SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ઑગસ્ટ, ૨૦૦૯ બુદ્ધિસાગરસૂરિજીની શૈલીને ‘બોધક અને ઉપકારક' ગણાવી હતી. શીયલ વ્રત-બ્રહ્મચર્યવ્રતના અનુસંધાનમાં, કવિ શ્રી ઉદયરત્ન વાચકની આ સજ્ઝાયનો મર્મ હૃદયસ્થ કરવા જેવો છેઃ શિયલ સમું વ્રત કો નહિ, શ્રી જિનવર એમ ભાખે રે; સુખ આપે જે શાશ્વતા, દુર્ગતિ પડતાં રાખે રે. શિયલ. ૧ વ્રત પચ્ચખ્ખાણ વિના જુઓ, નવ નારદ જેહ રે; એક જ ષિલતો બળે, ગયા મુક્તે તેહ રે. શિયલ, ૨ સાધુ અને શ્રાવકતણાં, મત છે સુખદાઈ રે; શિયલ વિના વ્રત જાણજો, કુશકા સમ ભાઈ રે. શિયલ. ૩ તરુવર મૂળ વિના જિયો, ગુણ વિણ લાલ કમાન રે; શિયલ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે, શિયલ. ૪ નવ વાડે કરી નિર્મળું, પહેલું શિયલ જ ધરજો રે; ઉદયરત્ન કહે તે પછી, વ્રતનો ખપ કરણે રે. શિયલ, ૫ પૂર્વાચાર્યોએ બ્રહ્મચર્ય મહાવ્રતનો અપૂર્વ મહિમા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે. બ્રહ્મચર્ય વ્રત માત્ર નિયમ નથી, એક અશક્તિ માટેનું અદ્ભુત કેન્દ્ર છે. બ્રહ્મચર્ય વ્રતથી આત્માને પુણ્યની પ્રાપ્તિ થાય છે, પાપનો નાશ થાય છે. આત્માની શક્તિ, મનની દઢતા, શરીરની તાઝગી પણ સાંપડે છે. જીવનના ઉત્થાન માટે અને આત્માની સદ્ગતિ માટે બ્રહ્મચર્ય મહાવ્રત જેવું બીજું કોઈ પરિબળ નથીઃ એ વ્રત જળમાં દીવો મેરે પ્યારે!–પં. શ્રી વીરવિજયજીએ કહ્યું (ક્રમશ:) છે. પ્રબુદ્ધ જીવન પૂજ્ય આચાર્યશ્રી વાત્સલ્યદીપ, અત્યારે મુંબઈમાં બિરાજમાન છે. જૈન જ્ઞાન મંદિર, કરસન લધુ હૉલની બાજુમાં, દાદર (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૧૪. નામ મનીય મોતા બિપીન નેમચંદ શાહ દીના એસ. શાહ નવીનચંદ રતિલાલ શાહ મહેશ કાંતિલાલ શાહ રેશ્માબેન બિપિનચંદ જૈન રકમ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્યના રાજપાલ મહામહિમ શ્રી એસ.સી. જમીરના શુભ હસ્તે ૨૧ ઓગસ્ટના અને પૂર્વ કેન્દ્રિય મંત્રી તેમજ રાજ્યસભાના સભ્ય ડો. અરૂણ શૌરીના શુભ હસ્તે ૧૬ ઓગસ્ટના શ્રી રુપચંદજી ભંશાલીની સ્મૃતિ અર્થે રુપ માણક ભંશાલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ડૉ. રમણલાલ ચી. શાહ લિખિત નામ મનીષ ધીરજલાલ અજમેરા વિજયરી. અજમેરા પ્રકાશભાઈ જીવન ઝવેરી રમણિક ઝવેરી સવિતા શાન્તિ શાહ મોનીષા સમીર શાહ હિંદી અનુવાદ ગ્રંથ ‘જૈન ધર્મ વર્શન’ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નવા માનવંતા આજીવન સભ્યો નામ રકમ ૫૦૦૦ જયદીપ વી. મહેતા ૫૦૦૦ નિખીલ વી. મહેતા ૫૦૦૦ એચ. ટી. કેનિયા ૫૦૦૦ કલ્યાણજી કે. શાહ ૫૦૦૦ નીલા મહેન્દ્ર વોશ ૫૦૦૦ રમણીકલાલ આર મગીયા ૩૧ અને ન માત્તર દર્શન' તેમજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત ગુજરાતી પુસ્તકો ‘તિત્થસ’ અને ‘શાશ્વત નવકાર મંત્ર'નું લોકાર્પણ થશે. તેમજ આ બન્ને મહાનુભાવોનું પ્રવચન. રકમ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૯૦૦૦૦ રૂા. ૫૦૦૦/- ભરી આ સંસ્થાના સભ્ય બની આજીવન પ્રબુદ્ધ જીવન મેળવો અને સંસ્થાની વિવિધ સેવા પ્રવૃત્તિમાં સક્રિય બનવા સર્વેને વિનંતિ. મેનેજર
SR No.526013
Book TitlePrabuddha Jivan 2009 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size647 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy