SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ઑગસ્ટ, ૨૦૦૯ મનુષ્યો માટે પાંચમ, આઠમ, ચોદસ અથવા માત્ર ચૌદસ (પાણી)ની સરખું હથિયાર છે. એની બે અથવા ત્રણ તીક્ષ્ણ પાંખ જરાક સરખી તિથિની આરાધના યથાશક્તિ કરવાની ભલામણ કરવામાં આવી ભોંકાતાં હાથી શાંત થઈ જાય છે. આ અંકુશ ક્ષમા, વિનય, છે. આ ઉપરાંત બીજા કેટલાક પર્વદિવસોનું પણ આયોજન થયું કૃતજ્ઞતારૂપી છે એ ગુણો વડે જીવે મિથ્યાત્વ મોહનીય કર્મને છે. જેમ પર્વ મોટું તેમ એની આરાધનાના દિવસોની સંખ્યા પણ હટાવવાનું છે. વધુ. જૈન ધર્મમાં આઠ દિવસના અઠ્ઠાઈ પર્વનો મહિમા વિશેષ જિનશાસનમાં જે જુદાં જુદાં પર્વ છે તેમાંના કેટલાક પર્વ ગણાયો છે. વર્ષમાં એવા છ અઠ્ઠાઈ પર્વો આવે છે. શ્રી લક્ષ્મીસૂરિએ દર્શનવિશુદ્ધિ માટે છે, કેટલાંક પર્વ જ્ઞાનવિશુદ્ધિ માટે છે અને કેટલાંક ઉપદેશ-પ્રાસાદમાં કહ્યું છેઃ પર્વ ચારિત્રવિશુદ્ધિ માટે છે. પર્યુષણ પર્વ મુખ્યત્વે દર્શનવિશુદ્ધિનું अष्टाह्निका: पडेवोक्ताः स्याद्वादोभयदोत्तमैः। મોટું પર્વ છે, કારણ કે પર્યુષણ પર્વ મિથ્યાત્વને દૂર કરી સમ્યકત્વને तत्त्वरुपं समाकर्ण्य आसेव्या: पस्मार्हतैः।।। પ્રાપ્ત કરવા માટેનું પર્વ છે. પર્યુષણ પર્વ એટલા માટે સમકિતની [સ્યાદ્વાદને મતે કહેનારા ઉત્તમ પુરુષોએ છ અઠ્ઠાઈ પર્વ કહ્યાં આરાધના માટેનું પર્વ છે. છે. તેનું સ્વરૂપ બરાબર સમજીને પરમ શ્રાવકોએ તે સેવવા યોગ્ય પર્યુષણ પર્વની રૂડી પેરે આરાધના કરવી હોય તો તેને માટે પૂર્વાચાર્યોએ પાંચ મહત્ત્વના કર્તવ્યો બતાવ્યાં છેઃ (૧) અમારિ पर्वाणि बुहनि सान्ति प्रोक्तानि श्रीजिनागमे। પ્રવર્તન (૨) સાધર્મિક વાત્સલ્ય (૩) અઠ્ઠમતપ (૪) ચૈત્યપરિપાટી पर्युषणा समं नान्यः कर्मणां मर्म भेदकृत् ।। અને (૫) ક્ષમાપના. [જિનાગમમાં કહેલાં એવાં ઘણાં પર્વ છે. પરંતુ તે બધાં પર્વોમાં પર્યુષણ પર્વની આરાધનામાં અમારિ પ્રવર્તન એટલે કે કર્મના મર્મને ભેદનારું એવું પર્યુષણ પર્વ જેવું બીજું એક પર્વ નથી.] જીવહિંસા ન થાય એ માટેની સાવધાની રાખવા ઉપર સૌથી વધુ કર્મ આઠ પ્રકારનાં છેઃ (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય ભાર મૂકવામાં આવ્યો છે. સંસારના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર રહે અને જીવની હિંસા દ્વારા વિરાધના ન થાય તે જોવું એ પરમ અને (૮) આંતરાય. આ આઠ કર્મોમાં સૌથી ભયંકર કર્મ તે મોહનીય કર્તવ્ય છે. તેથી જગતમાં વેરઝેર ઓછાં થાય છે અને સુખશાંતિ કર્મ છે. સંસારમાં અનેક જીવોને ભગાડનાર તે મોહનીય કર્મ છે. પ્રવર્તે છે. સાધર્મિક વાત્સલ્ય, અઠ્ઠમતપ અને ચૈત્યપરિપાટી દ્વારા મોહનીય કર્મનો એક પેટાપ્રકાર તે મિથ્યાત્વ મોહનીય છે. એ આરાધક પર્યુષણ પર્વનો સંયમપૂર્વક ઉલ્લાસ અનુભવે છે. આ પર્વની સૌથી વધારે ભયંકર કર્મ છે. જ્યાં