તિ થાય છે. અભયદાન વિસર્જનનું પર્વ છે. એ સૌથી શ્રેષ્ઠ દાન છે. દયા, વિશેષતઃ જીવદયા એ જૈનોના લોહીમાં કવિ શ્રી જ્ઞાનવિમલસૂરિએ ‘પર્યુષણમહાપર્વમાહાભ્ય'ની છે. વ્યક્તિગત રીતે કેટલાંકનું વર્તન અપૂર્ણ, અણસમજણવાળું કે સક્ઝાયમાં કહ્યું છેઃ વિપરીત હોય તેથી સમસ્ત સમાજને દોષ દઈ શકાતો નથી. પુણ્યની પોષણા, પર્વ પર્યુષણા
પર્યુષણ પર્વ એ ઘણું પ્રાચીન પર્વ છે. શાસ્ત્રોમાં વર્ણન આવે આવિયાં ઈણિ પરે જાણિયે એ; છે તે પ્રમાણે ભગવાન મહાવીર સ્વામી જ્યારે રાજગૃહી નગરીમાં હિયડલે હર્ષ ધરી, છઠ્ઠ અઠ્ઠમ કરી, પધાર્યા હતા ત્યારે મગધના રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને ઓચ્છવે કલ્પ ઘર આણિયે એ. પર્યુષણ પર્વ વિશે પ્રશ્નો પૂછયા હતા. પર્યુષણ પર્વની આરાધના જૈન માન્યતા પ્રમાણે માણસનો આયુષ્યબંધ કેટલીક વાર પર્વના સારામાં સારી રીતે કોણે કરેલી એવા પ્રશ્નના જવાબમાં ભગવાને દિવસે પડતો હોય છે. એક જન્મ પૂરો થતાં અન્ય જન્મમાં માણસ કહેલું કે ભૂતકાળમાં ગજસિંહ નામના રાજાએ એવી સરસ શું થવાનો છે (મનુષ્ય, દેવ, તિર્યંચ કે નારક) તે જ ક્ષણે નક્કી આરાધના કરેલી જેથી તે પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરપદ પામી થાય છે તેને આયુષ્યનો બંધ કહેવામાં આવે છે. આથી પર્વના મુક્તિપદ પ્રાપ્ત કરશે.
દિવસે માન, વચન અને કાયાની શુદ્ધિથી કરેલી આધ્યાત્મિક પર્યુષણ પર્વ એ સંયમ અને સાધનાનું પર્વ છે. એ માટે શાસ્ત્રોમાં આરાધના માણસને ભવાન્તરમાં ઉત્તમ ગતિ અપાવે છે, ત્વરિત અગિયાર દ્વારે આરાધના કરવાનું ફરમાવ્યું છે. જિનપૂજા, ચૈત્ય- મુક્તિ અપાવે છે. જ્યારે પર્વના દિવસે કરેલી પાપપ્રવૃત્તિ માણસને પરિપાટી (આસપાસના જિનમંદિરોમાં જઈ જિનેશ્વર ભગવંતને દ્રવ્ય જન્માંતરમાં ભયંકર દુર્ગતિમાં ઘસડી જાય છે. અને ભાવથી નમસ્કાર કરવા), સાધુસંતોની ભક્તિ, સંઘમાં જેનોનો એક વર્ગ જે દિગંબરના નામે ઓળખાય છે તે પોતાના પ્રભાવના, જ્ઞાનની આરાધના, સાધર્મિક વાત્સલ્ય, કલ્પસૂત્ર' પર્યુષણ જુદાં ઊજવે છે. સંવત્સરીના આ દિવસ પછી બીજા દિવસથી સાંભળવું, તપશ્ચર્યા કરવી, જીવોને અભયદાન આપવું, સાંવત્સરિક તેઓ આ પર્વ દસ દિવસ ઊજવે છે. માટે તેને ‘દસ લક્ષણી' કહેવામાં પ્રતિક્રમણ કરવું, પરસ્પર ક્ષમાપના કરવી-એમ અગિયાર પ્રકારે આવે છે. ક્ષમા, માર્દવ, આર્જવ, ત્યાગ, સંયમ, તપ, સત્ય, શૌચ,