________________
પ્રબુદ્ધ જીવન
ઑગસ્ટ, ૨૦૦૯. અન્ય સ્થળે પ્રસ્તુત કર્યા છે.
શ્રી રમણભાઈ તથા તારાબેનનો નિકટ પરિચય થવા પામ્યો હતો. એ સભામાં તારાબેનની દોહિત્રી ગાર્ગીએ પોતાની ‘દીદા'ને- પંદર સોળ વર્ષના આ દીર્ઘ અને આત્મીય સંબંધ દરમ્યાન તેમનો ગાર્ગી તારાબેનને ‘દાદા'ના લાડભર્યા સંબોધનથી સંબોધતી- પુષ્કળ સ્નેહ મને મળ્યો છે. એમનું માતા સમાન વાત્સલ્ય તથા અશ્રુભીની આંખે ભાવાંજલિ અર્પી એમાં તારાબેનનું કુટુંબ વાત્સલ્ય સૌમ્ય વ્યક્તિત્વ વારંવાર સ્મૃતિમાં ઝળકે છે. છલકતું હતું. તારાબેનના અમેરિકા સ્થિત પુત્ર અને પુત્રવધૂ જૈન તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી હોવા સાથે તારાબેનને સુરભિના શબ્દોએ પોતાના જીવન પ્રસંગોથી સમગ્ર શ્રદ્ધાંજલિ પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યેનો સમજણપૂર્વકનો સવિશેષ સભાને સ્તબ્ધ કરી દીધી. તારાબેનને બધાં વ્હાલાં અને બધાંને અહોભાવ વર્તતો હતો. સાયલા તથા ધરમપુર આશ્રમમાં તેઓ તારાબેન વ્હાલા.
અવારનવાર રહેતા હતા તથા ખૂબ ઉત્સાહથી સંસ્થાના વિવિધ પ્રારંભમાં તારાબેનના પુત્રસમા જમાઈ ચેતનભાઈએ કાર્યોમાં જોડાતા હતા. ધરમપુરમાં તો દર વર્ષે દિવાળી મહોત્સવમાં ધરમપુરથી આત્મ મર્મજ્ઞ ડૉ. પૂ. રાકેશભાઈ ઝવેરીના શ્રદ્ધાંજલિ શ્રી મહાવીર ભગવાનના ગુણગાન ગાવા તેઓ ઉપસ્થિત તેમ જ શબ્દોનું શોકાતુર શ્રોતાઓને શ્રવણ કરાવ્યું હતું એ શબ્દો યથાતથ તત્પર હોય જ. અહીં પ્રસ્તુત કરું છું.
છેલ્લી માંદગીમાં એમને ઘણો વખત હૉસ્પિટલમાં રહેવું પડ્યું શ્રીમતી તારાબેન માટે પૂ. રાકેશભાઈ ઝવેરીનો સંદેશોઃ હતું. એ દરમ્યાન તેમને વારંવાર મળવાનું થતું અને ત્યારે એમનું
આદરણીય શ્રીમતી તારાબેન રમણભાઈ શાહના દેહને ધારણ આધ્યાત્મ તરફનું ઢળણ જોઈ શકાતું હતું. પોતાનો વિશેષ સમય કરનારો ગુણીયલ આત્મા વિશ્વના આ ભાગમાંથી સ્થળાંતર કરી તેઓ ભક્તિ તથા કેસેટ શ્રવણ આદિમાં ગાળતા હતા. એમની ગયો છે એ ખેદજનક છે.
ચીરવિદાય વેળાએ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એ વડીલ વત્સલ હવે પાર્થિવ રુપે આપણી વચ્ચે ઉપસ્થિત નથી તથાપિ એમનો આત્મા જ્યાં હોય ત્યાં સત્વરે વિતરાગ દેવ-ગુરુ-ધર્મનું શ્રી તીર્થંકર પરમાત્મા પ્રત્યેની ભક્તિ, વીરપ્રભુ માટેનો ભરપૂર પ્રેમ, શરણ પામે. મોક્ષમાર્ગમાં તેમની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે અને પરિચિત અપરિચિત સર્વ કોઈ પ્રત્યે વહેતો નેહ, સરળતા સભર વિદ્વતા શીઘ્રતાએ સહજાનંદ સ્વપથમાં સ્થિર થાય.” તથા પ્રેમાળતા, સાલસતા, નમ્રતા આદિ અનેકવિધ ગુણોના પમરાટ તારાબેનના દિવ્ય આત્માને મુંબઈ જૈન યુવક સંઘના નત મસ્તકે રૂપે તેઓ સદેવ આપણી સાથે જ છે.