સુધી આ કર્મ જીવને લાગેલું છે ચરમ કોટિ તે ક્ષમાપના છે. ક્ષમા માગીને અને ક્ષમા આપીને જે ત્યાં સુધી જીવ સમ્યગ્દર્શન પામી શકતો નથી. અને સમ્યગુદર્શન જીવ ઉપશાંત થતો નથી તે જીવ સાચો આરાધક થઈ શકતો નથી. ન હોય ત્યાં સુધી કેવળજ્ઞાન અને મોક્ષની તો વાત જ શેની હોય? પર્યુષણ પર્વ આ રીતે મિથ્યાત્વ મોહનીયને દૂર કરીને, જીવનમાં આમ, આ આઠ કર્મોમાં મર્મરૂપ જો કોઈ કર્મ હોય તો તે ક્ષમાના ભાવને અવતારીને આરાધના કરવાનો અમૂલ્ય અવસર મોહનીય કર્મ છે, તેમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મ છે. એ મિથ્યાત્વ છે. મોહનીય કર્મને ભેદવામાં આવે તો ત્યાર પછી બાકીના કર્મોનો પર્વાધિરાજ પર્યુષણ ક્ષય કરવાનું તેના જેટલું કઠિન નથી. એટલા માટે પર્યુષણ પર્વ જૈનો જે વિવિધ ધાર્મિક પર્વોની ઉજવણી કરે છે તેમાં સૌથી મિથ્યાત્વ મોહનીય કર્મને હણવા માટેનું પર્વ છે અને એથી જ કહેવાયું મોટું પર્વ તે પર્યુષણ છે. “પજુસણ” કે “પોષણ’ એવા તભવ છે કે જિનશાસનમાં જે જુદાં જુદાં પર્વ છે તેમાં પર્યુષણ પર્વ જેવું નામથી સામાન્ય લોકોમાં તે વિશેષ પ્રચલિત છે. સૌથી મોટું એ બીજું કોઈ પર્વ નથી. પર્યુષણ પર્વાધિરાજ છે, પર્વશિરોમણિ છે. પર્વ હોવાથી પર્વશ્રેષ્ઠ, પર્વશિરોમણિ પર્વાધિરાજ તરીકે, લોકોત્તર આઠ પ્રકારના કર્મને હાથીની ઉપમા આપવામાં આવે છે. હાથીના પર્વ તરીકે તે ઓળખાય છે. ચાર પગ તે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મ છે. હાથીની બે ‘પર્યુષણ' શબ્દ સંસ્કૃત છે. સાચો શબ્દ છે “પર્યુષણા'; સંસ્કૃત આંખો તે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ છે. હાથીની પૂંછડી પરિ+ડસTI (3ષન) પરથી તે આવેલો છે. એનો અર્થ થાય છે સમસ્ત તે અંતરાય કર્મ છે. હાથીનું આખું શરીર તે મોહનીય કર્મ છે. અને પ્રકારે વસવું અર્થાત્ એક સ્થળે સારી રીતે રહેવું. ચોમાસા દરમિયાન હાથીનુ ગંડસ્થળ તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. તોફાને ચઢેલા આ પર્વ આવે છે. પરંતુ સાધુઓને માટે તો સમસ્ત ચાતુર્માસને મદોન્મત હાથીને વશ કરવો હોય તો એના પગ કે સૂંઢ બાંધવાથી લક્ષમાં રાખીને આ શબ્દ પ્રયોજાયો હશે, કારણ કે સાધુ-સંતોએ તે વશ થતો નથી, પરંતુ અંકુશ વડે એના ગંડસ્થળને ભેદવામાં ચાતુર્માસ દરમિયાન એક જ સ્થળે સ્થિર વસવાટ કરી ધર્મની આવે તો તે તરત શાંત થઈ જાય છે, વશ થઈ જાય છે, કારણ કે આરાધના કરવાની હોય છે. “પર્યુષણા' શબ્દનો લાક્ષણિક અર્થ એ મર્મસ્થાન ઉપર પ્રહાર તે સહન કરી શકતો નથી. અંકુશ એક નાનું છે કે આ પર્વ દરમિયાન માણસે આત્માની સમીપ જઈને વસવાનું
SR No.526013
Book TitlePrabuddha Jivan 2009 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size647 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy