________________
ઑગસ્ટ, ૨૦૦૯
‘બ્રહ્મચર્ય યોગ'માં બ્રહ્મચર્યવ્રતની દૃઢતા પ્રસ્થાપિત કરે છે. નિર્મળ અને પવિત્ર અને સંથમી જીવનના સંસ્કાર બાળવયથી અપનાવવા જેવા છે. 'પ્રશ્નવ્યાકરણ' (અ. ૧, ગા. ૪)માં ભગવાન મહાવીર કહે છે કે,
एक्कं पि बंभचेरे जमियं आराहियं पि आराहियं । वयमिणं सव्वं तम्हा विउएण बंभचेरं चरियव्वं ।।
“જેમો એક બ્રહ્મચર્ય વ્રતની બરાબર આરાધના કરી છે તેમણે બધાં છે મતોની સારી આરાધના કરી છે તેમ જાડાવું, એટલા માટે નિપુરા સાધકે બ્રહ્મચર્ય વ્રતનું સારી રીતે પાલન કરવું જોઈએ.'
વળી, 'દશવૈકાલિક સૂત્ર' (અ. ૬, ગા. ૧૬) માં ભગવાન મહાવીર સ્વામી કહે છે કે,
मूलमेयमहम्मस्स महादोससमुस्सयं ।
तन्हा मेहुणसंसग्गं निग्गंधा वज्जयन्ति णं ।।
‘નિગ્રંથ જનો મુનિ જનો અબ્રહ્મચર્યનો-મૈથુન સંસર્ગનો ત્યાગ કરે છે. કારણ કે અબ્રહ્મચર્ય અધર્મનું મુળ છે તેમ જ, મોટા મોટા દોષોનું સ્થાન છે.’
પ્રબુદ્ધ જીવન
૨૯
જોવા મળે છેઃ અને તે કોઈને પણ સહજમાં વિચલિત કરી મૂકે તેવી હોય છે. કોઈ કોર્ટમાં એક યુવતીએ કેસ દાખલ કરેલો કે કોઈ કે યુવકે મારી છેડતી કરી છે! યુવકને બોલાવવામાં આવ્યો. તેણે હા પાડી કે મેં છેડતી કરેલી પણ વિનંતી કરી કે આ યુવતીએ તે દિવસે જે વસ્ત્રો પહેરેલા તે જોયા પછી કોર્ટ પોતાને સજા કરે ! જઈ સંમતિ આપી. યુવતી જ્યારે ટૂંકામાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવી ત્યારે કે મજાક કરી ઃ આજે તો મને પણ મજાક કરવાનું મન થાય તેવું છે! : ટી.વી., રેડીયો, સિનેમા સંસ્કારોનો કચ્ચરઘાણ કાઢશે તે સંતજનો અમથું નથી કહેતા, એ ચિંતામાં સચ્ચાઈ છે.
કહ્યું છે કે,
નરનારીના દેહમાં હાડ ચામ ને માંસ
તેમાં શું મોહી રહ્યો જેમાં દુર્ગંધ ખાસ.
વ્યભિચારની ખુલ્લી વાતોની વચમાં સંયમપાલન આકરું હોવા છતાં અનિવાર્ય છે.
ભારતીય સંસ્કારધારામાં આજનો આદર્શ લક્ષ્મણ જ હોઈ શકે. સીતાના નુપૂર જોઈને મોટાભાઈ શ્રી રામને એ કહે છેઃ આ ઝાંઝર
શ્રી મહાવીર સ્વામીના આ કથનમાં બ્રહ્મચર્યવ્રતના પાલનથી સીતામાતાના છે પણ કુંડલ હું જાણતો નથી; કેમ કે મેં તો હંમેશાં વન દૃઢ અને ઉત્તમ બનાવવાની પ્રેરણા મળે છે. નમસ્કાર કરતી વખતે તેમના ચરણ જ જોયા છે!