પ્રણામ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના થિસીસના કાર્ય દરમ્યાન આદરણીય
ધનવંત શાહ આજે સાહેબ સ્વર્ગના મેઈન ગેટ પાસે ઊભા
આપણે પ્રવાસી પારાવારનાં. શ્રાવિકારત્ન તમે સંવાદ
મારાં સહાધ્યાયી. આવકારવા સામે આવ્યા છે.
તમે ન હો. હા, મેં તમને કદી યાદ નહોતા કર્યા, “મારા સ્વાધ્યાયને, મારા સામાયિકને, મારી ‘તારાબહેન, આવો આવો ! જુઓ સ્વર્ગમાં કારણ કે યાદ કરવા માટે ભૂલવા તો જોઈએ ને! સાહિત્યસાધનાન, મારા યાત્રાપ્રવાસાન, મારા આપણે પાછા મળી ગયાં. બોલો, બોલો, કેમ તમારાં અધુરાં પુસ્તકોનું કામ પૂરું કરી મેં નિરાંત શાંતિન , મારા ૨ છો? લાવો તમારો હાથ.' અનુભવી છે.”
જાળવ્યાં. તમે સરસ્વતિનાં સાચા ઉપાસિકા! શાહ, તમારા સાથ વગર ૧૩૫૨ દિવસો | ‘તારાબહેન, ધન્ય! તમે સાચું સંગિની, “ભારતીય સન્નારી તમને ભાવપૂર્વક વંદન! મારા માટે તો ૧ ૩૫૨ વર્ષો જેવાં કઠણ સહધર્મચારિણી, અર્ધાગના, ભાર્યા અને ધર્મપત્ની ‘હૃદયપૂર્વક અભિનંદન! વિરહભર્યા હતાં.”
પદને ઉજ્જવળ કર્યું છે! તમારો હૂંફભર્યો, | ‘તમારા પગે થાક તો નથી લાગતો ને? મારા | “શું વાત કરો છો ? આપણા વિયોગને નેહભર્યો અને સમજભર્યો સાથે હતો તેથી જ માટે તો તમે ધરતી પર સ્વર્ગ રચ્યું હતું. તેથી આટલો બધો કાળ વીતી ગયો ! અહો હો ! અહીં તો હું પ્રા. ડૉ. રમણલાલ ચી. શાહ હતો. આ સ્વર્ગ ખાસ વિશેષ નથી લાગતું. તમે 'પ્રબુદ્ધ તો હજી અધું નાટક પણ નથી ભજવાયું. સ્વર્ગમાં
| ‘બસ, બસ, બહુ વખાણ ન કરો. ઝેવિયર્સ જીવન'માં લખ્યું હતું ને, ત્વમેવ મર્તા ને | સમયની માપગણના જ નોખી હોય છે. પરંતુ કૉલેજના લેક્ટર્સની ટેવ ગઈ નથી કે શું? વિપ્રયોગઃ હવે હું કહું છું ત્વમેવ માર્યા | એ વિરહ કાળ તમે કેવી રીતે પસાર કર્યો? અગાઉ | ‘વખાણ નથી, વાસ્તવિકતા છે તારાબહેન! વિપ્રયોગ: આપણે તો કદી અલગ અલગ રહ્યાં જ નહોતાં !” તમે મારી સમાનધર્મા સખી બનીને, ધરરખ્ખું
આજે રમણભાઈ ખુશખુશાલ છે. શાહ, સાચી વાત છે. તમે ગયા છતાં ગૃહિણી બનીને, મારાં કાર્યોમાં, મારી ધર્મનિષ્ઠામાં
તારાબહેનને આવકારવા સામા આવ્યા છે. મુંબઈમાં તો તમે ગયા છો એવું કોઈને લાગતું જે પ્રાણ પૂર્યા છે, તે કેમ વિસરી શકું ? મારું કોઈ
aગુલાબ દેઢિયા જ નથી. સૌ તમને સંભારે છે. ત્યાં હજી તમે પપ્પાનબંધી પય હશે કે તમે મને મળ્યાં. તમે ૧૭/ ૨૨, આકાશગંગા, મનીષ નગર, ચાર, જીવંત છો. મારો તો એકેય શ્વાસ નહોતો જેમાં જ મારી ધરતી. તમે જ મારું આકાશ. તારાબહેન! બંગલા, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૧૩.