________________
૨૮
પ્રબુદ્ધ જીવન
ઑગસ્ટ, ૨૦૦૯
શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૧૦
રૂપ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ દશમ અધ્યાયઃ બ્રહ્મચર્ય ચોગ
સતત નિમંત્રણ આપતા રહેવું. શ્રી જૈન મહાવીર ગીતા'માં દશમો અધ્યાય “બ્રહ્મચર્ય યોગ' ભગવાન મહાવીરે ‘બ્રહ્મચર્ય મહાવ્રત'નો અપૂર્વ મહિમા વર્ણવ્યો છે. આ પ્રકરણમાં ૪૬ શ્લોક છે.
છે. આધુનિક વિજ્ઞાન પણ બ્રહ્મચર્યની શક્તિની પુષ્ટિ કરે છે. યોગ યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી બ્રહ્મચર્ય વિશે પરંપરામાં બ્રહ્મચર્યવ્રત ઉપકારક ગણાયું છે. અલોકિક સાધના ભારપૂર્વક આલેખે છે.
પરંપરામાં બ્રહ્મચર્યવ્રત અનિવાર્ય ગણાયું છે. જૈન ધર્મમાં “બ્રહ્મચર્ય' મહાવ્રતનું પાલન કરવા વિશે કડક બ્રહ્મચર્ય વ્રતના પાલનમાં પ્રગાઢ જીવહિંસાથી બચી જવાય છે. નિરૂપણ થયું છે. “બ્રહ્મચર્ય' વિશે ઉંડાણપૂર્વક ચિંતન કરવામાં આવ્યું આત્મોન્નતિમાં તે સહાયક છે. ઈન્દ્રિયસુખ ક્ષણિક છે, અંતે તે ગ્લાનિ છે. “બ્રહ્મચર્ય' મહાવ્રતનો અભૂત મહિમા વર્ણવાયો છે. જૈન ધર્મમાં અને અસુખ જ આપે છે. ઈન્દ્રિયજન્ય સુખની લાલસામાંથી શાંતિ બ્રહ્મચર્યના અખંડ, અણિશુદ્ધ, નિર્મળ પાલનથી કાયિક, માનસિક તથા મળતી નથી, અશુભકર્મો બંધાય છે, દૂર્ગતિમાં જવું પડે છેઃ બ્રહ્મચર્ય આંતરિક લાભ પ્રાપ્તિ વિશે પણ સવિસ્તર કથન પ્રાપ્ત થાય છે. વ્રતના પાલનથી શારીરિક તેજ વધે છે, આત્મિક ઉન્નતિ થાય છે,
ભારતીય સંસ્કૃતિ, મૂળભૂત રીતે, સંયમપ્રધાન સંસ્કૃતિ છે. આધ્યાત્મિક પ્રગતિ થાય છે. બ્રહ્મચર્યની નવ વાડથી જીવનને સુરક્ષિત ઉપભોગનું મહત્ત્વ જીવન પર અંકુશ ધારણ કરશે તો વિનાશ થશે, કરવું જોઈએ. જીવન કેટલું ક્ષણભંગુર છે તે જાણવા માટે એ ઉપદેશ, દૃષ્ટાંત સહિત ભારતીય ધર્મપરંપરામાં નિરંતર અપાયો ‘સુનામી'નો પ્રકંપ યાદ કરવો જોઈએ. સમુદ્રનો કાતીલ ઉછાળ, છે. ઈશાવાસ્યોપનિષદ્ તો તેને ત્યવર્તન મૂંગી થી – એવો સુંદર મંત્ર થોડીક મિનિટો અને હજારો-લાખો લોકોનો સર્વનાશ ! યોગીશ્રી આપે છેઃ ત્યાગ કરીને સુખી થવાની ચાવી એમાંથી મળે છે. સંયમનું આનંદઘનજીનું આ વચન કેવું સત્ય છેમહત્ત્વ અપૂર્વ છે. સંયમનો અર્થ છે સમ્યક્ યમ. એટલે પોતાની અંજલિ જલ ક્યું આવું ઘટત છે! રુચિ અને પોતાની શ્રદ્ધા સાથે ઉચ્ચતમ ધ્યેય સિદ્ધિ માટે સ્વીકૃત હથેળીમાં રહેલું પાણી જેમ ચાલાકીથી સરકી જાય છે તેમ જ, સ્વૈચ્છિક બંધન. સંયમ એટલે સારી રીતે નિયમ પાલન. સમજણપૂર્વક જીવન પણ ક્ષય પામી રહ્યું છે! વૈરાગ્યના પંથે ચઢનારા ત્યાગી જનોનું જીવન કેટલું પ્રેરક છે તે તો “શ્રી જૈન મહાવીર ગીતા'માં “બ્રહ્મચર્ય યોગ'માં શ્રીમદ્ તેમની નજીક જવાથી જ સમજાય.