ભારતીય ધર્મપરંપરામાં શ્રી હનુમાનજીનો મહિમા ઘણો છે. આજીવન બ્રહ્મચારી શ્રી હનુમાનજી અનેક શક્તિઓના સ્વામી હતા અને નિર્મળ વનના પાલક હતા. કામવિજેતા મુનિવર શ્રી સ્થૂલિભદ્રજી, બ્રહ્મચર્ય વ્રતના નિર્મળ પાલનના કારણે આવનારી ૮૦૦ ચોદીથી સુધી અવિસ્મરણીય રહેશેઃ બ્રહ્મચર્ય વ્રતનો આ અપૂર્વ પ્રભાવ ગણવો જોઈએ. હજારો ત્યાગી સાધુ-સાધ્વીજીઓ, સંતો અને શ્રાવકશ્રાવિકાઓ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને આત્મકલ્યાણ પામ્યાં છે. આઝાદીની ચળવળના સમયમાં વૈષ્ઠિક ચર્ષના પાલન કરવાની સાથે શરીર મજબૂત અને કસાયેલું બનાવવા માટે આપણાં દેશમાં અખાડા પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલતી હતી. એવું લાગે છે કે એ પ્રવૃત્તિ પુનઃ શરૂ કરવી જોઈએ. આજની ફિલ્મોમાં, ટી. વી. સિરિયલોમાં સેક્સની ભ૨મા૨ જોવા મળે છેઃ ક્યારેક થાય છે કે બ્રહ્મચર્યનું મહત્વ સમજાવતી ફિલ્મ કે સિરિયલ કેમ બનતી નહિ હોય? કદાચ, એ નિર્માતાઓ એમ માનતા હશે કે એવું બધું ન ચાલે! એમને ખબર નથી કે સા૨૫નો આગ્રહી વર્ગ પણ આ સમાજમાં છે. આધુનિક વૈજ્ઞાનિકો બ્રહ્મચર્યનું જીવનમાં મહત્ત્વ સમજે છે, મનમાં ગલીપચી કરાવતી વાર્તા કે ચિત્રો કે ફિલ્મો જોઈને હરખાવા જેવું નથી: યુવાની કે અત્યંત ચંચળ છે, ધાવી છે. બાઈક દોડાવતો યુવાન કે ટૂંકા વસ્ત્રો પહેરતી યુવતી-મોડર્ન ગણાવાના લોભમાં એ સૌ શું ગુમાવે છે જે છે તેની ખબર એમને પડે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. જે સંયમી છે તેના આદર અને માન સર્વત્ર થાય. સાંપ્રત સમયમાં સર્વત્ર ખુલ્લું યૌવન, લલચામણી વાતો અને વાસનાની રેલમછેલ
બ્રહ્મચર્ય વ્રતના પાલનના ઇચ્છુકે હંમેશાં શીલની નવવાડ પણ યાદ રાખવા જેવી છે, જે શીયળવત પાલનમાં મદદગાર બને તેવી છેઃ ૧. સ્ત્રીની સાથે એકાંતમાં ન ભેંસવું. જાહે૨માં પણ સ્ત્રીની સાથે વધુ પરિચય ન રાખવો.
૨. રાગભરી દૃષ્ટિથી સ્ત્રીનું મુખ કે અંગ ન જોવા જોઈએ. ૩. સ્ત્રીઓની સાથે વાતો કરવી કે તેની વાતો સાંભળવી કે ગુપ્ત વાર્તા સાંભળવી વગેરે ટાળવું જોઈએ.
૪. પૂર્વે થયેલા કામોગાદિ સંભારવા નિહ.
૫. કાર્મોત્તેજક, સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, ગરિષ્ટ ોજન ટાળવા જોઈએ. ૬. સ્ત્રી જ્યાં બેઠી કે સૂતી હોય તેવા સ્થાને કે આસને બે ઘડી પર્યંત બેસવું જોઈએ નહિ.
૭. કામોત્તેજક વાતો, ગીતો સાંભળવા ન જોઈએ તથા દૃશ્યો જોવા ન જોઈએ.
૮. વધુ ભોજન ન કરવું જોઈએ.
૯. શીયળવ્રતના પાલન માટે મદદરૂપ કથાશ્રવણ કરવું જોઈએ.
‘શ્રી જૈન મહાવીર ગીતા’નો ‘બ્રહ્મચર્યયોગ' તીવ્ર શબ્દોમાં આ વ્રત પાલન માટે આદેશ કરે છે, તે જોઈએ છીએ ત્યારે તેના સર્જક શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની યોગીપુરુષ તરીકેની ભવ્ય છબી આપણી આંખ સન્મુખ તરવરે છેઃ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સ્વયં નૈષ્ઠિક બાળબ્રહ્મચારી અને મંત્રસાધક અને શાસનરક્ષક શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવને સિદ્ધ કરનાર મહાપુરુષ હતો. સૂર્ય યોગમાં કર્યો છે કે,