બુદ્ધિસાગરસૂરીશ્વરજી આમ પ્રારંભ કરે છેઃ મોટા ભાગના મનુષ્યો, આપણે સર્વત્ર જોઈએ છીએ તેમ, પૂલ વર્તવર્ય મહાધર્મ:, સર્વશક્તિ પ્રકાશ: ઈન્દ્રિયો દ્વારા મળતાં ભૌતિક સુખોમાં આનંદ પામે છે. ખૂબ ધન वैष्ठिक ब्रह्मचर्येण, सिध्यन्ति सर्व सिद्धयः।। મેળવવું, મોજ મજા માણવી, સરસ ઘર અને સરસ ઓફિસ सर्वोन्नतिमहाबीजं, केवलं वीर्यरक्षणम्। વસાવવી, ખાવા-પીવાનો આનંદ માણવો, પિકનિક માણવી अत: सर्वशुभायायैः, कर्तव्यं वीर्यरक्षणम्।। ઈત્યાદિ ઉપભોગમાં રચ્યાંપચ્યાં રહેવાનું પસંદ કરનારા લોકોનો બ્રહ્મચર્ય વ્રત મહાન ધર્મ છે, તે સર્વ શક્તિનો પ્રકાશક છે, નૈષ્ઠિક સમૂહ સર્વત્ર જોવા મળે છે. પરંતુ એ સુખ ન સ્થિર છે, ન સુખી બ્રહ્મચર્ય વડે સર્વ સિદ્ધિ સિદ્ધ થાય છે.' કરનાર છે: એ ક્ષણિક આનંદ છે અથવા એમ કહી શકાય કે “સર્વ ઉન્નતિનું મહાબીજ એ માત્ર વીર્ય રક્ષણ જ છે. આથી બધા સુખાભાસ છે!
ઉપાયો વડે વીર્ય રક્ષણ કરવું જ જોઈએ.' ભગવાન મહાવીરે કહ્યું છે કે,
(બ્રહ્મચર્ય યોગ, શ્લોક ૧, ૨) जम्मं दुक्खं जरा दुक्खं रोगा य मरणाणि य।
બ્રહ્મચર્ય વ્રત પાલન કઠિન જરૂર છે પરંતુ તેનું તેજ પણ અનન્ય अहो दुक्खो हु संसारो, जत्य किसंति जंतनो।।
છે. બ્રહ્મચર્ય વ્રત ધારકનું જીવન સર્વોન્નતિ માટેનો પંથ ખૂલ્લો કરે (ઉત્તરાધ્યયન, અ. ૧૨, ગા. ૧૧) છે. બ્રહ્મચર્ય વ્રતથી સર્વ આંતરિક અને શારીરિક શક્તિનું પ્રકટીકરણ જન્મદુઃખ છેજરા દુઃખ છે, રોગો તથા મરણ પણ દુઃખ જ છેઃ અહો! સંભવિત બને છે. શારીરિક સામર્થ્યના વિકાસ, દૃઢતા અને ઉત્થાન આખો સંસાર દુ:ખમય છે; જેમાં જીવો દુઃખથી પીડાઈ રહ્યાં છે.' માટે બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનારની
પૂલ ઈન્દ્રિય સુખોમાં મગ્ન રહેતા જીવને માટે આ વિધાન શક્તિઓ સદેવ ઉર્ધ્વમુખી હોય છે. ચેતવણી સમું છે. સાંસારિક સુખોમાં મગ્ન રહેવું એટલે દુઃખને શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી “શ્રી જૈન મહાવીર ગીતા'ના